SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ ૨૦૫ અને શાંતિ વિદ્યાનેએ તિબેટ દ્વારા તેમજ માં આરંભાયેલોનો પ્રભાવ વધી ઈદ કાલ ( ઈ. સ. ૧૬૦૩-૧૮૬૭)-માં બૌદ્ધ ધર્મ મહાન બૌધ્ધ વિદ્વાન કમલશીલે તિબેટમાં જઈને ચીની જાપાનને રાષ્ટ્રીય ધર્મ બની ગયે તેનું શ્રેય તેલુગેવ શગુન પ્રચારક મંડળને પરાજિત કરીને તિબેટમાંથી વિદાય લેવડાવી. તેને ફાળે જાય છે. જાપાનમાં ખ્રિસ્તી ધર્મના વધતા જતા તિબેટ-નરેશે પ્રસન્ન થઈને કમલશીલને બૌદ્ધ ધર્મની તત્વ પ્રચારને રોકવા માટે બૌદ્ધ ધર્મને લેકપ્રિય બનાવવાની સરકારી દર્શન શાખાના અધ્યક્ષ સ્થાને નિમ્યા. ત્યાર પછી ધમકીતિ રાહે ઝુબેશ શરૂ થઈ હતી તેને લઈને બૌદ્ધ ધર્મનો ઊંડો અભ્યાસ વિમલમિત્ર, બુધ્ધગુપ્ત, અને શાંતિગર્ભ નામના ભારતીય બૌદ્ધ થવા લાગ્યો. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં બૌદ્ધ ધર્મની લેક- વિદ્વાનોએ તિબેટમાં જઈને જુદા જુદા વિસ્તારમાં બૌધ ધર્મ પ્રિયતામાં ઓટ આવી અને શિસ્તે ધર્મનો પ્રભાવ વધી ગયે ને ફેલાવો કર્યો. તેમણે બૌધ્ધ તંત્રવાદને પ્રચાર કર્યો હતે. છતાં બૌદ્ધ ધર્મમાં આરંભાયેલી અધ્યન-સંશોધનની પ્રવૃત્તિ દ્વારા તેના સિદ્ધાંતનું નૂતન અર્થઘટન કરીને, મિશનરી ૧૧ મી સદીના પ્રારંભમાં તિબેટના સમ્રાટના આગ્રહથી ભાવનાથી અમેરિકા જેવા દેશમાં પ્રગર કરવા માટે જાપાની વિક્રમશીલ વિદ્યાપીઠના આચાર્ય અતિશ દીપકર શ્રીજ્ઞાન તિબેટ બૌદ્ધ પ્રબળ પુરુષાર્થ કરતા રહ્યા છે. ગયા. ત્યાં તેમણે ૧૩ વર્ષ સુધી પરિભ્રમણ કરીને વજીયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. તેમણે તિબેટના બૌદ્ધ ધર્મમાં તિબેટ - કેટલાક સુધારા કર્યા. અતિશે લગભગ બસે જેટલા ગ્રંથની પ્રાચીનકાળથી ભારત અને નેપાળ સાથે તિબેટના વેપારી રચના કરી, જેમાં કેટલાક ગ્રંથે તિબેટી ભાષામાં અનુવાદ સંબંધે હતા. પરિણામે તિબેટમાં ભારતીય ભાષા સાહિત્ય રૂપે છે. અને ધમનો ત્રભાવ પ્રસરતો રહ્યો. ઈ. સ. ની સાતમી સદીથી તિબેટમાં બૌદ્ધ ધર્મનો પ્રવેશ થતાં આ પ્રભાવ વિશેષ વધતો બંગાળના પાલ રાજાઓને તિબેટના નરેશ સાથે મૈત્રી ગયે. ભર્યા સંબંધ હોવાથી પાલ રાજાઓએ તિબેટમાં બૌદ્ધ ધર્મની સુધારણું અને ધર્મ–પ્રસારના કાર્યમાં ઘણી મદદ કરી. પાલ તિબેટના રાજા શ્રાન સાન ગપેએ સાતમી સદીમાં રાજાઓના અનુદાન અને પ્રેત્સાહનથી ચાલતી નાલંદા અને પિતાના દેશમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો તેની બે રાણીઓમાં વિક્રમશીલ વિદ્યાપીઠના આચાર્યોએ આ કાર્ય પાર પાડ્યું. એક ચીની અને બીજી નેપાળી હતી. આ બંને રાણીઓના અનેક સંસ્કૃત ગ્રંને તિબેટી ભાષામાં અનુવાદ થયે. આજે પ્રભાવથી તે બૌદ્ધ ધર્મ તરફ આકર્ષાયે હશે. તેણે તિબેટમાં મૂળ સંસ્કૃત ગ્રંથે લુપ્ત થયા હોવા છતાં તેમના આ તિબેટી અનેક મંદિરો અને વિહાર બંધાવ્યા તેમજ બૌધ્ધ ગ્રંથના અનુવાદને કારણે તે ગ્રંથે સુરક્ષિત રહી શક્યા છે. તિબેટની ભાષામાં અનુવાદ કરાવ્યા તેણે પિતાના મંત્રીઓને ભારતીય વર્ણમાલા અને લિપિ શીખવા માટે બે વાર ભારત બૌદ્ધ ધર્મની સાથે બૌધ કલાને પણ પ્રસાર થયે. મેકલ્યા હતા. અંતે તેણે તબેટમાં સંસ્કૃત ભાષા અને બ્રાહ્મી ભારતીય નમૂના પરથી તિબેટમાં અનેક બૌદ્ધ પ્રતિમાઓ લિપિને પ્રચાર કર્યો. એને લઈને તિબેટમાં ભારતીય સંસ્કૃતિ બની. મહાયાન સંપ્રદાયના દેવ-દેવીઓની તાંબામાં રત્નજડિત ના પ્રચારનો માર્ગ મેકળે થઈ ગયો ઈ. સ. ૬૪૦માં બૌદ્ધ મૂતિઓ તિબેટની બૌદ્ધ કલાની વિશેષતા છે. આમ બૌદ્ધ ધર્મ–પ્રચારનું પ્રથમ મંડળ તિબેટમાં જઈ પહોંચ્યું ત્યાર ધર્મ મારફતે તિબેટમાં ભારતીય ધર્મ, ભાષા, લિપિ, કલા પછી ઈ. સ. ૭૪૭ માં કામીરના આચાર્ય પદ્મ સંભવે તિબે અને આચાર-વિચાર પ્રસાર થતાં બર્બ૨ ગણાતી તિબેટી ટમાં જઈને તંત્રવાદી મહાયાન સંપ્રદાયને પ્રચાર કર્યો આગળ સંસ્કૃતિ, અને સભ્યતાના ઊંચા આસને બેસી શકજતાં એ તંત્રવાદી મહાયાન સંપ્રદાય “લામામતમાં પરિવર્તન વાને યોગ્ય બની છે તેનું શ્રેચ બૌદ્ધ ધર્મને ફાળે જાય છે. પાપે. તેણે તિબેટની પશુબલિ અને નર–અલિ જેવી ક્રર પ્રથાઓનો અંત કર્યો અને ભૂત-પ્રેતને ઉપદ્રવ અને ઉત્પાત કેમ કરીને તિબેટ-નરેશ પ્રી-ન-દે-સાને આઠમી સદીના ઉત્તરા- તિવારોને અહિંસાના પ ધમાં મહાયાન ધર્મને રાજ્ય-ધર્મ તરીકે જાહેર કર્યો. તેણે નાલંદા વિદ્યપીઠના પ્રસિધ્ધ વિદ્વાન-ભિન્ન શાંતરક્ષિતને બર્મા તિબેટ આવવાનું નિમંત્રણ પાઠવ્યું. આ આમંત્રણને માન આપીને આવેલા આચાર્ય શાંતરક્ષિતને રાજાએ તિબેટના મુખ્ય ભારતની પૂર્વમાં આવેલા બર્મા (બ્રહ્મદેશ)ના નિવાધીઓ ધર્માધિકારી અને મહાપુરોહિતને પદે નિમ્યા. શાંતરક્ષિતે ઘણા રકતની દષ્ટિએ ચીનાઓ સાથે મળતા આવે છે, પરંતુ સભ્યતિબેટવાસીઓને બૌદ્ધ ભિક્ષુ બનાવ્યા અને લામાવંશની નાની બાબતમાં તેમના પર ચીન કરતાં ભારતને વિશેષ પ્રભાવ સ્થાપના કરી. આ કાર્યમાં ઉપરોકત કાશ્મીરી આચાર્ય પદ્મ- પડે છે. આજના બર્માના ધર્મ, સામાજિક જીવન, ભાષા, સંભવે શાંતરક્ષિતને મદદ કરી છેડા સમય પછી ચીનમાંથી લિપિ અને સાહિત્ય પર ભારતીય સંસ્કૃતિને વ્યાપક એક બૌધ્ધ પ્રચારક મંડળે આવીને ભારતીય બૌધ્ધ ધર્મથી જોવા મળે છે તે મુખ્યત્વે ત્યાં કેટલાં બે હજાર વર્ષોથી પ્રચલિત વિપરીત સિધ્ધાંતને પ્રચાર કરવા માંડશે. ત્યારે મગધના થયેલા બૌદ્ધ ધર્મને આભારી છે. • Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy