________________
પારસીઓનું પુરાણું-વર્તમાનવતન ભારત
“ ધાર્મિક માન્યતા માટે જગતમાં જે કાંઈ સહિષ્ણુતા છે, જે કાંઈ જરા તરા પણ સહાનુભૂતિ છે, તે ક્યાવહારિક રીતે જોતાં આર્યાની પ્રાચીન ભૂમિ-ભારતમાં જ છે. આ તે પુણ્યભૂમિ છે, કે જ્યાં હિન્દુ મુસલમાના માટે મસ્જિદ બાંધે છે અને ખ્રિસ્તી માટે ચર્ચો. દરેક ધર્મ પ્રત્યે તે સમભાવ દાખવે છે. જગતે ભારત પાસેથી જે કાંઈ સીખવાનું છે તે એક માત્ર મહાન એધપાઠ કેવળ સહિષ્ણુતાની સાવનાઓનેા નહીં પણુ સહાનુભૂતિની ભાવનાના પણ છે. ’ વામી વિવેકાનન્દ્રના આ શબ્દોની અક્ષરશઃ સાર્થકતા આ ભૂમિ પર પારસી પ્રજાએ સાથી વિશેષ અનુભવી છે.
:
રાષ્ટ્ર જીવનના મેરુદંડ, રાષ્ટ્ર જીવનનેા પાયે, અને રાષ્ટ્ર જીવનની આધારશીલા, ધર્મ જ છે, એમ માનનારા ભારતની જેમ પારસીઓએ પણ સ્વીકાર્યું. કેવળ ધને ખેંચાવવા માટે તેમણે માદરે વતન છેડયું. અને ‘ જ્યાં જ્યાં સે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.’એ કવિપાણીના લયને ઝીલ્યા. ધમ હશે તે જીવન હશે, ધ શે તેા જ રાષ્ટ્ર છે, એવી દૃઢ નીતિ અખત્યાર કરતા વારસીએ ધર્મના રક્ષણને કાજે ભારત ચાલ્યા આવ્યા, અને મારતની ઉદારતાએ તેમને અપનાવ્યા, આત્મસાત્ કર્યાં. અય નેમ વઝેહુ ” એટલે, આ મુલ્ક અથવા આર્યો ;ખવાસની આન પ્રજાનું સ્થાન આ આયન મજાની અનેક શાખાઓ પૈકીની એક શાખા કાકા નિયસ પર્યંત પાસે થઈ ને, તે વખતના તુરાની (મ`ગેલ) મજાના મુલકમાં દાખલ થઈ, ત્યારથી તે મુલક ઈરાન કહેમાયા. આ ઈરાનમાં, પારસ (ફા) નામના એક પ્રાન્ત કે ઇલાકા છે, જેનુ જાણીતું શહેર ‘ પર્સિ પાલિસ ' (પરસીપુર) તેની એક વખતની રાજધાની હતુ. ફાસ પ્રાન્ત, હખામની મમલમાં અત્યંત આબાદ પ્રદેશ હતા. પડેશના અનેક દેશ અને ખંડણી આપતા હતા. આ પ્રાન્ત Ùાડીને ભારત પ્રવનારા લેાકેા પેાતાને પારસી તરીકે ઓળખાવવા લાગ્યા. યશ શાહે કાતરાવેલા મહીસ્તુનના પહાડ પરના એક શિલા
Jain Education International
ܝ
==
શ્રી વાસુદેવ વી. પાઠક
લેખમાં તેણે પેાતાને પારસીય પુત્ર ( ફારસનું ફરજ...૬) લખાવ્યા છે. ખામીલેાનયન લેખમાં ‘ પાસે 'નું પઠાન્તર ‘પસ ' એવું મળે છે. ત્યાં રાજધાની હાવાથી આખા પ્રદેશ ને પર્શિયા (Persia) કહેવામાં આણ્યે. અને એ મુજબ ફારસથી નાસી આવેલ, અને હિંદમાં ભેળસેળ (વષ્ણુ સ કરતા) વિના અલાયદી જ રહેલ કેામ (પારસી કામ ) માત્ર પાસ પ્રાન્તની જ યાદ આપે છે. જન્મે પારસીને જ નવજોતના ક્રિયા સ`સ્કાર દ્વારા જરથાસ્તી બનાવી શકાય, એમ માનતા આ લેાકેાએ દૂધમાં સાકરની મીઠાશ સ્વીકારી, પણ પેાતાની જે કાંઈ વિશેષતા ( Individuality ) હતી તે ન છેાડી. તેથી જરથેાસ્તી ધર્મને મુખ્યત્વે તે પારસી કામના ધર્મ ગણવામાં આવે છે. ખ્રિસ્તી અનનાર દરેકને જેમ યુરેપિયન નથી ગણી શકાતા અને ઈસ્લામના સ્વીકાર કરનારને હેારાજીની કે આગાખાનની જમાતના હક્ક નથી મળતા તેમ આ પારસી શબ્દ પણ્ સ'ચિત જ રહ્યો. આ પારસી સંઘ અમુક જાતના ( કયાની -Blue blood) લેાહી તેાખમ ધરાવનારાઓને જ છે. તેમાં ઈરાનની અસલ નકલ’ જળવાઈ છે. અને તે મુનિયાદી સાથે, અમુક રીત રિવા, ખાસિયત, આદત, મને ત્તિ વગેરે પણ આ કામની વિશેષતા ( Racial characteristi cs) છે. હિંદુની પારસી કામે કેાઈ પરજાતને (જેને પિતા પારસી ન હોય તેવાને ) પેાતાનામાં સમાગ્યે નથી. પારસી ગણ્યા નથી, (આમાં અપવાદ છે. ) છેલ્લા ૧૩૦૦ વમાં કાઈ પરજાત ને પારસી ન્યાતમાં દાખલ કર્યા નથી. એ વાત અદાલતમાં પણ સમાન્ય કબુલાઈ છે. ( જો કે પાછળથી થેાડી છૂટછાટ મળી તે અપવાદ છે.) પારસી કેામ ભળી ગઈ હાવા છતાં, આમ અલાયદી (Exclusive) જ રહી છે. તેમના પહેરવેશ, ભાષા, રહેણીકરણી બધું જ લાંખા સમય સુધી ફારસી જ રહ્યું. અલબત્ત પાતાની મૂળ ભાષાની દૃષ્ટિએ, અવસ્તા સાથે અતિ સામ્ય ધરાવતી સંસ્કૃત ભાષાના વ્યાકરણ વગેરે પર તેમણે આધાર રાખવા પડયો છે એ હકીકત છે. આમ તા દરેક પારસી મૂળે તેા ઈરાની છે. આ ઇરાન એટલે
For Private & Personal Use Only
*
www.jainelibrary.org