________________
૧૩૬
પ્રકાશિત થઇ રહ્યો છે. તેમ છતાં પશ્ચિમની સમૃધ્ધ ભાષા એની તુલનામાં માત્ર પાંચ દસ ટકા કામ જ થયું ગણાય હિન્દીભાષા રાજસ્થાની, પદ્મિની હિન્દી પુત્રી હિન્દી બારી અને પહાડી એમ પાંચ બાગમાં વહેંચાયેલી છે અને પાંચના કુલ અઢાર ઉપભેદ છે હજુ ગઇ સુધી આમાંને વ્રજભાષાં નામના એક ઉપભેદમુખ્ય સાહિત્યિક ભાષા તરીકે વપરાતા તુલસીદાસે રામાયણ લખીને અવધી બેાલીને અમર કરી છે.જેને રાષ્ટ્રભાષા પદે આપણે સ્થાપેલ છે તે ખડીબેલીના વિકાસ છેલ્લા પાણેસ એક વર્ષમાં જ ધરે છે. કલકત્તામાં સ્થાપાયેલ વિલિયમ કોલેજ (૧૮૦૦-૧૮૫૩) ના ગાચાર્ય જૈન ગિલ ક્રિસ્ટે હિન્દી ગદ્યના વિકાસ માટે વ્યવસ્થિત પ્રયત્ન કર્યાં ત્યાં સુધી માત્ર પદ્યસાહિત્ય જ રચાતુ અને તે પણ મેટેભાગે જ ભાષામાં ભારતેન્દુ હરિશ્ચન્દ્ર અને મહાવીર પ્રસાદ દ્વિવેદીએ હિંદી સાહિત્યને આધુનિક યુગને અનુરૂપ બનાવ્યું કાશી નાગરી પ્રચારણી સભા, હિન્દી સાહિત્ય સમ્મેલન, રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધા અને દિક્ષબુ ભારત હિંની પ્રચાર સભાએ ડિનીના શવ્યાપી પ્રચાર કર્યો ૧૯૪૯ ની ૧૪ મી સપ્ટેમ્બરે ભારતની લોકસભાએ હિન્દીને રાજ ભાષાની માન્યતા આપવાનો તિહાસિક બને પસાર કર્યો ત્યારથી ૧૪ મી સપ્ટેમ્બર આખા ભારત વર્ષમાં હિન્દી દ્વિવા તરીકે ઉજવાય છે ભારતના પ્રત્યેક વિધ વિધાલાયમાં તો હિન્દીના અભ્યાસ થઇ જ રહ્યો છે પણ જગની તમામ પ્રખ્યાત યુતિવર્સિટીઓમાં હિંદીના અધ્યયનની સગવડ પ્રાપ્ત છે.
એશિયાની ભૂમિકા સાથે મારીય અસ્મિતા ભાગ-૨
સુધી અનુભવ કરનાર આપણુ રાષ્ટ્ર સ્થૂલ સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકયું છે પણ માનસિક દાસતા જતાં હજુ વખત લાગ્યે આઝાદી પહેલાં આપણી દેશ ભક્તિએ જે કા
સિધ્ધ કર્યો હતો તે કમનસીબે આઝાદી પછી નીચાં ગયા છે પરિણાને રવદેશી ભાષા અને વસ્તુએ તરફના આપણા પ્રેમ ઘટયા છે. આ વૃતિને કારણ ભારતીય ભાષાઓના વિકાસ રૂ ધાઇ રહો છે.
Jain Education International
ધા
પરંતુ ચિન્તાનુ` કેઇ કારણ નથી. પચીસ કરોડ લેકેની માતૃમાયા અને પચાસ સાડ઼ કરોડ લોકોની રાષ્ટ્રભાષાનો વિકારો કાઇથી રૂથા રુંધાય નિહુ જેમની માતૃભાષા હિન્દી થી તેવા અગણત લોકોએ અને સમૃધ્ધ કરવામાં પેતાની શક્તિ ખચી છે. જસ્ટીસ શારદાચરણ અને કેશવચંદ્રસેન મંગાળી હતા. નીલક મહારાજ માડી હત. રાજીના!મલ ભાષી હતા. યાન અને ગાંધીજી ગુજરાતી હતા. આ બધાએ અને એમન લાખા અન્ય પીઓએ હિન્દીના વિકાસમાં રસ છે. હિન્દીના પહેલા થતને પગો બગાળમાંથી નીકળેલા હિન્દી પ્રદેશમાંથી પ્રગટ થયેલા અખખારોમાં પણ બંગાળીમાનો સહકાર હોય. આજે હિન્દીના કેટલાક શ્રેષ્ઠ સામ શુ કિંગ લાવી પ્રદેશોમાંથી નીકળે છે. આ રીતો ભારે ઉત્સાહ પ્રેરક છે. કાર્યો સમક્ષ દેશના ચિન્તી પોતાની માતૃભાષા જેવી જ સહજતાથી હિન્દીમાં પણ વિચારો પ્રગટ કરીને હિન્દી વિકાસને એક નવા આયામ આપવાના છે એમા શંકા નથી. આજે પણ જુદી જુદી માતૃભાષાવાળા લેખકે સીધા ઢુંડીમાં જ લખવા માંડયા • આથી તેમને મા વાચ સમુદાય સાંપડે છે. પ્રજાએ તે મિના માધ્યમ તરીકે કબારની સ્વીકારી છે,
આમ છતાં હિન્દી ભાષાએ હજુ ઘણા ચિંકાસ કરવાના છે. ભૂમેળ અને ખગેાળ; વિવિધ વનસ્પતિ વેલીઓ, વૃક્ષા, અસ ંખ્ય નાના મેટા વગેરે પર પ્રમાણે ભુત ન્યાહને જીવા પ્રકાશિત થવા બાકી છે. વિવિધ ભૌતિક અને સામાજિક વિજ્ઞાનના વતન ચિન્તના હિન્દીમાં પ્રગટ થતાં વાર લાગ આમ શિયાની એક સમૃદ્ધ બળા નરકે દિીનું છે કારણ ા ક્ષેત્રના પ્રમુખ દ્વારાનુ ચિતના જ ભાવિ ઘ ઉજળુ છે. માયા સો વર્ષામાં તેની જે પ્રતિ ગમાં ચાલે છે, બેછ મહાન ભાષા છે તે કબૂલ પત્ર થવાની છે તેન. એ તાણ શરૂ થઇ ચૂકયા છે. પહેલાં રા વમાં એ આ દેશી. આમમાયા કદી થઈ શકવાની નથી. અત્યારે જેટલી પ્રગતિ ધની તે હવે દસ વર્ષમાં થાય છે. જગત આંકડ તા તે ભારતીય ભાષાઓના વિકારો ધવાનું કામ પત્ન કરી અન્યું તે. પ્રજા પ્રજા વચ્ચેના સહકારના આની સખ્યામાં છે. આ દેશના વિદ્ધાનો અને પીયરકાનાંઆ જે દિવસે વધારા થતા જ ય છે. એશિયન પ્રાના ાકારનો એક સ્વબાગમાં વિચારવાનું અને એલવ. લખવાનું શરૂ કરશે. તેમાટો સેતુ હિન્દીભાષા છે. આ સેતુ વડે ભારતની પૂર્વ અને દિવસથી હિન્દી અને અન્ય હારી બાબાઓની અભિવ્યક્તિ પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણે જે દેશ આવ્યા છે તેમની ક્ષમતા વધુને વધુ ઝડપથી સુક્ષ્મ અને સૂક્ષ્મ પતી જશે, સાથેના વિચાર વિનિમયના કાર્યકઞાને વધુ ગતિ અને એટલે એશિયાના બે મહાન દેશી અને વ્યપાન આ સિધ્ધિ વધુ સફળતા મળવાની છે. ભારતને સમવા ઇચ્છતા દેશોને પ્રાપ્ત કરી શકવા છે. પુ પરદેશી શાસનના લાંબા બન હિન્દી માધ્યમ અત્યંત ઉપયાગી બનવાનું જ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org