SearchBrowseAboutContactDonate
Page Preview
Page 896
Loading...
Download File
Download File
Page Text
________________ રા કવિ કાન (બીજા) આ કવિ કાન ના જન્મ કાઠિયાવાડના બરવાળા ગળથ ગામમાં ચારણ જ્ઞાતિમાં સ’. ૧૯૪૧ માં થયા હતા. તેણે મેાણીયાવાળા સાઈ નાગબાઈના ઈતિહાસ રૂપે “ નાઈ પુરણ્ '' નામનાપ્રચની રચના કરી છે. તે માતાની સ્તુતિ આ રીતે કરે છે. ** છયઃ– આદ્ય શક્તિ હિંગળાજ, વાહન રથ હાંકો વેલા રીડે ચડી રવરાય, પરમેશ્વરી આવેાપેલા મયૂરે ચડી મહમાય, હાલો સબ દુઃખ હર । ચામુડડા હાલે ભૂતે ચડી, કાયમ સુખ અદકા કરવા. જશ રહે કહું કાયમ જગત, કવિ ગાયા અથ કઈ કર જોડ. એમ. કનરાજ" કે, $ $ $ જુગતબ જાં સક્ત કવિ મહાત્મા બર સંત કશ્મીરનુ નામ તે! આખા ભારત ખંડમાં મશહુર છે. તે ધર્મ પ્રવક મહાત્મા કવિ કાશી નિવાસી હતાં તેમ માનવામાં “ કશ્મીર કસોટી અને મૃત્યુ ૧૫૭૫ માં આવે છે. જે ખીર પંચના સ્થાપક છે. તેણે નામના ગ્રંચમાં તેને જન્મ સં. ૧૪૫૫ બતાવેલ છે. તેઓનું માનવું છે. આ બિલ હ્માંડમાં કની રેખમાં મેખ મારવા કોઇ સમરથી નથી. તે આ ઝૂલણા છંદની એક કડીમાં સાખીત કરવા માગે છે. છંદ ઝૂલણાઃ ભકત ભગવત કે શેષ મહિમા કરે, ભીખકે શિરાપે ધ્યાન ધારે કમલા કે બાકી બેઠકે, કામકો જીતકે ક્રોધ મારે. મુસ્તિકા પીપે કમ અસવાર ગગન ચઢ સાધકે કાલ ટારે, k કહત કશ્મીર ' યે નાહી કાષ્ટ લખ્યા ક્રી રેખમે' મેખ મારે. કવિ કમાલ કવિ ક્રમાલ એટલે મહાત્મા કબીરજી ના પુત્ર તે સાથે રહી. સાધુ સેવામાં સમય નિયમન કરતાં તેઓ ઝૂલણા છંદમાં બતાવે છે કે તે તે જીવના સંગાથી કરમ અને અને ધરમ છે. બાકી તે! બધુ અહિં'તું અહિં છેડી જવાનુ’ છે. આ રહી તેની સાબિતી. છંદ ઝૂલણાઃ– જીકર કર જીકર કર ફિકર કુ દુર કર, બૈઠ ચોગાન ખીચ ખાંધ તાટી, અલકને ખલકકુ કુલ જોકી પૈદા કિયા, અંત હા જાયગી ખાખ માટી, Jain Education International પિતાજીની નીચેના મીર ઉમરાવ ઘડી ચારકે પહરમે, ઉઠકર ચલે દરબાર હાથી. દુઃ કહત ‘કમાલ’” કબીરકા બાલકા, કરમ અધર્મ । સંગ સાથી. કવિ કમાલ (બીજા) આ કવિ કમાલ અકબરશાહના વજીર ખીરબલ અથવા અલવીરના પુત્ર હતા. જ્યારે બાપીનો સ્વર્ગવાસ થયા, પ શાનું ફરમાન હતું કે બીરબલના મૃત્યુના ખબર મને આપશે તેની હું જીભ ખેંચીશ ! પણ ખીરબલના મૃત્યુના ખબર શાહને આપવા કમાલ આવે છે. શાહુ કમાલને- ખીરબલના ખબર પૂછે છે .ત્યારે કમાલ નીચેના હામાં શ્રીરાના મૃત્યુના સક્ત કરે છે. ભારતીય અસ્મિતા – બીરબલસે ખાતા ગઈ, ગઈ ખાલકી ખાલ મેાતનકા પાની વે ગયા, રા માલ કમાલ. કવિ કરણ્ કવિ કરને જન્મ બ્રહ્મભટ (બારોટ) જ્ઞાતિમાં થયા હતા તેના જન્મ સ્થળ વિષે માહિતી મળી નથી પણ તેમણે અભયસિંહ શાળી ખાવાનુસાર સૂર્ય પ્રકા" નામક ગ્રંથ રચ્યા છે. સંકુ શ્રીષ્મ ઋતુનું વષઁન આ રીતે કર્યું" છે. કવિતા - ચંડ કર્ઝરન, ઝકારત સરાષ પ્રૌન તેારત તમાલ ગણ્, મંદ દિન ભારાસા ધર્મ કે ધરણી ગિરિ, તમકે પ્રતાપ જાગે દેખત મજેજ ૨૮, જગત નિહારીસે તરુ ક્ષીણ છાયા, સર સખત સમુદ્ર અન “કરણ” બિચારી દેખા, આતપ અંગારા સે છાવત ગગન ધૂળ, ધાવત ધાત આપે માપ ચઢી ગ્રીષ્મ, મયંદ મતવારા સા. કવિ કસિ’હ ખતરના મહારાજા હતા. ત્રિકુળમાં જોયા કરણસિંહ તેની પાસે ઉત કવિ કહેતા હતા. કતમમ્' ગ્રંથ તેના નામ ઉપરથી પ્રસિદ્ધ થયા છે. ભે, ખૂબ કિત્ર પ્રેમ હતાં. તેઐય સંવત ૧૯૮૦ સુધી હું યાત હતાં તેમ માનવામાં આવે છે. આ જે તેના ગાર રસના એક નમૂના કવિત ઃ- શામરી સૌની, ગગાની મા ાની તેન કાદિક કા બેની ધા, વિસેની વાસ ચકા જયા દિનસે ઉધ્ધવમે, ન કહી બાત માધવકી તનિને સુધા આપે, શન તીન ચ કરે ધરના બેરા, ધારી હૈ ન ભરી બેશ ગુવી ગુજારી શ્રેષ્ઠ, નાસમે તમામ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy