SearchBrowseAboutContactDonate
Page Preview
Page 913
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિગ્રંથ ૯૩૫ કવિ મયારામ કવિત:- ગ્રીષ્મ કે ધૂપ પરે, તામે ભૂમિ ભારી રે ફૂલત હે આક પુનિ, અતિ હી ઉમગી હૈ વર્ષાઋતુ મેઘ ઝરે, તામે વૃક્ષ કે ફલે જરત જવાસા અઘ, આપ હી કે ડહી હું ઋતુ કોન દોષ કોઉ, પુન્ય પાપફલે દઉં જૈસે જૈસે કિયે પૂર્વ, તેસે રહ સહીએ કઈ જીવ સુખી હતી, કેઈ જીવ દુઃખી હતી દેખહુ તમાસો “ઐયા” ત્યારે નકુ રહી હૈ આ કવિ વિષે એટલી જ માહિતી મળી છે કે તેઓ પ્રાચીન “રત્નાવલી ” અલંકારના કર્યા હતાં. પરમાર્થ વિના માનવદેહની નિરર્થકતાને તેને આ વિચાર કે સુંદર છે. કવિ ભેજરાજ કવિત :- હાથી કે દાંત હુકે, ખિલૌને ભાત ભાત હું કે બકરકી ખાલ સેતે, પાની ભર પિલાગી સાબરકી ખાલસે, અકડ હે સિપાહી લેગ ગેડેકી ઢાલરાજ, રાના મન ભાગી મૃગકી મૃગ છાલા, ઓઢત હે જગી જતી સિહન કી ખાલ શિવજીને મન ભાગી નેકી ઔર બદીદ્રોને, સંગ ચલે “મયારામ” માનસની ખાલ કછુ, કામ નહિ આવેગી. બ્રહ્મભટ (બારેટ) જ્ઞાતિમાં જન્મેલા આ કવિ સં ૧૯૦૧માં મહારાજા રત્નસિહ બુંદેલા ચખવારી પાસે હતાં. તેઓએ “ભેજ ભૂષણ અને “રસ વિલાસ ગ્રંથ લખ્યા છે. કવિતા :- શશિકે પ્રકાશ પાસ, મણિકી લેતી ત રવિકે પ્રકાશ પાસ, તારા તેજ ન ધરત છે શૂરવીર આગે કબુ, કાયર ન ઠેરત છે. ભુજંગકી દૃષ્ટિ આગે, દીપના જરત હે કસ્તુરીજી બાસ આગે, કેવડો કપુત લાગે ત્યાં કર્મ આગે રૂપ, પાણી હી ભરત હે કહત હે “ભોજરાજ' સુને કયુ ન કાન દે ચતુર કી ચાર વર્ણ, ચાકરી કરત હે કવિ મનિયાર આ કવિ ક્ષત્રિ જ્ઞાતિમાં સં. ૧૮૧૫માં જન્મેલા તેઓના લખેલા ગ્રંથમાં “હનુમાન છબીસી” અને સૌંદર્ય લહરી પ્રસિદ્ધ છે તેઓ કવિતામાં “યાર” નામ રાખતા અહિં છે તેનું હનુમાન પ્રાક્રમ વર્ણન. કવિ ભૌન આ કવિ પણ નરહરિ વંશીય બ્રહ્મભટ (બારોટ) જ્ઞાતિમાં જમ્યા હતાં તેઓએ “શૃંગાર નાકર' ગ્રંથ બનાવે છે. તેઓના પુત્ર દયાલ પણ કવિતામાં કુશળ હતાં આ કવિની સં. ૧૮૮૧ સુધી હયાતી હતી. તેમ મનાય છે. સવૈયા – હે અનુરાણ પ્રબિન પ્રિયાઓ, મને હરસે પ્રભુ હો છબી કિન્ડ. ભૂષિત હો નવ યૌવનસ સિંગરી, અબલા મને આનંદ ચિલ્ડ ભૌન” કહે કવિકે અનબેન ચિત પિયર રહી દ્રગ દિન્ડ ઔ કચ્છન બને કહે તે અસુવા, ભરી બાલ દ્રગ ચંચલ લિન્ક છપય - કટ કટાય છે ગુબ્ધ, કિલ કિ કૂવો કરાલ કપિ. દપટ દિઝા દહલાત, દિવાકર વહ દીને તપી. ચલે ધરા ધર રૂ૫, ધરની ધાર ધર ધસંત. ધુંધી ધવલ ધુમધામ, ધૂમ કરી ફેરી ધીરમન. કિપ લાતીન ધાત આઘાત કહ “યાર” મેરૂ ડોલત ડરની. કસમન કોલ કહ હરત કમઠ અસકત ફનિ ધસત ધરની. કવિ મસ્ત (જીવાભાઈ) આ કવિને જન્મ ચારણ જ્ઞાતિમાં સં ૧૯૩૯માં થયો હતો. તેઓ લીંબડી પાસેના ઝાંબડી ગામના વતની અને લીંબડીના રાજય કવિ હતાં તેણે કચ્છ-ભુજની પાઠશાળામાં સાત વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. ઉપરાંત વડોદરામાં સંગીતનો પણ અભ્યાસ કર્યો હતો. તેઓ ક્ષયરોગના વ્યાધિથી સં. ૧૯૮૧ માં સ્વર્ગવાસી થયા હતાં. આ છે તેને રચેલે એક દુહો. કવિ મતિરામ દુહા;- “ મસ્ત” જ? મુરાદનક, તીજે દિન જલ દેતા જીતે દેહ જરાય કે, ખુદા ખબર નહિ લેત, ઘણાક આ કવિને ભૂખણ કવિના ભાઈ તરીકે ઓળખે છે. પણું આમાં ઘણુ મતભેદ છે. આ કવિને જન્મ સં. ૧૯૭૪માં થયાનું મનાય છે. તેઓ બુદિપતિ રાવભાઉની પાસે રહેતા હતાં તે “લલિત લલામ” “રસરાજ ” “ છંદ સાર પિંગલ ” અને સાહિત્ય સાર ” ગ્રંથ લખ્યા છે. તેને એક ભક્તિરસ સભર દુહો લઈ એ. દુહો :- મેરી મતિમે રામ હૈ, કવિ મેરે “મતિરામ” ચિત મેરો આરામ હે, વિત મેરે આરામ. કવિ મહેશદત્ત આ કવિ જાતે કાન કુમ્બજ બ્રાહ્મણ હતાં તે કનોજ નજીક મીરાં સરાઈ ગામના વતની હતાં પણ પછી અયોધ્યાના મહારાજા માનસિંહજી બહાદુરને ત્યાં રહેતા હતાં, તેઓ તિષ વિદ્યા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy