________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
૧૯૩
કહે છે. દુશાસન જેવા વશીકરણ માના ગામ ગુરુનીતે, ‘નવરાજ' છે. મુંબઈમાં તે દિવસે નવરાજ મુખારક'ની
સત્તા એક કાળે પ્રમળ હતી. પ્રજા તે ‘ઉંસ્તાદ'ની ગુડા ગીરીથી ત્રાસી ગઈ હતી. તેના વામમાગી સાથીઆ હાક ફાટ અને મારપીટ વડે પેાતાને સપ્રદાય ચલાવતા અષે જયુદ્ધે દુાસનના પિતાને રાજદરબારે હરાવી હાંકી કઢાવ્યા. અને લોકોને નવ-પ્રકાશ બઢ્યા. જરધાસ્તી દીનના આમ આરંભ થયે.આ જથાસ્તી દ્દીન જે પાળે છે તે હાવર્ડ વીદો વૉ-ાવર્ડ પુઅર્ડ' અર્થાત્ જરથ્રુસ્ર સાહેબે શીખવેલ વઢીદાદ'ના નિયમ પાળવા અધાયેલા છે. આ નિયમના સહ સાસાનીયન જમાનામાં ફરીથી ચાયેલા એક દફ્તર નસ્ક ( નુક )'માં કરવામાં આન્યા. અને તેનુ જ નામ વી દોવાદાત છે, તેને જ ટૂંકમાં ‘ વંદીદાદ ' કહે છે. એક રીતે (આના આધારે રહેલ) જરચાતી દીનને જ વહીદાદ' એવુ બીજી" નામ અપાયુ છે. અત્યારે, જશનમિટિ, અધારનાન મડળ, રાહુમાય, રોતુમાં માઝયન સખા, વગેરે જેવાં અનેક મડળા
સલામી અપાય છે. અને બીજા દિવસે ‘સાલ મુબારક' થાય છે. એક અન્ય મત મુજબ, ગત વર્ષના છેલ્લા દિવસને જ પતેતી' કહેવા જોઈ એ. તે માટે તે કારણ આપે છે કે આ છેલ્લા દિવસે જ આખા વર્ષના હિંસાબ મેળવીને, ખરાબીથી પાછા ફરવાનુ છે. આ ટેટ (પતેત) માય વાજે, દસ્તુર સમક્ષ અને જુમન સમક્ષ થતી. કદાચ તેથી, જશન' જેમ, ઘણા ઘેાડા એક સાથે, મોટા અવાજે પાનાની પટેડ જાહેરમાં કરતા હશે. આ પરથી એ દિવસનુ મુખ્ય કા−આવા જાહેર કરાર હોવાથી તેનું નામ પટેટી પડ્યુ હશે. ખારે માસના તે તે નામના દિવસે પણુ પત્રિ તહેવાર મનાથા છે. હા.ત.1-કુવરડીન', પ્રથમ માસ છે. તેના ૧૯ મા દિવસ ફકરીન' પવિત્ર છે) વિસ અને રાત સરખા હોય છે. તે ૨૧મી માર્ચના દિવસ જમોડી નવરાજ તરીકે ઉજવાય છે.
6
આ આધારગ્રંથના સહારે ધજ્ઞાન આપે છે. (અલખત્ત ધજ્ઞાન લેનારની સંખ્યા ઘટતી જાય છે. પેાતાના તહેવારોના સ્વીકારમાં પણ ઉચ્ચ જીવનના આદશ છે, પશ્ચાતાપ વગેરેના ખ્યાલ છે. ‘ પતેતી' એ આવા મુખ્ય તહેાર છે. પતેત શબ્દમાં (પઈતી-પાકા અને ઈત-કુલ) Returned Back Returned ખાટા માત્ર ત્યજીને ફરીથી સાચા માર્ગે આવેલા; એવા અર્થ છે, ચિરાત્ત વિવેક વડે પાતે કરેલા કાના સાણસાના વિચાર કરવા તે પોમાની છે. અંતઃકરણને વારંવાર તપાસવું અને સ્વ-સુધારની ધગશ રાખવી જરૂરી છે. પોમાની' એટલે રહેવું' કે દુઃખી થવુ, તેમ નથી. રડવાથીતા દરની હિંમત ઘટે છે. પશ્ચાતાપ સારા છે–જો તે કાંઈ નક્કર માર્ગ ચીંધે તે, અને તેજ • પતેલ ' છે. આ પતેત ” માત્ર યાચિક, કૈ ખુરદેહ વસ્તાનું વાચન કરવા પૂરતી મર્યાદિત નથી. તેમાં તે વિચાર-વાણી અને વર્તનથી ત્રિવિધ રીતે પાપમાંથી પાછા ફરવાનું છે. (પોમાન પસે શવશની પ પતેતાય ) પાપનું મૂળ મનમાંથી કાઢી, તેના જાર્કરમાં એકાર કરી. છૂપુ પાપ વ્યકત કરવું અને પછી કરણીમાં તેના પ્રત્યાઘાત આપવા જોઇએ. આવા યત્ન દ્વારા, સાચા માર્ગે આવનાર અને પૂ અભ્યાસ કરીને ઈશ્વરના નિયમો સમજી શકનારને ‘ખુદાશેના સ’પેાતાના સ્વર્ગ તરફના પ્રવાસમાં સવલત થાય છે. સ્ત્રી કે
બધા પારસીએ સાથે મળીને જમે, વગેરે અંગેના ઉત્સવને ગાહમ્બાર (ગા-સ્થળ-અમ્બાર ભેગા થવુ કહે છે. પહેલાં તે આ માટે ફૂડ પણ ઉઘરાવાતું હતું. હાલ તે ઓછું થાય છે. સામાજીક એકય અને ભાવાત્મક એકતા માટે આવું જરૂરી છે. સમાજ વ્યવસ્થાની દૃષ્ટિએ હિન્દુ પરંપરાની જેમ જ, આ કામમાં પણ્ થાર ની વ્યવસ્થા કર્મ (ધધા) પ્રમાણે કરેલી છે. આશ્રવન (અથવન અથવા અથારનાન) તે બ્રાહ્મણ છે. રથેસ્તાર (ર્થની ઇચ્છાવાળા રથ + ઇસ્તાર)તે ક્ષત્રિય છે. વાસ્તયેાષ ( ખેડૂત વ, ઉદ્યોગી વગ ) વૈશ્ય છે. અને ફુતાક્ષ (દરેક કારીગર વળ) તે શુદ્ર છે. સામાજીક વ્યવસ્થાના ખ્યાલથી આવા ભેદ પાડવા છે પણ તે માત્ર ઉપલકીયા છે. વ તા એકલ જ છે,
"
*
આ વાતની પ્રતીોિ દેહનાં અતીમ સત્કાર માટે અપનાવા યેદી એક જ સરખી રીત રસમ જોતાં થાય છે. ગુજરતાની કાશનો નિકાલ કરવાની પારસી રીત લગાગ બીન ખર્ચાળ છે. મૃતદેહને પક્ષીએ ખાઈ જાય અને તે રીતે અતિ વરાશ્રી લાશનો નિકાલ થાય. આ બધુ ઝડપથી થવાથી, સૂક્ષ્મ કહેમ' નામનું કાલબુ અને તેમાંનું પ્રાણભૂત તત્ત્વ ઉશતાન' પણુ જલ્દી વિખેરાઈ જાય છે. અને આત્માને
૮
*
"
કહે છે. કેટલાકના મતે આ પતેતી' નવા વર્ષના પ્રથમ દિવસ છે. જોકે New (year) day ને માટે ખરા શબ્દ
પુરુષ, નાનાં કે મોટાં, અમીર કે ગરીબ, કેાઈ જ જાતના ભેદ વિના આ અંતીમ સમકાર' એક સરખી ગેહાન
"
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org