SearchBrowseAboutContactDonate
Page Preview
Page 906
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ આઢા તે જોધપુર તાબે સર પરગશે આઢા” ગામના વતની હતાં, પુષ્કરાજમાં ભરના વધુ પહેશયા ા દૂરસાછની મુલાકાત થઈ તે પછી તેની મુલાકા અકબર શાહ સાથે યાજાતા શાહ તરફથી તેને ક્રોડપસાવ મળેલ અને પછી તેા ઘણા ર્ ન તાથી મોટા દાન મળેલ હતાં. કવિ રાતે પણ દાતાર હતાં. નો રાયગઢ તામે ભટવાડાના વતની ચારાના વહીવંચા ખારાટ તે ક્રોડ સાવનું દાન આપેલ. આા નીચેના દુધ રાજમાં સાંભળી અહેરામ વજીરે કવિને લખ પસાવ કરેલ. દુ :- આફતાબ અધેરપે, અગની કે પર નીર (પેંી)'‘દુરા' કવિ કે ઠઃખ પર, કે બહેરામ વર કવિ દૈવીસહાય દેહ મા કવિ સ. ૧૯૪૪ના અરસામાં થયો હતો. અને તેને વિશ્વ કામી ક્ષેત્રમાં થયા હતા. કેટલુંજ નથી શકાયું છે. દિ છે તેનું છિ મહામનુ કર્પત, કત્રિત – શિવ ક 'ભો કય, કાર્યા પવિત્ર શિ કો ગૌરીનાથ શંકર કે, સુમિરત રહુ. રે હર ક ાશી કય, મનમેં મશ કર્યો કાશી વિશ્વનાથ કહેલ કે તે સુખ હુ રે ગિરિકા વિહારી કા, ગગા શિશ ધારી કા વિષકા અહારી કહે, યહી ગાઢ ગહુરે કાશીજી કે વાસી કહે, સુખકા નિવાસી કહે। તીના તાપ નાશા કહા અવિનાશી કયા ન કહ્યુ, કવિ દેવીદાન આ કવિના જન્મ વહીવચા બારોટ જ્ઞાતિમાં થયા હતા તેઓ ઉપલેટા પાસેના વાડાસડા ગામના વતની હતાં તેણે કચ્છ ભુજની પીગળ પાઠશાળામાં છ વર્ષ સુધી અભ્યાસ કર્યાં હતા, તે સારા કવિ હતાં એટલું નહિ' પણ્ સાથે સાથે સારા સ`શોધક પણ હતાં. વહીવંચા બારોટ જ્ઞાતિનું વધારે ગૌરવ જળવાય. તેવા સતત પ્રયત્ન કરતા હતાં. આ છે તેનું શારદા સ્તુતિનું એક કવિત. કુનિત :– વાહન મયૂર વાકે, સ ંગમે અનુપ સાથે હસ્તમે બિરાજે બિન, માત્રા કરે ધારીયા મહા મુંઢ મતિ જાકી, હાય નર મધુર બાની કરીકે કૃપા શુધ, મતિકા સુધારી ખડે કવિરાય જોલે, પ્રાર’ભ કરત ગ્રંથ આરંભમે આદુ નામ, પ્રથમ ચારી એ “ દેવીદાન” કહે, આકખાની કો વંદન કર નની દયાવંત દાની, વિધન વિદારી નો કવિ નથુરામ ઔદિચ્ય બ્રાહ્મણુ જ્ઞાતિમાં જન્મેલા આ કવિ વાંકાનેર નિવાસી Jain Education International ભારતીય અસ્મિતા હતા. તેઓ ગુજરાતી, હિન્દી ભાષાના સારા કવિ ઉપરાંત નાટયકાર પણ હતાં તેઓ સ ૧૯૭૯ સુધી હતાં. અ િ તેમના વિ સ્તુતિના ય. છપ્પય: અંબક તીન વિશાલ, ભાલ મધ રહ્યો હિમકર વૃનિ શિર વ કહું વિંધ મહા ભયંકર મુંડ માલ ગલ ધરી ભવ્ય તન હું ભસ્મી ભર વામ અંગ નગ સુતા, બહુત લપટાયે વિષધર વાધામ્બર ગજ ચર્મ અરુ, ત્રિશુલ, ડાક ડમરૂ ધરે k ‘નથુરામ ’” ધાર નિ ભેરકે, ગન સમ હર હર હર કરે કવિ નરહર આ કવિના જન્મ બ્રહ્મભટ (ખારેટ) જ્ઞાતિમાં સ. ૧૫૬૨ માં થયા હતા. તેઓએ ૧૦૫ વર્ષનું લાંખુ આયુષ્ય ભોગવ્યુ હતું. તે મરતી, તેતપુરના વતની હતાં. પણ ભાભર શાહના દરબારમાં તેણે ખૂબ સન્માન પ્રાપ્ત કર્યું હતું. તેને અકબર શાહ તરફથી અસની ગામ બક્ષીસ મળ્યું હતું. આ કવિના ફકત એક છપ્પય સાંભળી અકબર શાહે ભારતવષ માંથી ગૌવધ બંધ કરાવ્યા હતા. આ નીચે તે છપ્પય્ આપું છું તેણે “અવતાર ચરિત્ર” નામના દશ અવતારનું વણ્નવાળા બૃહદ્ભય લખ્યા છે. પ્સ :- અરિહુ દંત તૃણ ધરે, તાહિ મારત ન સબલ કેાઇ હમ સતત તૃણું ચરે, બચન ઉચ્ચાર હી દીન હાઇ અમૃત પય નીત સ્ત્રવહી, છ મહિ ચભ ન જાવે હિંદુ હી મધુરન દૈવી, કડ્ડક સુરક હીન પિયાવે કહત “નરહર” અકબર સુને, બિનવત ગૌ જોર કરન અપરાધ કોન બેહી મારત, મુઈ હુ ચામ સેઈ ચરન કવિ નરસ ંગ આ કવિને જન્મ પણ બ્રહ્મભટ (ખારેટ) હતા તેઓ કુતાણા ગામના વતની હતાં. આ ભૂષણ,” “નિર્વાણું તત્વ” “પતિવ્રતા પ્રભાવ,” ‘‘દાણ લીલા” “મહારાસ,” “જમ ડલ,’ જગડા વૃંદાવન” ‘બિરદાવલી' વિગેરે ગ્રંથો લખ્યા છે. કવિત:- રાજા જબ રિઝે તેા, દેવે ધનધામ ગામ શ્રીમત કે વિધે છે, વિત્ર ધન પામે છે વણિક જબ રિઝે, તબહસ ઔર દેવે તાલી ભાગાબાદ વિસે, મુતિ કાર ની હ નારી જબ રિઝે તબ, બુદ્ધિ બસ તેજ રે. કોવિદ કીકનાસે, તત્વ સે। અધાવે હું “નરસ’ગ’” નારાયણ કૃપા, ભવસાગર પાર કરે કવિ જબ રિઝે તખ, સુજન જશ ગાવે હૈ. કવિ નર।ત્તમદાસજી સમાજમાં થયે કવિએ “ગિરિરાજ ‘‘સુરદાસ ચરિત્ર,’ ‘બ્રહ્મભટ દર્પણ” આ કવિને જન્મ સીતાપુર ગામે બ્રાહ્મણ જ્ઞાતિમાં થયેા હતેા તેએએ સુદામા ચિત્ર પ્રંચ લખ્યો છે. તેઓ સ. ૧૯૦૨ના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy