SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1011
Loading...
Download File
Download File
Page Text
________________ વિધિની કોઇ ધન્ય પળે શ્રી સમયસાર નામને મહાન ગ્રંથ મહારાજશ્રીના હસ્તકમળમાં આવ્યેા. આ ગ્રંથ વાંચતા જ તેમના હર્ષનો પાર ન કર્યો. ની શોધમાં તેઓ હતા તે તેમને મળી ગયું મહારાજશ્રી સ. ૧૯૯૧ સુધી સ્થાનકવાસી સંપ્રદાયમાં રહ્યા. પરંતુ અંતરંગ આત્મામાં, વારતિક વસ્તુ સ્વભાવ અને વાસ્તવિક નિધમાર્ગ ઘણા વખતથી રાજ્ય લાગતા હોવાથી તેઓશ્રીએ સોનગઢમાં એક શૃગ્રંથના ખત્રી મકાનમાં સ. ૧૯૯૧ના ચૈત્ર સુદ ૧૩ ને મગળવારના દિન પરિવર્તન કર્યું અને સ્થાનકવાસી સંપ્રદાયના ત્યાગ કર્યાં. * પરિવર્તન કર્યા પછી પૂ. મહારાજશ્રીના મુખ્ય નિવાસ સાનગઢમાં જ છે. તેઓશ્રીની હાજરીને લીધે સોનગઢ એક સી ધામ જેવું બની ગયુ છે, અનેક મુમુક્ષુ ભાઈ-બહેનો તેઓશ્રીના ઉપદેશનો લાભ લેવા બહારગામથી સોનગઢ આવે છે, પૂ. ગુરુદેવના પ્રતાપે સેાનગઢમાં જિનમંદિર, શ્રી સ્વાધ્યાય મ`દિર, પ્રચવન હોલ અને માનસ્તંભ વગેરેની રચના થઈ છે. છેલ્લે છેલે કીર્તિકળારૂપ શ્રી પરમાગમ મંદિર પત્ર સાકાર બન્યુ છે. પૂ. ગુરુદેવનુ જ્ઞાન જેવું અગાધને ગભીર છે તેવી જ તેમની વ્યાખ્યાન શૈલી ચમત્કાર ભરેલી છે. અત્યંત ગહન વિષયને પણ અત્યંત મુગમ રીતે પ્રતિપાદિત કરવાની ગુરુદેવમાં વિષિષ્ટ શક્તિ છે. ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળવુ એ એક જીવનના લહાવા છે. સ. ૨૦૦૦ના માગશર માસથી * આત્મ ધર્મ' માસિકનું પ્રકાશન શરૂ થયુ... અને એના દ્વારા ગુરુદેવના સંદેશ ભારતભરમાં પ્રસરવા લાગ્યા. પૂ. ગુરુદેવે ભારતની ચારે દિશાઓમાં આવેલા જૈન તીર્થની અને નગરોની યાત્રા કરી છે. તેમની ૭૫મી જન્મ જયંતી નિમિત્તે મુમુક્ષુઓ દ્વારા હીરકજય'તીના મહાન અભિન ંદન ગ્રંથ ગુરુદેવને અર્પણ કરવાના ખાસ કાર્યક્રમ મુંબઈમાં યાજયા હતા. ૮૦૦ પાનાનો હીરલે મઢેલા એ અભિનદન ધ સ્વ. શ્રી લાલબહાદુર શાસ્ત્રીના હસ્તે ગુરુદેવન પણ કરવામાં આવ્યા. પૂ. ગુરુદેવનું મુખ્ય વન સમજ્જુ પર છે, તો સમજે, સમજ્યા વિના બધું નકામું છે.' એમ તે વારવાર કહે છે, જગતથી એ કાંઈક જુદુ કહે છે, પૂર્વ કહે છે. એના કથન પાછળ કોઈ અજબ દૃઢતા અને જોર છે. મહારાજશ્રીના વ્યાખ્યાનમાંથી અનેક થાત તા પાત્રતા અનુસાર લાભ મેળવે છે. કેટલાકને સત્ તા અન્ય ગે છે, કોઈ કેસ રામ જણના અંકુર ફૂટે છે અને કોઇ વિરલ જીવાની તા કશા જ પલટાઇ જાય છે. મોક્ષમાર્ગ પ્રકાશક પરમ વીતરાગી થી સદ્ગુરુદેવના ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy