________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
૧૦૧૯
ફીથી ધંધાકીય જીવનની શરૂઆત કરી. નોકરીની શરૂઆત વખતે ભાવીનું નિર્માણ કેઈએ જાણ્યું હતું પણ આગળ જતા ખંત નિષ્ઠા અને કુનેહથી માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં એજ વ્યાપારી પેઢીમાં ભાગીદાર બન્યા અને પિતાની વીશ. વર્ષની ઉંમરે ધંધાની સૂઝને કારણે પેઢીને તમામ વહીવટ પિતે સંભાળે. ઉદ્યોગના-ચંચાલનની કાબેલિતને કારણે વેપારી જગતમાં તેઓ ઘણું મોટું માન અને આદર પામ્યા.
અને બાળવર્ગોનાં સંચાલનમાં તેમણે રસ લેવા માં માતી બાગ વ્યાયામ શાળામાં શ્રી વજુભાઈ શાહ, સરદાર પૃથ્વીસિંહ વ્યાયામના પ્રચાર-પ્રસારમાં હૃદયપૂર્વક માનતા ને તેને માટે રાત-દિવસ વ્યાવ્યામના ક્ષેત્રમાં રચ્યા-પચ્યા રહેવા લાગ્યા અને જીવનમાં ચારિત્ર્ય ઘડતર તેમજ મનબુદ્ધિને વિકાસ વ્યાયમ દ્વારા જ થાય એવું માનતા થયા, પછીના ગાળામાં પૂ. ગાંધીજીની રચનાત્મક પ્રવૃતિ પ્રત્યે અભિમુખ થતાં સ્વદેશીનો પ્રચાર, પરદેશીને બહિષ્કાર વગેરે રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય ભાગ ભજવવા માંડયા. ને સ્વયંસેવક દળના સામાન્ય સૈનિકથી માંડીને તેના નાયક થયાં. ૧૯૪૩નાં જુલાઈમાં તેમને છેડવામાં આવ્યા. ૧૯૪૨ થી ૧૯૪૮ તેમણે શિક્ષણક્ષેત્રે પ્રયેગા કરવા માંડ્યાં. ૧૯૪૮માં ભાવનગરને જવાબદાર રાજય તંત્ર સંપતા શ્રી છેલભાઈને શ્રી મનુભાઈ પંચોળીના સેક્રેટરી બનાવવામાં આવ્યા. તે જગ્યા પર થોડો સમય રહ્યા. ૧૯૪૮ માં ભાવનગર રાજ્યનું સૌરાષ્ટ્રમાં વિલીનીકરણ થયા પછી ભાવનગર જિલ્લાના શાળાધિકારી તરીકે તેમણે સેવાઓ આપી ૧૯૫૩માં તેમને રાજકોટ ખાતે બેઝિક એજ્યુ. ઓફિસર બનાવવામાં આવ્યા ૧૯૫૪ માં ત્રણ માસ માટે સુરેન્દ્રનગર શાળાધિકારી તરીકે રહ્યા બાદ તેજ વર્ષે ફરી પાછા રાજકેટમાં એસી. ડીરે. એક પ્રાયમરી એજયુ. થયાં, તે મુંબઈનું દ્વિભાષી રાજય થયું ત્યાં સુધી રહ્યાં. ભાવનગર જિલ્લામાં શાળાધિકારી તરીકે પણ રહ્યાં. એક વર્ષ જામનગર વિભાગના શાળાધિકારી બન્યાં. મહેસાણા જિલ્લામાં શાસનાધિકારી તરીકે પણ કામ કર્યું. અમરેલી જિલ્લામાં શિક્ષણાધિકારી તરીકે પણ કામ કર્યું. મૌલિક ચિંતન ધરાવતા શ્રી છેલભાઈ છેક નાનપણથી જ કઈને કઈ રીતે શિક્ષણ સાથે સંકળાયેલા રહ્યાં છે. એમનું વલણ શરૂથી જ શિક્ષણના ક્ષેત્રમાં ચીલા ચાલુ પદ્ધતિને બદલે વધુ ફળદાયી, વધુ વ્યવહારૂ ને તેજસ્વી કેમ બને તે રહ્યું છે. શરીર, બુદ્ધિ ને હૃદય ત્રણેને વિકાસ કરે તે સાચું શિક્ષણ આવું તેમનું મંતવ્ય છે. શ્રી કુલચંદ પરશોત્તમ તંબોળી
વેપારમાં સાહસિકતા અને ઉદારતાના ગુણએ તેઓ દિનપ્રતિદિન પ્રગતિ કરતા રહ્યાં અને ૨૭ વર્ષની ઉમરે જ તેમણે કલકત્તામાં ભારત એલ્યુમીનીયમ વર્કસ નામનું વાસયુનું કારખાનું સ્થાપ્યું અને વ્યાપારી આલમમાં નામના મેળવી સૌરાષ્ટ્રમાં પણ આ ધંધાની સારી તક દેખાતા અઢાર વર્ષને કલકત્તાના વસવાટ પછી સૌરાષ્ટ્રમાં આવીને પણ અહીં ઔદ્યોગિક એકમેના મંડાણ શરૂ કર્યાં. પિતાની ૩૩ વર્ષની ઉંમરે સને ૧૯૩૨ માં રાજકોટમાં ધીરજ મેટલ વર્કસના નામથી ગુજરાતભરમાં સૌ પ્રથમ પિત્તળના વાસણું બનાવવાનું કારખાનું સ્થાપ્યું અને ર૭ વર્ષ સુધી તેનું સંચાલન કર્યું. ઔદ્યોગિકક્ષેત્રે બીજી ઘણી આઈટેમ તેમણે ઉભી કરી ભારતભરમાં ચાંદીના વ્યાપારમાં પણ તેમણે ઘણી મોટી નામના મેળવી હતી. સાહસિક્તા અને ઉદારતા તેમના લેહીમાં રગેરગે વણાઈ ગયેલા. વ્યાપાર ઉદ્યોગની સાથે સાથે શ્રી ફુલચંદભાઈમાં સમાજસેવાની ધગશ પણ નાનપણથી જ જાગી હતી. સમાજને વિકાસ થઈ શકે તેવા પ્રગતિશીલ વિચારને સમજવા તથા અપનાવવા તેઓ હંમેશા પ્રયત્નશીલ રહેતા અને તેથી જ તેઓએ જામનગર મ્યુનિસિપાલીટીમાં પ્રમુખ તરીકે એકધારી છ વર્ષ સુધી સેવા આપી હતી.
ધર્માનુરાગ અને સેવા ભાવનાથી જેમનું જીવન ઉજજવળ હતું. જૈન સમાજને અને બીજી અનેક સામાજિક સંસ્થાએને જેમની સેવાનો લાભ અહર્નિશ મળતું હતું. ગુજરાતના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને જાણીતા દાનવીર તરીકે યશકલગી પ્રાપ્ત કરનાર શેઠ શ્રી ફુલચંદભાઈ તંબળીને ઈ. સ. ૧૮૯૯માં જામનગર જિલ્લાના જામવણથલી મુકામે એક જૈન સુખી ગૃહસ્થને ત્યાં જન્મ થયો. જન્મ પછી પિતાની આર્થિક સ્થિતિ નબળી થતી ગઈ. ઉચ્ચ અભ્યાસ કરવાની બુદ્ધિ હતી તમન્ના હતી પણ વિદ્યા ઉપાર્જન કરવાને બદલે અર્થ ઉપાર્જન કરવાની હાકલ કરતી હતી. નાની ઉંમરમાં જ કૌટુંબિક જવાબદારીઓ પિતાના શીરે આવી પડી. ચૌદ વર્ષની નાની ઉંમરે કલકત્તા ગયા અને એક વાસણના વેપારીને ત્યાં નિક-
સૌરાષ્ટ્ર વિધાનસભા અને મુંબઈ વિધાનસભાના કોંગ્રેસી ધારાસભ્ય તરીકે સારું એવું કામ કર્યું હતું. ઉપરાંત નવા નગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે અને સૌરાષ્ટ્રની અનેકવિધ સંસ્થાઓના અગ્રણી તરીકે રહીને સારી એવી હુંફ આપી હતી. સ્વ.ના ઉદાર અને દાનેશ્વરી સ્વભાવથી ભારતની ગુજરાતી પ્રજામાં તેઓ લેકપ્રિય બન્યા હતા. જૈન સમાજમાં દાનેશ્વરી દષ્ટાંત તરીકે મુનિ મહારાજ તેમને દાખલો આપતા હતા દાન ધર્મ ચારિત્ર્ય અને સાહસિકતાના વિશિષ્ટ ગુણોથી તેઓ સમાજના દરેક ક્ષેત્રમાં એક પ્રતિભાશાળી વ્યકિત તરીકે આગળ આવ્યા હતા, જામનગર કોંગ્રેસને ગઢ એકધારે વીશવર્ષ સુધી અજય રાખવામાં તેમને અગ્રગણ્ય ફાળે હતે. આવા કર્મવીર ૭૧ વર્ષની ઉંમરે ૧૩-૧૦-૬૯ ના રોજ સ્વર્ગવાસી થયા. જામનગરની સમગ્ર પ્રજાએ તેમને આપેલી અંજલી તેમના જવલંત વિજયને પૂરાવે છે. તેમના સુપુત્રે શ્રી ધીરૂભાઈ, શ્રી ઇંદુભાઈ, શ્રી બીપીનભાઈ, શ્રી મનમેહનભાઈ વગેરેએ તેમને ગૌરવ ભર્યો વારસે જાળવી રાખ્યો છે. શ્રી મનમોહનભાઈ તંબળી ભાવનગરમાં સ્ટીલકાસ્ટનું સફળ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org