SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ એની આજુ-બાજુ ઘણી ગીચ ઝાડી ઊગી જતાં એ ગાઢ સમક્ષ રજૂ કર્યું. પ્રાચીન ઈમારતે; કિલ્લાઓ, દરવાજા; જંગલમાં ઢંકાઈ ગઈ હતી. પૂલ વગેરેની બાબતમાં પણ સંશોધન દરમિયાન જણાયું કે કિલાના દરવાજા પર ચતુર્મુખ લોકેશ્વરની મૂર્તિ મૂકવામાં લગભગ ૧૧૨ વર્ષ પહેલાં સન. ૧૮૬૧માં કે • આવતી હતી. સંશોધકોને અંકેરેટ નામનું શ્રી વિષ્ણુનું નિસર્ગશાસ્ત્રજ્ઞ હેન્ની મેહત કંબોડિયાના જંગલોમાં ફરતો ભવ્ય મંદિર પણ મળી આવ્યું. આ મંદિરનું શિખર બસ હતો. કેઈએ તેને આ નાશ પામેલા નગરની દંતકથા ફૂટ ઊંચું છે. બાવાન તરીકે ઓળખાતું શિવનું અને કહેલી. એટલે સ્થાનિક મિશનરી લોકોની મદદ લઈને લોકેશ્વરનું મંદિર પણ અતિશય ભવ્ય અને વિશાળ છે. અને તેણે ત્યાંના જંગલો ખૂંદતા ખૂદવા માંડ્યા. પગપાળા વિશાળ છે. અને તેના પર હિંદુ સંસ્કૃતિનું દર્શન કરાવતું જંગલ ખૂંદતા તેને અંકેર નગરી મળી આવી. ગીચ શિપકામ પણ છે. અંકેારેટ દેવમંદિરમાં એકની અંદર ઝાડી વચ્ચે છુપાઈને પડેલી અંકરની ભવ્યતાનો શરૂ એક એવા ત્રણ ચેરસ મંડપ છે અને સભામંડપ પથ્થરના આતમાં તેને પૂરેપૂરો ખ્યાલ આવ્યો નહોતો. છતાં પણ સે થાંભલા ઉપર ઊભો કરાયેલો છે. અકરામ નગરીના અંકૅર નગરીના સુંદર રસ્તા; રાજમહેલ, પૂલ કિલા; પ્રવેશદ્વાર પર વિજયદ્વાર પર દેવ દાનવ રક્ષકેની ૧૦૮ શિ૯૫કામ વગેરે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો અને મૂતિઓ છે. એ ખંડેર પાછળ પણ કોઈ ભવ્ય સંસ્કૃતિને ઇતિહાસ ધરબાયેલો પડ્યો છે તેને તેને ખ્યાલ આવ્યો. આવું ભવ્ય આવી અંકેરનગરી પ્રાચીન હિંદુ સંસ્કૃતિનું દર્શન નગર કોણે બંધાવેલું ? કોણે ત્યાં વસવાટ કરે ? ત્યાંના કરાવવા સમર્થ છે. સન ૮૦૩ થી ૧૪૩૧ સુધી આ નગલોકોએ વિશાળ નગરીનો ત્યાગ કયારે કરેલો? શા માટે? રીમાં મેર સંસ્કૃતિને સૂરજ તપતો હતે. વૈભવની ત્યાં વગેરે અનેક પ્રશ્નો હરી મહેતે કમ્બોડિયન લોકોને પૂછવા રેલમછેલ હતી. ઈતિહાસકારોનો અંદાજ તો એ છે કે માંડયા. કોઈ એ તેને કહ્યું કે, ઘણાં વર્ષો પહેવા દેવદૂતેએ અંકે રથમ નગરની વસતી દસ લાખ જેડલી હેવી જોઈએ આ નગરનું નિર્માણ કરેલું. કોઈ એ તેને જણાવ્યું કે ખુદ ત્યાંના લોકોને મુખ્ય ઉદ્યોગ ખેતી; માછલાં પકડવાં; ઈશ્વરે જ આ કિમિ કરે. કોઈએ વળી તેને ખાતરી ઈમારત બાંધવી, યુદ્ધ કરવું વગેરે હોવા જોઈએ, ખેતર પૂર્વક કહ્યું કે, આ નગરી કોઈ માનવીએ કે દેવદૂતે બનાવી તેડતાં અને પાકેલાં ફળ ઉતારતાં ત્યાંના લોકો ઉત્સવનથી પણ એ તો આપોઆપ તૈયાર થયેલી. સ્વયંભુ આ સમારંભ યોજતા. ચોખાની આહુતિ આપતા. વરસમાં ત્રણનગરીનું નિર્માણ થયેલું! વાર પાક મેળવતા પાટ બંધારા અને પાણી પુરઠાની ઉત્તમ આ બધા ઉત્તરો હેરીને લાગ્યું કે આ ભવ્ય અને વ્યવસ્થા ત્યાંના લોકોએ કરેલી તેમના પુસ્તકો ચામડાનાં, નગરીને ખર તેઓ જાણતા નથી. કાળની થબડો ખાઈને ધૂળ તાડપત્ર પર લખેલાં જણાયા. ત્યાં મનુસ્મૃતિ અને વેદોને ચાટતી આ અભુત નગરીથી બધા લોકો અંજાઈ ગયા છે; અભ્યાસ થતો હતે. પણ આ નગરીની ઈમારતોનાં અવશે સામાન્ય લોકોને દિવ્ય સ્વરૂપનાં વાગે તેમાં પણ નવાઈ પણ શું ! પરંતુ તે પછીનાં ત્યાંના શિ૯૫કામમાં ગોળ કમાન જોવા મળતી વર્ષોમાં ઇતિહાસકારોએ અને પ્રાચીન વાસ્તુ વિશારદોએ નથી. શંકર અને વિષ્ણુએ તેમનાં મુખ્ય દેવો હતા. અનેક અંકેર નગરી વિષે ઊંડું સંશોધન હાથ ધર્યું. પ્રાચીન દેવી દેતતા; યક્ષ-કિન્નર આસરા; દેવદૂત; અને રામાયણ મેર રાજાની એ રાજધાની હતી અને તેને દોઢ-બે હજાર મહાભારતના પ્રસંગોનું સજીવ ચિત્રણ ત્યાંના શિ૯૫કામમાં વર્ષનો ઈતિહાસ પણ તેમની નજરે ચડયા. યશેધરપૂર જ જોવા મળે છે. અંકૅરથમ; અંકોરવાટ; ખેડખાન; નેકપેન; આગળ જતાં અંકર થમ સુધી કેવી રીતે વિસ્મરતું ગયું તાસોમ; પ્રિયરૂપ; તાપ્રેમ; બાતઈદઈ વગેરે નામના પાચીન તેનું પણ તેમણે સંશોધન કર્યું. મંદિરના બાંધકામને, મંદિરે આ પાષાણુનગરીમાં છે. કેટલાંક મંદિરે તે મૂર્તિઓનો શિલ્પકૃતિઓને, રડતાઓને, કલાકૃતિઓ વગેરે રાજમહેલ જેવા ભવ્ય લાગે છે. ઉત્કૃષ્ટ્ર ધર્મ અને સંરનો લાગતા વળગતા વિષયના નિષ્ણાતેએ અભ્યાસ કર્યો કૃતિ; ઉત્કૃષ્ટ રાજ્ય પદ્ધતિ, શિક્ષણ વ્યવસ્થા, નીતિમત્તા અને પ્રાચીનકાળના ત્યાંના સંપૂર્ણ જીવનનું સંશોધન દુનિયા વગેરે અંકેરનગરીમાં જોવા મળે છે. શિલ્પકલા મૂતિ Jain Education Intemational Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy