SearchBrowseAboutContactDonate
Page Preview
Page 887
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતની સ્ત્રી લેખીકાઓ - શ્રીમતી કાન્તાદેવી જે, પાટડીયા રાજકુમારી અમૃતકેર : હાલ મુંબઈમાં રાજ્યશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ છે. અને મુંબઈ રાજકુમારી અમૃતવેરને જન્મ તા. ૩–૨–૧૮૮૯માં ઉત્તર કામ કરે છે. યુની સર ફિરોજ શાહ મહેતા પ્રોફેસર એફ પોલીટિકસ તરીકે ભારતના કવરચેલા રાજકુટુંબમાં થયો હતો. પિતાનું નામ હરનામસિંગ હતું પોતે ખ્રિસ્તી ધર્મ અપનાવેલ. તેઓશ્રી ઈગ્લાન્ડની આલુ દસ્તુર એક પ્રખ્યાત લેખિકા છે. તેમણે “ ઠંડુ યુદ્ધ” શેરોની શાળામાં અભ્યાસ કર્યો. કલ્યાણ રાજ્ય શું છે ? વિ. નાની નાની પુસ્તીકા લખી છે. અને પોતે ઉચ્ચ કક્ષાની ડીગ્રી મેળવે તે પહેલા રાજકારણમાં પ્રવેશ પુસ્તક પણું લખ્યા છે. કરી દીધું. ભણ્યા પછી ભારતમાં પાછા ફર્યા. અને ૩૧-૩૨માં ૧૯૩૦માં મીઠાના સત્યાગ્રહમાં પણ ભાગ લીધે હતો. અખિલ હિન્દ મહિલા પરિષદના પ્રમુખ બન્યા. શ્રીમતિ ઇન્દુબેન ચીમનલાલ :૧૯૩૪ થી ૧૯૩૬ જલંધર યુ. માં કામ કર્યું. ૧૯૪રમાં હિન્દ છોડો આંદોલનમાં ભાગ લીધે, અને જેલવાસ ભોગવ્યો ઇ-દુમતિ ચીમનલાલ શેઠને જન્મ અમદાવાદમાં ૨૮-૧૧અને અંતે ૧૫-૮-૧૯૪૭ માં ભારત સ્વતંત્ર બનતાં ભારતના ૧૯૦૬માં થયો હતો. ૧૯૨૨માં મેટ્રીક થયા. ૧૯૨૬માં સેલઆરોગ્ય ખાતાના પ્રધાન બન્યા. જીમાં પ્રથમ વર્ગમાં પાસ થયા. ડોક સમય શિક્ષકની નોકરી સ્વીકારી પણ ૧૯૩૦ માં રાજકારણમાં આકાયા. રાજકુમારી અમૃતર સારી એવી લેખિકા હતા. તેમના ધણા લેખો અને મીઠાના સત્યાગ્રહમાં ભાગ લીધો. ૧૯૪૨ માં કટાર વિભાગમાં શરૂ થયા છે. રાજકારણ એ વિષે પુસ્તક લખ્યું અટકાયતી ધારા હેઠળ પકડાયા. અને ૧૯૪૭ માં વિધાન સભાના છે. તેઓ તારીખ ૬-૨-૧૯૬૪માં દિલ્હીનાં મૃત્યુ પામ્યા. તેઓ સભ્ય બન્યા. અને ધારાસભા ના મંત્રી તરીકે નિયુક્ત થયા. ખ્રિસ્તી ધર્મ પાળતા હોવા છતાં તેની અંતિમ ઈચ્છા મુજબ અગ્નિદાહ અપાયેલ. મોરારજી માઈની આગેવાની હેઠળ મુંબઈ રાજ્યનાં શિક્ષણ મંત્રી બન્યા. અને ૧૯૬૧ માં ગુજરાત રાજ્યમાં શિક્ષણ મંત્રી હતા. ધણા કુમારી અંજલીદેવી : સામાયિકેમાં તેમના લેખ પ્રગટ થયા છે. કુમારી અંજલીદેવીનો જન્મ ૧૯૩૭માં થયો હતો. ૧૯૬૦માં ઉષા મહેતા :વડેદરા યુનિ માં B.Sc થયા. વાયોલિન વગાડતા અને માતા શીખ્યા ખાસ કરીને ગૃહ સજાવટ અને શણગાર અંગે લેખે ઉપાબેન હરિપ્રજ્ઞા મહેતાને જન્મ ૧૯૨૦ માં થયો. તેમના લખ્યા છે. ૧૯૬૧માં એર ઈન્ડિયા વિમાની સર્વિસમાં જોડાયા પિતા ન્યાયધીશ હતા. તેઓ. B. A. L. L, B. થયા અને અને પરિચારિકા બન્યા. હજુ હમણાંજ મીસ બોમ્બનું બિરૂદ M. A. ની ટમ ભરી. પણ "હિ M. A. ની ટમ ભરી. પણ “હિંદ છોડો' ની લડત શરૂ થઈ મેળવનાર પ્રથમ છે. અને એજ વર્ષે નવેમ્બરમાં સ્વતંત્ર રેડિયો બ્રોડકાસ્ટિંગ કરવા માટે ધરપકડ થઈ અને ૪ વર્ષની સજા થઈ ૧૯૪૬ માં કામચલાઉ આલુ દસ્તુર : મિશ્ર સરકાર સત્તા પર આવી અને મુક્તિના હુકમ થતાં તે છુટયાં, છુટીને તરતજ પી. એચ. ડી ની ઉપાધી મેળવી. આલુ દસ્તુરને જન્મ ૧૯૧૪ના જાન્યુઆરી ૧૯મી તારીખે થયો. તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવી ઉચ્ચ અભ્યાસ અર્થે મુંબઇ વાંદરાની સેન્ટ ૧૯૫૦ માં રાજકોટ ધર્મેન્દ્ર કોલેજમાં તર્કશાસ્ત્રના પ્રાધ્યાપક જોસેફસ કેનવેન્ટ હાઈસ્કૂલ, વિલ્સન કોલેજ, અને મુંબઈ યુની. તરીકે કામ કર્યું સ્કૂલ ઓફ ઈકોનોમિકસ એન્ડ સોલેજમાં શિક્ષણ લીધું છે. તેમણે M.A. P. H. D. ની ડીગ્રી મેળવી છે. તેમ નાના મોટા ઘણા પુસ્તકો લખ્યા છે જેમાં ગવર્નમેન્ટ એન્ડ ધ ગવર્લ્ડ કોંગ્રેસ રૂલ ઈન બોમ્બે, એ પ્રસિધ્ધ પુસ્તકો છે. આમતો આલુ દસ્તુરે શિક્ષણ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. વિલ્સન કોલેજ, વલ્લભ વિદ્યાનગર વિ. કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કર્યું. તેમને સિતારવાદન ઉપર શેખ છે. Jain Education Intemational For Private & Personal Use Only ation Intemational www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy