________________
૧૭૨
તે ભારતવર્ષી છે, કર્મભૂમિ છે. બીજા કોઈ સ્થાનમાં પાપપુણ્ય ની ધબ્ધિ નથી અન્ય નિવાસે કરતાં ભારત વર્ષોં ને જ શ્રેષ્ઠ માન્યું છે. કભૂમિ હેાવાના કારણે જ આનાથી માનવા ને સ્વર્ગ મેાક્ષ મનુષ્યયેાનિ. ખગયેાનિ કે અન્યાન્યયેાનિ પ્રાપ્ત થાય છે. (ક્રોપ્સુકિ બ્રહ્મણે ૪૯મા અધ્યાયમાં આ ભારત વર્ષ વિભાગ પરત્વેની વિગતને પ્રશ્ન પૂછ્યા ત્યારે ભારત વર્ષના નવભેદ ખતાવીને તેનું સવિસ્તર વર્ણન કર્યું છે. અને ભારત ને સાગરથીઘેરાયેલ મે દ્વીપ કહ્યો છે.)
વિષ્ણુપુરાળના બીજા અંશમાં પૃથ્વી વર્ણન છે. તેમાં પરાશરે મૈત્રેયન પ્રત્યુત્તરમાં આ વર્ણન કહ્યું છે. બીજા, ત્રીઘ્ન અને ચેાથા અધ્યાય (આરંભે માત્ર)માં જમ્બુદ્વીપનું વિસ્તારથી વર્ણન છે. અને તે અન્ય પુરાણા જેવુ જ છે. ચેાથા અધ્યા ચના બાકીના ભાગમાં બીજા બધા જ દ્વીપનું વણ ન છે. પ્લક્ષ નામના વૃક્ષ પરથી જક્ષી તરીકે જાણીતા થયેલા દ્વીપ જમ્બુદ્વીપ કરતાં અમણેા (૨ લાખ યેાજન) બતાવાયા છે. તેના સ્વામી મેઘાતિથિ છે. ૧થી૨૦ શ્લાકમાં તેનું વણુ ન કરીને વપુત્માન જેને અધિપતિ છે; તેવા શમ્મર નું વર્ણન ૨૧ થી ૩૩ ક્ષેાકમાં કર્યુ છે. ૩૩થી૪૫માં યુરોપ ૪૬ થી ૫૭માં લારીવ પથી૭૨માં જ્ઞાયરોપ અને ૭૨થી૮૧માં પુત્તર 1નુ વર્ણન છે. આ પુષ્કર દ્વીપમાં લેાકેાને વિના પ્રયત્ન ષસ ભાજન મળે છે. (૪૯૩) તેમાં ૧૦૦૦૦ ચેાજનવાળા લેાકાલાક પત છે તેનાથી આગળ આ પર્વતને ઘેરીને અધકાર રહેલ છે. અને તે અંધકારને પણ પ્રહ્માનુ છૂટારૂ ઘેરીને રહે છે. આ અડકટાહ સહિત દ્વીપ, સમુદ્ર, પર્વતાદિથી । યુક્ત પૃથ્વીના વિસ્તાર ૫૦ કરોડ યાજન છે. આકાશ વગેરે બધા ભૂતાથી વિશેષ ગુણવાળી આ પૃથ્વી વિદ્યુતી આશ્રયા અને તેનું પાલન તથા ઉત્પત્તિ કરનાર છે. અ ૪ ૪થી ૬૮) પાંચમા અધ્યાયમાં પ્રથમ બ્લેકમાં પૃથ્વીની ઉંચાઈ ૧૭ હજાર યેાજન દર્શાવી છે. વિષ્ણુ પુરાણના ૪થા અધ્યાયના ૮૧ મા શ્ર્લાક પછી કહ્યું છે. તેમ પૃથ્વી પરના દ્વીપે। અને તેમને વીંટીને રહેલા સાગરે પરસ્પર સમાન પરિમાણવાળા અને ઉત્તરાત્તર બમણા પિ માણવાળા છે. બધા સાગરોમાં પાણી સરખુ જ રહે છે. વધતુંય નથી કે ઘટતુ' ય નથી. આજ પુરાણમાં પારાશરે ઉમેયુ છે કે આ સાત દ્વીપની મધ્યમાં જમ્બુદ્વીપ છે અને જમ્બુદ્વીપની મધ્યમાં સુવણ પત મેરુ છે મેરુની દક્ષિણે હિમાલય, હેમકૂટ અને નિષાધ પ તા છે. તેની ઉત્તરે સીમા પ°તા નીલ, શ્વેત અને શ્રૃંગ છે. મેરુની બરાબર દક્ષિણે પ્રથમ દેશ તે ભારત છે. મેરુની ઉત્તરે, રમ્યક છે અને રમ્યકની પછી હિરણ્મય છે. હિમયની ઉત્તરે ઉત્તરકુરુ છે. આ બતાવે છે કે મેરુ ભારતની ઉત્તરે છે અને Rsિમાલયની પાર છે. સસ્કૃત સાહિત્યના અન્ય સંદર્ભોની દૃષ્ટિએ પણ ઉતરકુરુને પ્રદેશ હિમાલયની ઉત્તરે છે. આમ ઉત્તરકુરુ એ મધ્ય એશિયાના પ્રદેસ છે, અને મેરુની ઉત્તરે છે. સાગર તીરે અને હિમાલયની દક્ષિણે રહેલ ભારતના પર્વતાદિના પણ ત્યાં નિર્દેશ થયેા છે. સાત મુખ્ય પર્વત તરીકે
Jain Education Intemational.
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા જામ-૨
(૧) મહેન્દ્ર (પૂર્વ ઘાટ)
(૨) મલય (પશ્ચિમ ઘાટના દક્ષિણ ભાગ)
(૩) સહ્યાદ્રિ (પશ્ચિમ ઘાટ)
સુક્તિમત.
(૪
(૫) રુક્ષ (સાત પુડા) (૬) વિધ્ન
(૭) પારિયાત્ર (અરવલ્લી)ને નિર્દેશ્યા છે.
રાજુ (સતલજ) ચદ્રમાળ (ચીનાબ) વગેદે હિમાલયનીકળતી નદીએ છે, ચેસ્કૃતિ (બેટવા) અને બીજી વિન્ધ્યમાંથી નીકળે છે. તાપી (તાપ્તિ) વયેાદળી (પૂર્ણા, વગેરે રુક્ષ નામે પર્વતમાંથી નીકળે છે, પોતાવરી નીમરથી (ભીમા) કુ.દળ યેળી ( કૃષ્ણા ) આદિ સામિાંથી નીકળે છે.
માંથી નદીએ
ff
દેવીભાગવત પુરાણનાર૧મા (સ્વાયંભુવદ્વારાપ્રજોત્પત્તિ) અધ્યાયના ૯મા શ્લેાકથી કહ્યુ છે તેમ, (પ્રયવ્રત નામના સમગ્ર પૃથ્વીનું શાસન કરતા (૧૧ અર્જુ ૬ વર્ષ સુધી રાજવીએ પૃથ્વીના પ્રથમ ભાગ પર થતા સૂર્યના ઉદયથી પ્રકાશ અને બીજાભગ પર જવાથી અંધકાર થતા જોયા તેણે વિચાર્યું કે મારા શાસન દરમ્યાન પૃથ્વીમાં અંધકાર ન રહેવા જોઈએ હું તેને મારા યેાગબળથી રેકીશ. આમ વિચારીને તેણે પેાતાના સૂર્ય સમાન તેજસ્વી રથ પર બેસીને પૃથ્વીને પ્રકાશિત કરતાં કરતાં પૃથ્વીની સાત પરિક્રમા કરી પરિક્રમા કરતી વખતે રથના પૈડાંથી પથ્વી પર જે ઘેરી રેખાએ બની તે જ લોક હિતાર્થે સાત સમુદ્ર થયા ત્યારથી પૃથ્વી સાત ભાગમાં વહેં'ચાયેલી છે. અને રથથી સાત સમુદ્રાની પિરધી બનેલ છે. આટલા નિર્દેશ પછી તેમાં સાતે દીપના નામ અને પિરમાણુ આપ્યાંછે. જ બુન્દીપના નાભિસ્થાન પર આવેલા ઇલાવ્રત નામના વર્ષ (ભગ)માં ચાર અન્ય વ પણ છે આ ઇલાવૃત્તને મધ્યવ પણ કહેછે તેમાં એક લાખયેાજન વિસ્તૃત સુમેરુ પર્યંતછે. આ પર્વત જ ગોળાકાર પૃથ્વી રૂપી પદ્મના બીજકણુંછે. તેના શિખરના વિસ્તાર ૩૨૦૦૦ યાજના છે તેની ઉત્તરે નીલ શ્વેત અને શૃગવાન પર્યાં છે; દક્ષિણે નિષધ હેમકૂટ અને હિમાલયછે હરિવ કિમ્પુરૂષવષ અને ભારતવષ આ ત્રણ દેશની સીમારૂપે આ પર્વતા બતાવાયા છે. ઇલાવૃત્તા પશ્ચિમે માલ્ય વાન અને પૂર્વ ગંધમાદન પંત છે આ બને પર્યંત નીલગીરીથી નિષધ પર્યંત સુધી ૨૦૦૦ યેાજનમાં વ્યાપ્ત છે. આ બંને પર્યંત આ વષઁની સીમા સ્વરૂપ છે. કેતુમાલ અને ભદાર્શ્વ પર્યંતની સીમાએ પણ આ પર્વતા સુધી છે. સુમેરુના પાયાના રૂપે મન્દર મેરુ મન્દર સુપાર્શ્વ કુમુદ નામે પ°ત છે તેમનેા વિસ્તાર પણ ૧૦૦૦૦ યેાજના છે. આ પર્વત પર આમ્ર જાંબુ કદંબ અને વડના ચાર વૃક્ષ છે ૧૧૦૦ યેાજન ઉંચા આ વૃક્ષ ધ્વજા જેવાં શાભે છે આ વૃક્ષેશના ફળ અને રસ આદિના ઉલ્લેખ પછીના શ્ર્લોકોમાં છે. જા'બુના ફળના વહેતા રસ જમ્મુ નામની નદી વહાવ છે. તે રસથી તૃપ્ત એવી દેવી જખ્વાદિની ત્યાં રહે છે. અને ત્યાંના દેવે
For Private & Personal Use Only
www.jainelibrary.org