________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
૧૯
કળામાં તો ત્યાંના લોકેએ સાધેલી પ્રગતિ અતિશય આશ્ચર્ય બીજા જયવમાં નામના રાજાએ અંકેર અને કંબુપમાડે તેવી છે.
જનું સંરક્ષણ કર્યું. મેર રાજાઓએ પોતાના રાજ્યના
રક્ષણ માટે બે લાખ હાથીઓને કેળવીને તૈયાર કર્યા હતા; એ વખતની એકંદર સમાજરચના વિષમ હતી. પ્રાચીન તેમની પાસે બાણ ફેકનારાં યંત્રો હતાં. અકેરની સમૃદ્ધિને પદ્ધતિ પ્રમાણે તમામ હકીક; બધે વિભવ રાજવી લોકો અને કારણે જ તેના પર વિદેશી આક્રમણે વધતાં ગયાં. થાય અમીર ઉમરાવો હસ્તક રહેતા. બહુ સંખ્ય પ્રજા ગુલામ લેન્ડ, જાવા અને ચી નો ડોળે કાર પર પહેલેથી જ જ રહેતી. આ ગુલામ મોટી મોટી ઈમારતો અને મંદિરો હતો. છેલ્લે તો શયામી લોકોએ મેર રાજાઓને હારાવ્યા બાંધતાં. જાતજાતની અગ્નિ પરીક્ષાઓમાંથી પસાર થઈને હશે તેમ માનવામાં આવે છે. પ્રજાજનો પિતાની નિર્દોષતા સાબિત કરતા. તેમના કેટલાક -રીતિ-રિવાજે આજે અચંબો પમાડે તેવા હતા. એ જમા- ઝાડી અને જંગલો વચ્ચે પડેલાં આ ભગ્ન નગરીનાં નાંના લોકોમાં માણસ મરી જાય ત્યારે તેનાં શબને કાપડ ખંડિયેરો પ્રાચીન હિંદુ નગરીની સાક્ષી પૂરે છે. અથવા ચટઇમાં વીંટાળીને ગામ બહાર કૂતરાં અને ગીધડાએને ખાવા માટે મૂકવામાં આવતું. વારંવાર યુદ્ધ પ્રસંગો આવી પડવાથી જીવન-વ્યવહારને ભારે અસર થતી. લોકો નાના-મોટા જહાજે બાંધીને માછલાં પકડવાનો ઉદ્યોગ કરતા. ભારે વજનદાર સામાનની હેરફેર હાથી મારફતે કરાતી.
શુભેચ્છા પાઠવે છે
રાજા-મહારાજાઓ વૈભવ-વિલાસમાં રહેતા. દાગીના ધનદોલત; એશ-આરામ વગેરેથી તેમનું જીવન સમૃદ્ધ હતું. કેટલાક રાજાઓની ધર્મ નિષ્ઠા વખાણવા જેવી છે. બીજે જયવર્મા નામનો રાજા શિવજીને ઉપાસક હતો. પહેલા ચશોવર્માએ અંકેરને વિસ્તાયુ. યુદ્ધમાં રાજા પોતે ભાગ લેતા. લડાઈમાં વિજય મળ્યા પછી ઠાઠમાઠથી વિજય સરઘસ કાઢવામાં આવતું. તેમાં તમામ લોકોને આનંદ-ઉલ્લાસ પ્રગટ થતો. રજવાડાં અને મંદિરમાં વિપુલ સંપતિ એકઠી થયેલી હતી. તા પેહમના મંદિરમાંથી મળી આવેલા એક લેખ ઉપરથી જણાય છે કે, ત્યાં જીવવર્માની માતાનું પુતળું ઊભું કરવામાં આવેલું. વર્માની માતાનું નામ પ્રજ્ઞાપરમિતા હતું. ત્યાં બીજી પણ ૨૬૦ મૂર્તિઓ હતી. ૧૮ પુરોહિત; ૨૭૪૦ બ્રાહ્મણું; ૨૨૩૨ સાધારણ નાગરિકો, ૬૧૫ નતિકાઓ ત્યાના ઉત્સવમાં ભાગ લેતાં હતા એ એક જ ઠેકાણે - લગભગ ૮૦,૦૦૦ લોકોની વસતી હતી. તેમને ખોરાક મુખ્યતવે ભાત, માખણ, દહીં, મરચાં; તેલ મસાલા વગેરે હતા. ત્યાંને ખજાનો ખૂબ જ સમૃદ્ધ હતું. ૧૧,૦૦૦ પડ -વજનનાં તે સેનાનાં વાસણ હતાં. એટલાં જ વજનનાં ચાંદીનાં વાસણો હતાં. ૩૫ સારામાં સારા હીરા હતા ૪૦ ૬૨૦ પાણીદાર મેતી હતાં ૪૫૦૦ રત્નો હતાં. આ બધે વૈભવ મેર રાજાઓએ પિતાના પરાક્રમથી ઊભા કર્યો હતો.
શ્રી સનાળા સેવા સહકારી મંડળી લી. મુ : સનાળા (પાલીતાણા તાલુકે) .
(જિ. ભાવનગર) સ્થાપના તા. ૧૮-૨-૬૩ નોંધણી નંબર ૬૮૫૯ શેરભંડોળ ૨૬૮૬૦ સભ્ય સંખ્યા ૭૨ અનામત ફંડ ૧૧૪
સભ્યોને ખાતર બિયારણ વિગેરે પુરૂ પાડવામાં આવે છે.
સેવાદાસ રઘુરામ
મંત્રી
ભરૂભા રૂપસંગ
પ્રમુખ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org