SearchBrowseAboutContactDonate
Page Preview
Page 940
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અસ્મિતા યુગ કવિ તરીકે બિરદાવ્યા. ઈસ્વીસન ૧૯૧૬. જાપાનમાં “રાષ્ટ્ર ભારતીય, શ્રી ચિત્તરંજને એમને સાથ આપે. રાજકીય વ્યાખ્યાન ભાવના' પર વ્યાખ્યાન આપ્યાં. અમેરિકામાં વ્યકિતત્વ' ઉપર કરેલાં. પ્રવચનો કર્યા. ઈસ્વીસન ૧૮૯૩ કલકત્તા હાઈકોર્ટના બેરીસ્ટર આરંભમાં પશ્ચિમના લશ્કરવાદ પ્રતિ રવિન્દ્રનાથને પ્રથમથી જ હતી. કિસ્મતે યારી ન આપી. શ્રી ભુવન મોહનદાસની તબિયત લથડી. ઈસ્વીસન ૧૯૧૯માં અમૃતસરના હત્યાકાંડથી એમને ખૂબજ લાગી મિત્રના જામીન થવામાં પિતા પુત્ર આકિ ભીંસમાં સપડાયા. આવ્યું. એમણે “ સર ' ની ઉપાધિ ફગાવી દીધી ત્યાં રાષ્ટ્રપિતા ગાંધીજીના સંપર્કમાં આવ્યા. મતભેદો હતા તે આદર પણ હતો. ઈસવીસન ૧૯૦૬ માં નાદારી લેવી પડી. સંયોગો સુધરતાં કવિ “ અસહકાર ” ની વિરુદ્ધ હતા પણ “ચા” ને ઉત્તેજન ઉત નાદારી રદ કરાવી. દેવું પાઈએ પાઈ ચૂકવ્યું. મુદત બહાર ગયેલું ના આપતા કવિવરે આંતર રાષ્ટ્રીય આદર્શ સિદ્ધ કરવા જાત સંસ્કતિ પણે પ્રમાણિકતાનું વિરલ ઉદાહરણ. દેશભરમાં સુંદર છાપ પડી. સંસ્થા સ્થાપી. “વિશ્વભારતી' દ્વારા ગ્રામપુનરચનાનું કામ ઉપાડયું. ઈસ્વીસન ૧૮૯૭ શ્રીમતી વાસંતી દેવી એમનાં સહધર્મચારિણી શ્રી નિકેતન' દ્વારા ગ્રામકલ્યાણ કેન્દ્રને આરંભ કર્યો. બન્યાં. “માલ” ને “માના” બે કાવ્ય સંગ્રહ પ્રગટ થયા. એક અખા કવિ. કાનાં હેતુલક્ષી ગંભીરતાને ભાવનાની વિવિધતા ઈસ્વીસન ૧૯૨૦ થી ૧૯૩૦ના ગાળામાં પશ્ચિમની દુનિયામાં જીવન ને મૃત્યુ ને મમ પારખવા પ્રયાસ. અનોખું કાવ્ય તત્વ. એમાં એમણે સાત વ્યાખ્યાન પ્રવાસ ખેડયા. ગતવ ને ધાર્મિકતાની આધ્યાત્મિકતા ઝગારા મારતી. પ્રેમના વૈષ્ણવ આદર્શમાં એમને ઝાંખી કરાવી. ઈસ્વીસન ૧૯૩૦ માં સેવિયેટ સંધની મુલાકાત લીધી. સુખ ને શાતિ સાંપડયાં. ‘કિશોર કિશોરી” ને “અંતરયામી ” માં ઈસવીસન ૧૯૩૧માં “માનવધર્મ' પર “હીબટ' વ્યાખ્યાને વિષ્ણુનું પ્રણયગાન છે. સુખ દુઃખની વિપૂલતા ને અનંત તે આપ્યાં. એમની સિરમી વર્ષગાંઠે જગત લેખકોની કલમ પ્રસાદીથી અમર માનવતાનું દર્શન છે. “સાગર સંગીત” માં રાષ્ટ્રીયતા ને અલંકૃત એક “ સન્માન ગ્રંથ ” એમને અર્પણ કરવામાં આવ્યો. દેશના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા ને એક રસ બનાવ્યો. | કવિશ્રેષ્ઠ રવિન્દ્રનાથ કેવળ નાટયકાર કે નવલકથાકાર નહોતા શ્રી અરવિંદ ઘોષના સહકારથી એનું અંગ્રેજી રૂપાંતર પણ કર્યું. એ સંગીતકાર, અદાકાર, ચિત્રકાર, નિજક, ફિલસૂફ પત્રકાર ને ચિરંજન સાહિત્ય પ્રવૃત્તિ ને સાહિત્ય સંસ્થાઓ સાથે હંમેશાં ગુરુ વકતા હતા દરેક પ્રકૃતિમાં એ કેન્દ્ર સ્થાને વિરાજતા એમના સંકળાયેલા રહેતા ઇસ્વીસન ૧૯૧૫ માં બંગાળી સાહિત્ય પરિષદના જીવનમાં બિન સાંપ્રદાયિક ખાનદાનીની પ્રણાલિકાને આમ જતાને પ્રમુખ ચૂંટાયા. એમનું પ્રવચન બંગાળી ઉમિંગીત સમાવડું દીપી ધાર્મિક આદર મુખ્ય હતાં. ભારતને આત્મા એ મનામાં સંપૂર્ણ ઉયું, ઈસ્વીસન ૧૯૦૬ થી પ્રગટ થતાં ‘વંદેમાતરમ્ ” ના એ વિલસી રહ્યો હતો. માતૃભૂમિના સંકટનું એમને પૂરું ભાન હતું. સ્થાપક અને તંત્રી મંડળના અગ્રણી હતા. પછી “ફોરવર્ડ” ને સ્વાતંત્ર્યનો ધ્વંસ કરનાર રાજ્ય પદ્ધતિને એ હમેશાં વખાડતા. “નારાયણ' ના તંત્રી થયા. “ફોરવર્ડ' એમને ‘સ્વરાજ્ય પક્ષ’ નું સામ્રાજ્યવાદને હિંસાનો ઉચ્છેદ ઈચ્છતા. એમની બોદ્ધિક શક્તિઓ મખ પણ જીવનની અંતિમ પળ સુધી ઝગારા મારતી જ રહી. ‘વંદેમાતરમ'ના એક તંત્રી શ્રી અરવિંદ ઘોષ. ‘વંદેમાતરમ” ભારતના “દેશબંધુ” રાષ્ટ્રિય દૈનિક. ઈસ્વીસન ૧૯૦૫ના બંગભંગથી પ્રગટેલી રાષ્ટ્રીયતાનું એ સબળ પુરસ્કર્તા. કલકત્તાના પ્રેસીડન્સી મેજીસ્ટ્રેટે દેશદ્રોહનો શ્રી ચિત્તરંજનદાસ. સફેદ ખાદીનું ધોતિયું, સફેદ પહેરણ ને આરોપ મૂક્યો. ઈસ્વીસન ૧૯૦૮માં શ્રી ચિરંજન બચાવપક્ષના ઉપર સફેદ ચાદર ઓઢેલા શ્રી ચિત્તરંજન નયન મનોહર લાગતા. ધારાશાસ્ત્રી તરીકે આગળ આવ્યા. ત્યાં મુઝફયુરમાં બોમ્બ ફેંકાયો. સુંદર મુખારવિંદ પર પ્રજ્ઞાની ઝલક ખાનદાનીનું એજસ. સહજ પોલીસે માણેકતોલાના બેબુની ફેકટરી શોધી કાઢી. માણેકલા વરસી જતી આગવી પ્રતિભા. કલકત્તાનું પરું. છત્રીસ યુવાન બંગાળીઓ વિરુદ્ધ સંગ્રામ ખેલતારીખ ૫ નવેમ્બર ૧૮૭૦ શ્રી ચિત્તરંજનને જન્મ. શ્રી લાલા - હાથયાર અનાવવાના રાજા વાને ને હથિયાર બનાવવાનો આરોપ મૂકાશે. શ્રી અરવિંદ ભુવન મેહનદાસ એમના પિતા, અગ્રણી સોલીસીટર, ઉગતા પત્રકારને શેષના ભાઈ ઝડપાયા. બસે સાક્ષીઓ તપાસાયા. પાંચસો મુદ્દામાગીત લેખક. માતા નિસ્તારિણી દેવી. કબ વિયાતને સંસ્કારી લની વસ્તુઓ ખડકાઈ ચાર હજાર દસ્તાવેજ રજૂ થયા. ચિરાજને સુધારક પણ ખરું. બ્રહ્મસમાજનું પુરસ્કર્તા. એક પાઈને પણ પુરસ્કાર લીધા વિના એ મુકદમો ચલાવ્યો કાયદાની ઝીણવટ ને ઉલટ તપાસની દક્ષતાથી ખૂબજ નામના મેળવી શ્રી. ચિત્તરંજનનો અભ્યાસ કલકત્તા લંડન મીશનરી શાળામાં. રાષ્ટ્રીય બંગાળના હૈ યે એમનું નામ આલેખાઈ ગયું. એમની ઇસ્વીસન ૧૮૮માં મેટ્રિક. ઈસ્વીસન ૧૮૯૦ માં પ્રેસીડન્સી કોલેજ. ધંધાકીય આવક એકદમ વધી ગઈ. વાર્ષિક દશ લાખ રૂપિયા. માંથી ગ્રેજ્યુએટ. લંડન ઉપડયા. ઇન્ડિયન સિવિલ સર્વિસ માટે ‘ટાકા કાવત્રા કેસ’ ‘દારૂગોળા મંડળ’ને કેસઃ એમના ફોજદારી પ્રયાસ. ઈસ્વીસન ૧૮૯૨માં મીડલ ટેમ્પલના બેરીસ્ટર થયા ત્યારે મુકરદમાઓ ‘ડુમરોન રાજ્ય દત્તક કેસ જેવા દિવાની કેસોમાં પણું શ્રી દાદાભાઈ નવરોજજી હાઉસ ઓફ કોમન્સમાં વિરાજતા પ્રથમ એ એટલું જ ઝળકયા. મિન સી એ હક શક્તિએ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy