SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અસ્મિતા' સ્મૃતિસંદર્ભગ્રંથના ઉદઘાટક મહારાજ શ્રી કે. વીરભદ્રસિંહજી સાહેબ ભાવનગરના મહારાજા શ્રી છે. વીરભદ્રસિંહજી સાહેબને જન્મ તા. ૧૪-૩-૧૯૨. ભાવનગરના પ્રજાવત્સલ મરહુમ નામદાર મહારાજા સાહેબશ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબની દેખભાળ નીચે તેઓશ્રીને વિકાસ થશે અને સીનીયર કેમ્બ્રીજ સુધી દહેરાદુનના દુન (Doon) સ્કુલ માં વિદ્યાભ્યાસ કર્યો. પછી શામળદાસ કોલેજમાં દાખલ થઈ ગુજરાત યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ થયા. પાછળથી શ્રી અક્ષયકુમાર રમલાલ દેસાઈના માર્ગદર્શન નીચે એલોજી ઉપર મહાનિબંધ લખીને મુંબઈ યુનિવર્સીટીના Ph. D. થયા. સને ૧૯૫૬ માં કરેલીના કુંવરી સાહેબ સાથે લગ્ન થયા. ૧૯૬૫ માં રાજ્યાભિષેક થશે. ભાવનગર જિલ્લાની જનતાએ અપ્રતીમ પ્રેમ બતાવ્યા હતા. તેઓશ્રી ગોહિલવાડ રાજપુત સમાજના પ્રમુખ છે. શ્રી રાજપુત પાઈ કંડ સેસાયટીના પેટ્રન છે. શ્રી અચલ ભારતીય તત્વ દર્શન સંસ્થાના તેઓશ્રી આશ્રયદાતા મુરબ્બી છે. ચિત્ર, સંગીત અને સાહિત્ય પ્રત્યે અભિરૂચી હોવાને કારણે- કલા પિયક પ્રવૃત્તિઓમાં એમણે રસ બતાવ્યું છે. સામાજિક, સાંસ્કૃતિક ધાર્મિક, સાહિત્યિક પ્રત્તિઓમાં ઉડો રસ બતાવી સમાર ભામાં હાજર રહી ભારતીય સંસ્કૃતિની, જ્ઞાન અને ભકિત જતને ભાવનાનું વૃત રેડી વધુ ચેતનવન્તી બનાવેલ છે. એમની સદાપ્રસન મુખમુદ્રા, ભાવ ગંભીર–સુવાસભર દ્રષ્ટિપાત, પ્રજાકીય કાર્ય કરવાની મનભાવના તેમજ ગેયલક્ષી સદ્વ્યવહારને કારણે એમની કતિ" સુવાસ મહેકતી રહી છે. Nિ Jain Education Intemational cation International For Private & Personal Use Only For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy