________________
૧૫૦
b
શ્રી હસ્તગિરિજી તીર્થાધાર
શ્રી સીમાઁધર પરમાત્માએ શ્રીમુખે ઇન્દ્ર સમક્ષ જેની અયાગ પ્રશસા કરી છે. અને જ્યાં કાંકરે કાંકરે અન`તા સિધ્ધા છે. એવું" સિધ્ધ ગિરિન જેવું તારક મહેતી આપણુને ઘર ગણું જ પ્રપ્ત થયું. તેથી સિધ્ધગિરિજીના • પ્રસિધ્ધ ૧૦૮ નામનાં જેનું પુણ્યનામ સ્મરણ કરવામાં આવે છે, તેથી સિધ્ધગરિના જ એક ભાગરૂપ ગણાતું શ્રીહુ સ્તગિરિશ નીય અને પ્રાથમ શાતનામ છે.
αγ
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
●●●●●●●●●●.........................................☺☺☺☺☺☺☺☺.000
આ તી ભૂમિના ઇતિહાસ તપાસીયે જેથી આપણુને તે તીની પ્રાચીનતાનેા ખ્યાલ આવી શકે, આ અવસર્પિ– હીના ક્રમ કુવતી શ્રી ભરત મહારાજ શ્રી અનુવિધ સધ સહિત કરી પાળતા શ્રી સિધ્ધગિરિજી મહાતીયની યાત્રા, ગયેલા ત્યારે શ્રી દુર્ભિર તીની યાત્રા કર્યાં બાદ તેમનાં સૈન્યમાં કેટલાક હાથી ઘેાડા, બળદ, સુભગ વગેરે માંદા થઇ ગયેલા. ત્યારે શ્રી શત્રુંજી નદીના કિનારે આ ત હતા, જેની ઉંમર ચડવાથી તે બધાયને રોગ દુર થયા અને સહુ નિરોગી થયા, તેમાંથી કેટલાક હાથીએ એ શુભ ભાવ પૂર્વક ત્યાં અન્શન કર્યું અને સંધિ પુર્વીક કાળધર્મ પામી દેવલેાકમાં ગયા. તે દેવાએ શ્રી ભરત મહારજા પાસે આવીને પેાતાની હકીકત કહી તે સાંભળી હર્ષીત થયેલા શ્રી ભરત મહારાજાએ એ સ્થળે એક મઢ જિનમંદિર બંધાવ્યુ અને તે પર્વતનું નામ રિસેનરિ રાખ્યું. હસ્તગિરિજીના શુભ નામથી સુપ્રસિધ્ધ છે. આ ઇતહાસ સુચવે છે કે આ તી અતિ પ્રાચીન તીર્થં છે,
આ શ્રી
આ તીમાં અત્યારે યુગાદિનિ શ્રી ઋષભદેવ સ્વામીના પ્રાચીન પગમાં છે. તે નક્કાની જ ડેરી પર એક વિશાળ રમણીય ૭૨ જિનાલયથી સુશૅાભિત, શ્રી અબ્યાસ્ત્ર' પચ કલ્યાણક જિનપ્રાસાદ' બધાવવાના નિષ્ણુય લેવાયે છે. આ નિત્ય આયાત્મિક દૃષ્ટિએ આરાધનાને હવે ઉપકારક છે એને આ વિરિના અદ્વિતીય અને અદ્ભુત પ્રકૃત્તિ સૌને નજરે જોનારને જ ખ્યાલ આવે. બે બાજી કરતી પવિત્રતાની છોળો ઉડાડતી શ્રી શત્રુધી માનવી અને તેની મધ્યમાં આધ્યાત્મિક ઉન્નતિને સૂચવતો પદસ ફૂટ ઊંચા સ્તિરિ પહાડ ! ચારે બાજુ દૂર દૂર સુધી દષ્ટિને સભર ભરી દેતા રમ્ય ખેતા અને આઠે મહિના પર્વત પર છવાઈ રહેતી લીલીછમ વનરાજી ! અને આ રમણીય પહાડની ટોચ પર શિલ્પ અને સ્થાત્યનો બેનમુન કારીગરીથી યુક્ત ગગન ચુખી જિન પ્રાસાદ ! દુનિયાની બધી જ ભૌતિક માજાથી છૂરી.
મા તીર્થંભૂમિ ઉપર શ્રી જિન પ્રાસાદનું નિર્માણ કરવાના નિષ્ણુય લેવાયાની સાથે જ પરમાર ષપદ પર શાસન પ્રખાવક સુવિશાળ ગાપિતિ વ્યાખ્યાન વાચસ્પતિ ખાચાર્ય દેવ શ્રીમદ્ વિજ્ય રામચંદ્ર સુરીપરજી મહારાજની શુભાશિષ અને તેએશ્રીના પદ્મ પ્રભાવક આગમ દીપક પુ. આચાર્ય દેવ શ્રીમદ વિજય માનતુરંગ સુરિશ્વરજી મહારાજના રામ ઉદેશ પુર્વક એ નિયંયને અમલમાં મૂકવાના પ્રયત્ન શરૂ કરી દેવાયા છે,
૧૫૦૦ ફૂટ ઊંચા પર્વતર જની ટાએ આવુ ભવ્ય જિનાલય બધાવવું એ કાર્યાં ઘણું જ ગહન અને ખર્ચાળ છે, અને તે શ્રી ચÍધ સધની સહાય સિવાય સિધ્ધ થઈ શકે તેમજ નથી,
આજ સુધીમાં આ તી પાછળ રૂા. દેઢ લાખના ખર્ચે થઈ ચૂકયા છે. જેમાંથી મુખ્ય પ્રાસાદની અને ત્યાં પહેાંચવાના રસ્તા બનાવનાને અનુરૂપ ગ્યા લેવાઇ ગઇ છે. તેમજ પ્રસાદને માટે સપાટ સમતળ ભૂમિ, કુડ, બે તલાવ તથા માલ સામાન લઇ જવા માટે વીશ ફૂટ પહોળા રસ્તા બનાવવા વગેરે કામ ચાલુ કરાવાયાં છે. જે કાર્ય પૂરું કરવામાં હજી બીજ, રૂા. એક લાખના ખર્ચના અંદાજ છે, અને ટીન્થ સુધીનું કાર્ય કરાવામાં લગભગ પાંચ લાખ રૂ. ના ખર્ચના અંદાજ છે.
મહાપ્રાસાદના ખાન ચિહ્ન વિશારદ પદ્મથી પ્રભાશકરભાઈ ખાપકભાઇ સૌ પુરા હસ્તક તૈયાર કરાવવામાં આધ્યેા છે. આ જિન:લયની અનેક વિશિષ્ટતાએમાંની એક વિશિષ્ટતા એ છે કે ત્રગુસા ફૂટનાં ડાયામીટરમાં નિમણુ રાયે આ જિનમદિંર અત્યારે વિશ્વ માન પપ એક જિનાલય કરતાં સૌથી વધારે વિશાળ ઘરો, ધૂળા દરીઓ સહિત આખાય દેરાસરની રચના અષ્ટકોણાકૃતિમાં પરી એ પહુ યિ છે. દેરાસરની ધન્ય આજુબાજુથી આશરે ૧૫થી૨૦ ફૂટ ઊંચી આવશે. એ પણ ભવ્યતાનેા ખ્યાલ આપે છે. ૭૨ દેરીની મધ્યમાં'રહેલ મુખ્ય મ'દિરમાં
000
Jain Education International
.................✪✪✪✪✪oooocoooooos
For Private & Personal Use Only
www.jainelibrary.org