SearchBrowseAboutContactDonate
Page Preview
Page 910
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અસ્મિતા વિશુદ્ધ વિચાર , અત્યારે શ્રી સત્યારે ચારૂ ઈનક સમાન ઔર, નિંદન સે હું સેઈ સિદ્ધ લેઈ લખુ, તેઈ વૈદરાજ હૈ. કહે કવિ “બાલકૃષ્ણ” દિલમે વિચાર દેખો ઐસે જોયે આર્ય, અનાર્ય ફિર સે હૈ કવિ બલભદ્ર કવિ બિહારી (પહેલા) આ કવિને જન્મ સનાઢય બ્રાહ્મણ જ્ઞાતિમાં સં. ૧૬૦૦ માં થયો હતો. તેઓ સુપ્રસિદ્ધ કવિ કેશવના મોટાભાઈ હતાં. આ આ મહા કવિને જન્મ સં. ૧૯૬૦માં વસુવા-ગોવિંદપુરમાં કવિએ નખશિખ “ભાગવત ભાષ્ય”, “ બલભદ્રી વ્યાકરણ”, થયો હતો. તેઓની જાતિ વિષે ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે. કોઈ “હનુમાન નાટકની ટીકા”, “ગોવરધન સતસાઈની ટીકા” અને તેની જાતિ મથુરાના ચેબા બતાવે છે. કાશી નિવાસી બાબુ રાધા “દૂષણ વિચારાદિ ગ્રંથો લખ્યા છે. અહિ છે તેનું શુંગારી કૃષ્ણદાસજીના મત પ્રમાણે તેઓ સનાઢય બ્રાહ્મણ હતાં. અને સુપ્રસિદ્ધ કવિત. કવિ કેશવદાસના પુત્ર હતાં પણ ગૌ સ્વામી રાધાચરણજીએ તેને બ્રહ્મભટ (બારોટ) સાબિત કર્યા છે. તેઓની લખેલી બિહારી કવિત :- અવલંબી અલિન, નલિન હી કોરી કાકે સતસઈ ખૂબ પ્રસિદ્ધ છે. તેમજ તેના ઉપર ગદ્ય-પદ્યાત્મક અમી કુંભ ઉપર, અનંગ છાપ દીની ખૂબ ટીકાઓ લખાણી છે આ છે તેને કૃષ્ણ પ્રેમ ભકિતનો દુહો. કે શીત કંઠ. કંઠ રાજત ગરલ દૂતિ કનક ગિરિની મની, મંજરી નખીની હૈ દુહો – શિશ મુગટ કટિ કાછની, કર મુરલી ઉર માલ શિસુતાકી તનુતા, તનક તમ ધરી જતું યડ બાલક ને મન વસ્યો, સદા “બિહારીલાલ તામસક રીતિ તે; તરુની તેજ કીની હૈ સ્થામાં કે અનુપ કુચ, અગ્રનકી શ્યામતાઈ કવિ બિહારી (બીજા) માને બલભદ્ર” રસરાજ છબી છીન હૈ આ કવિ વિશે વધુ માહિતી મળી નથી. પણ તેઓ બુદેલ કવી બાજીદ ખંડના રહીશ હતાં અને તેઓ સં. ૧૮ ૦૬ સુધી હતાં તેમ મનાય છે. અહિં છે તેનું સંગદેષ વર્ણનનું એક કવિત. આ કવિ બલખ–બુખરા તરફને કઈ બાદશાહ હતાં. તેઓને લશ્કરમાં કોઈ ઉંટને મરતા જોઈ વૈરાગ્ય આવ્યો તેથી તે કવિત :- બેડી એન જહાં તહા, કિજે ને કુસંગ સંગ ફકીરી લીધી. તેથી બાકીની આયુષ્ય ભજનમાં પુરી કરી. આ છે કાયર કે સંગ શર, ભાગરી ભાગે તેની ઉપદેશ ચિંતામણિ-છંદ અરલની છેલી કંડિકા કાજલકી કોટડીમે, કેસો હી જતન કરે કાજલકી એક રેખ, લાગે હી લાગે છંદ : પાટન કોરા રહે. બરસતે મેહમે દે એક બાગનાખે, ફલન કી બાસનને હાલ ધરો “બાદ દુષ્ટતા દેહને કામની કે સંગ કામ, જાગેરી જાગે ડસે ઔચકા આઇ, મુડ ગહિ રોઈએ કહત હે “બિહારીલાલ” વસા હે હમારા ખ્યાલ સર્પ હી દૂધ પિલાય, વૃયા હે બોઈએ ઈતમે એક ફંદ, લાગે હી લાગે. કાંવ બાલકૃષ્ણ કવિ બીરબલ (બ્રહ્મ) આ નામના ત્રણ કવિઓ થયાનું અનુમાન છે. આ કવિ અકબરશાહના સેનાધિપતિ હતાં. તેમજ સારા (૧) રસ ચંદિક પિંગલના કર્તા સલાહકાર અને હાજર જવાબી હતાં. તેઓ કવિતામાં “બ્રહ્મ” નામ (૨) પરતીત પરીક્ષા ના કર્તા રાખતા. બીરબલનું નામ તો સારા ભારતમાં પ્રસિદ્ધ છે. આ (૩) કુટકર કવિતાના કર્તા કવિની કવિતામાં પણ કઈ કઈ ઠેકાણે ગંગનું નામ જોડાયું હોય અહિં કવિતા ક્યા બાલકૃષ્ણની છે તે નિર્ણય થઈ શકે તેમ લાગે છે. આવું તેની નતા આ ગન એક છ-૫ તેમ લાગે છે. અહિં તેને નમ્રતા અંગેને એક છપ્પય લઈ એ. નથી. છપ્પય :- નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દે કવિતા – પ્યારના પ્રભુસો બડે, લંપટ લબાર જાર નમે અંબ બહુ ફળયે, નમે જલધર વરસતો યાર કલદાર કે પુકારે પૈસે પૈસે હૈ. નમે શું કવિજન શુદ્ધ, નમે કુલવંતી નારી ધર્મ કે સરોવર કો, પંકિલ કરને કાજ નમે સિંહ ગય હનત, નમે ગજ વેળ સવારી માને યમરાજ કી, સવારી હુકે ભેંસે હૈ. કુંદન એમ કસિયો નમે, બચન “બ્રહ્મ ” ચા ચવે તિરથ પુરાન વૃત્ત, મંદિર વિરોધી ક્રોધી પુનિ સુખા કાષ્ટ અજ્ઞાન નર, ભાજ પરે પણ નહિ નમે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy