SearchBrowseAboutContactDonate
Page Preview
Page 959
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ ય ૯૮૧ અંતરા છતાં વડોદરારાજ્યમાં ને વહીવટમાં ઘણું સુધારા દાખલ એમના સમયમાં પણ હિન્દુ મુસ્લીમ વૈમનસ્ય માથું ઉચક્યું કર્યા. દિવાન પદેથી રાજીનામું આપી દાદાભાઈ મુંબઈ આવ્યા ને હતું. બને કેમોના અગ્રણીઓને આ વાત પસંદ નહોતી પરંતુ તેની વિવિધ સેવા કરી. મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય બન્યા. એમનાથી કાંઈ બનતું નથી. છેવટે બન્ને કોમોએ શ્રી દાદાભાઈ પ્રાંતિય ધારાસભામાં પણ ચૂંટાયા. ઇસ્વીસન ૧૮૮૫માં એમણે નવરોજીને સંગઠનના સારથી તરીકે પસંદ કર્યા ને એમણે એ અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસભાને પાયે નાખવામાં મહત્વનું કામ પાર પાડયું. ફાળો આપે. મુંબઈમાં એનું પહેલું અધિવેશન ભર્યું. કલત્તાના બીજા અધિવેશનમાં એ અધ્યક્ષ ચૂંટાયા. બીજુ રાષ્ટ્રીય મહાસભામાં બે પો પડી ગયા હતા. એક પક્ષ સરકારી તંત્રની ખફગી વહોરતો હતો ને ત્યારે સરકારી તંત્રની હમદર્દી દાદાભાઈએ હવે જાહેર જીવનમાં સંપૂર્ણ પણે ઝંપલાવ્યું. સિવાય રાષ્ટ્રીય પ્રગતિ સધાય તેમ નહોતી. આ પક્ષનું જોર વધતું એમણે અંગ્રેજ તંત્રને પિતાના ભારત પ્રતિના કર્તવ્યનું ભાન જતું હતું ને કદાચ રાષ્ટ્રીય મહાસભા તુટી પડશે એવો ભય તોળાતો કરાવ્યું. એમના અધિકારો બક્ષવા આવાહન કર્યું ભારતીય પ્રજાને આ કટોકટીમાં ઉદ્દામવાદીઓને મવાલ પક્ષ. બન્નેનું ધ્યાન શ્રી પિતાના અધિકારો પ્રતિ સજાગ કર્યો. આ માટે ઈંગ્લેન્ડમાં ને દાદાભાઈ પર કેન્દ્રિત થયું ને એમને સવિકાર બનાવ્યા. બ્રિટીશ પાર્લામેન્ટમાં જ મહત્વની કામગીરી બજાવી શકાય એમ તેમને લાગ્યું. ભારતીઓએ ઈગ્લીશ હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાવું આ બને કામ પાર પાડવા શ્રી દાદાભાઈ નવરોજી એ પિતાના 25) Sa, તે વિપણ સી બીકત માં ત્યાશીમાં વર્ષમાં ઈસ્વીસન ૧૯૦૬ માં ત્રીજીવાર રાષ્ટ્રીય મહાસભાનું એ ઈગ્લેન્ડ ગયા મદિર બંગાળી વક્તા શ્રી લાલ મોહન ઘોષ સુકાન સંભાળ્યું ઇંગ્લેન્ડથી એ કામ માટે જ ભારત આવ્યા ત્યારે ઈગ્લેન્ડમાં જ હતા. બન્નેએ સામાન્ય ચૂંટણીમાં ઉભા રહેવા ને કલકત્તા અધિવેશન સંગઠિત રાષ્ટ્રીય મહાસભા તરીકે છેટલી વાર નક્કી કર્યું. દાદાભાઈએ હાલન મતદાર વિભાગ પસંદ કર્યો. મળી ગયું. ઇતિહાસમાં એની સફલતા અમર બની ગઈ. પહેલીવાર એ નિષ્ફળ ગયા પણ હતાશ થયા નહિ. ઈસ્વીસન ૧૮૯૨ની સામાન્ય ચુંટણીમાં એ મધ્ય ક્રિઅરી વિભાગમાંથી બાકીના જીવનના દશ વર્ષે દાદાભાઈએ જાહેર પ્રવૃત્તિમાં ભાગ ચૂંટાઈ આવ્યા. લીધે નહિ. વરસેવાના દરિયા કિનારે શાંતિમય જીવનગાળી દેશબંધુઓને વર્ષો વા પ્રોત્સાહક સંદેશો મોકલતા રહ્યા. વરસેવાના ઈસ્વીસન ૧૮૯૨ના ઓગષ્ટની નવમી તારીએ હાઉસ ઓફ સાધુએ પોતાના આ નિવૃત્તિના દિવસે શાન્તિ ને ધ્યાનમાં ગાળ્યાં. કોમન્સમાં દાદાભાઈ એ પિતાનું પહેલું વ્યાખ્યાન આપ્યું. પિતાની એમની પુત્રી જમાઈએ એમની સાર સંભાળ રાખી. ઈસ્વીસન ૧૯૧૪ ચૂંટણીનું રહસ્ય સમજાવ્યું. ભારતના ઈતિહાસમાં બ્રિટીશ તંત્ર માં પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળયું ત્યારે પણ ભારતના આ પિતામહ ને ભારત વચ્ચે એ સુવર્ણ કડી સમોવડો બની રહ્યો. “બ્રિટીશ પિતાનો અમૂલ્ય સંદેશ પાઠ; દેશભકિત ને રાજ્યભકિતમાં પ્રતિષ્ઠાને બ્રિટીશ ન્યાય જ્યાં સુધી ભારતને સંતોષ આપશે ત્યાં અચલ રહ્યા. સુધી બ્રિટીશનું ભારતીય સામ્રાજય ટકશે ” તો જ બ્રિટીશ સામ્રાજ્યની એકતા ટકી રહેશે ભારત છૂટું પડશે તો બ્રિટીશ સામ્રાજ્યને ઈવીસન ૧૯૧૭ના જૂનની ત્રીસમી તારીખે એમનું અવસાન સૂર્યાસ્ત થશે '. થયું. “છેક અન્ત સુધી ટકી રહ્યો’ આપણી વાત સારી ને પ્રમા ણિક હશે તો અને આપણો વિજયજ છે. હું કદી હતાશ થયે ભારતીય પ્રજાએ ઈસ્વીસન ૧૮૯૩માં રે દ્રીય મહાસભાના નથી. કેઈપણ હતાશ થશો નહિ . એ એમને જીવન સંદેશ લાહોરના ત્રીજા અધિવેશનમાં એમને બીજીવાર અધ્યક્ષ સ્થાને હતું. ભારતમાં રાષ્ટ્રીય ભાવનાના જનક ને સાચા સ્વરાજ્યનો પાયો નિયુકત કરી શ્રી દાદાભાઈની આ સેવાઓની કદર કરી પંજાબના નાખનાર એ પિતામહ હતા. પાટનગરમાં એમનું અપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું. “મહારાજા રણજીતસિંહ જેવો આવકાર શ્રી દાદાભાઈને મળે છે. એમ શ્રી વિલિયમ હન્ટરે કહ્યું, ભારતને “સેવક ઈગ્લેન્ડ પાછા ફર્યા પછી ભારતીય ખર્ચ ચકાસવા એક શાહી મુંબઈ ઇલાકે. રત્નાગીરી છેલ્લે. ચિપલૂનતાલુકે. કાટલુક ગામ કમીશન નીમવવા એમણે પાર્લામેન્ટની અંદર બહાર પ્રયાસો કર્યા. ત્યાં કોલ્હાપુરથી એક સંભાન્ત પણ અત્યંત ગરીબ બ્રાહ્મણકુટુંબ પરિણામે ઈસવીસન ૧૮૯૬માં બી કમીશન નીમાયું. શ્રી આવી વસેલું. સાપ ધર્માધ છતાં ગૌરવવતું. ઈસ્વીસન ૧૮૬૬ના દાદાભાઈ એના સભ્ય હતા એટલું જ નહિ પણ એની સમક્ષ મે મહિનાની નવમી તારીખે એ કુટુંબમાં એક તેજવી બાલકનો પિતે જુબાની પણું આપી. ઈસવીસન ૧૮૯૩માં નીમાયેલી બીજી જ-મ . એમના પિતા શ્રી કૃષ્ણરાવ. એ મને એક મોટાભાઈ ઈન્ડીયન કરન્સી કમીટી સમક્ષ પણ એમણે એવી જ સેવા બજાવી. શ્રી ગોવિન્દરાવ. શ્રી ગોખલે તેર વર્ષના થયા. ત્યાં એમના પિતાનું આમ અંગ્રેજ સરકારે ભારતને આપેલા વચન પૂર્ણ કરે એ અવસાન થયું. કુટુંબ નિર્વાહનો ભાર શ્રી ગોખલેના મોટાભાઈ દિશામાં એમની મહત્વની કામગીરી પૂર્ણ થઈ પર આવી પડયો. શ્રી ગોવિન્દરાને કહાપુરરાજ્યમાં માસિક Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy