SearchBrowseAboutContactDonate
Page Preview
Page 898
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પૈસે બિન પચનમે, બેટીકા કર નહિ પૈસે અિન આપ ધર, રાય રોટી ખાઈ હો કહે કવિ. “ કાશીરામ ' ના નર રજાને મળે જમાનામાં,પરો કા બાઈ આ વે કાદર સાદ સાડીમ પાની વાત્રે હું સખાની કવિ)ના શિષ્ય આ કવિને જન્મ મુસલમાન જાતિમાં થયા હતા. પરંતુ ભાષાએ ગણતરીએ ધણી શુદ્ધ માનવામાં આવે છે. આ છે તેનું કળિની કુટીલાઈ અંગેનું કવિત, કવિત :– ગુન કાન પૂછે કે, ઔગુન કે બાત પૂછે. કાં ભયાઈ કળિયુગ આખાના છે. પેાથી ઔ પુરાન, જ્ઞાન, ઠટનમે ડારી દેત ગુગલ માનો, માન હિરાના કાદર ” કહત જાસેા, કછુ કહી બેકા નાહિં જગત કી રીત દેખી, ચુપ મન માને છે. ખેતી દેખા દિધા સભ્ય, ભાંન્તિન નો ભાંતિ ત્તિ ગુનના હિરાને, ગુન ગાહક હિરાના હૈ. કવિ ઉશન પેાતાની કવિ કિશન એટલે લેાકા ગચ્છક જૈની સાધુ. જેને જૈન ભાઈના અવસાનથી વૈરાગ્ય આવવાથી બાવની ” નામક ગ્રંથ રચ્યા આ છે તેનુ વૈરાગ્યેાપદેશક કવિત. કિશન નિત ઃ- ધીમે થાય. પૈન, થાય કે ધમ ખં પાો દુઃખ દંડ, જૈન, પાશ સુખ પામે ગાયા જાન આન પૈન, ગાયે। ભગવાન ભાન આયા જોન જ્ઞાન, કહા નર યેનિ આયએ મન મેન આયા અંધ, કાહુન નમાયે। ધ ‘‘કિશન’” પરંગા ખરે, તાહિ પછિતા ખે આપત્તુિ કા ભાયા ભાયા. પાપકે ઉપાય પાયા બાંધી મુઠ્ઠી આપે, મૈં પસાર કાપ ય ખે કવિ કિશાર કવિ કિશારનું પુરૂ નામ રાજા જુગલ કિશાર હતું તે દિદ્ધિશ્વર મહમદશાહનાં દરબારમાં સ. ૧૮૦નાં અરસામાં હતાં. તેણે પેાતાના પુસ્તકમાં પેાતાના પરચા આપ્યા છે. દૂઃ- બ્રહ્મભટ્ટ હૈ। જાતિ કે, નિપટ અધિન નિદાન રાજાપદ માકો ક્રિયા, મહમદશાહ સુજાન * આ ઉપરથી સાબિત થાય છે કે તે બ્રહ્મભટ (ખારેટ) જ્ઞાતિમાં જન્મયા હશે. તેની કવિતાની એક નમુના છએ. Jain Education International કવિત : ભારતીય અસ્મિતા મગલીને। મધવાને, રાજસાજ રાવત કલા, ખમ્મમ ... માંગના તમે સારથી સમેત રથ, વાછ લે ગયા દિનેશ ચાર મુખ લે ગયે, મરાલ દેત લેતમે સુકવિ કિશાર મની. માંગલીની નાગરાજ દિવડી જી ટાઈ અભ, સર ભોગ તમે દેત દેત હે સખે, વૃષ કેતુ કે સમાજ રાજ રે ગઈ વિભૂતિ ભૂત, ખેલહી નિકેતન મેં' વે કુંદન કવિ ંદન પણ મધ્યહિન્દનાં વતની અને બ્રહ્મભટ્ટ (ખારેટ) જ્ઞાતિમાં જન્મેલ હતાં તેએ સ. ૧૭૫૨માં થયાનુ અનુમાન છે. તેઓ સુમ સ્વભાવનું ચિત્રણ આ કવિતમાં કરે છે. કર્ષિત – સુમ કર્યું. પત્નીઓ, સુપને કી બાત સુન અકથ કહાની એક, ખર ખસ હાર્યો તા ચાંદી કા ધર્યાં તેા જોર, જોર કે કર્યાં તેા ગાડ જમીનમેં ધર્યાં તે! ફેર, હાથમે નિકાર્યાં તે “કુંદન” કહત કવિ, આયા એક તાહી સમે કવિતા પઢે તે વાકો, દેવે અનુસર્યાં તે હાત કુલ દાગ બડા, સુતકા અભાગ જો મે જાગત પરાતા કે રૂપિયા દેઈ ડાયે તે કવિ કેવલ આ કવિ અમદાવાદનાં નાગર બ્રાહ્મણ કેશવરામનાં પુત્ર જેણે જુનાગઢના નવાબની પ્રશ્નશામાં ભાની વિદ્યામ" પ્રય બનાવો છે છેવટે તેણે સન્યાસ લઇ અમદાવાદમાં જ દેહત્યાગ કર્યાં એમ કહેવાય છે. તેણે બાબી કમાલની પ્રસંશામાં પશુ કમાલ જ કરી દેવ ! કવિતા :– ગંજન કમાલ ગઢ ભજન કમાલ અરિ સુરત રસાલ મન, રંજન કમાલ હું પ્રીત મે કમાલ. રન જીતમે કમાલ રાજ રીતમે કમાલ દેખ્યા પ્રજાપતિ પાલ હૈ રાજમેં કમાલ સબ કાજમે કમાલ દિલ સાજને કમાલ સદા, વેરી શિર સાલ હું ખાગમેં કમાલ અ યાગમે કમાલ ખાન હુ કમાલ સબ બાતમે કમાલ હું કવિ કેશવદાસ આ કવિના જન્મ સનાઢય બ્રાહ્મણ જ્ઞાતિમાં થયા હતા. એડ છા નરેશ રામસિંહના ભાઈ ઈન્દ્રજીતસિંહ તેને વિશેષ આદર કરતા હતા બીરબલે ફકત એક છંદ ઉપર છ લાખનું ઈનામ આપ્યું હતું તેણે ગ્રંથા પણ ઘણાં રચ્યા છે, જેવા કે “ રસિકપ્રિય ’“ કવિ− t For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy