SearchBrowseAboutContactDonate
Page Preview
Page 879
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ ૯૦૧ બંધાવ્યું. નવાબે એમને શીખવવા માટે વજીરખાને આદેશ આપ્યો. ભગજોગે ઉંદર એ લઈ ગયા. જરૂર પડે પિતાને એ જડી નહિ પરિણામે ઉસ્તાદે એમને શીખવવા માંડયું. એટલે રોષ ઉતર્યો સૂરદાસ ઉપર. પંડિતજીએ પોતાના પ્રેમથી ઉસ્તાદને પ્રસન્ન કર્યા ન વજીર- સુરદાસે કહ્યું: ‘તમારી મહોર ક્યાં છે તે બતાવું. જે મને ખાંએ ભાતખંડેને પિતાને કંઠસ્થ હતી તે બધી રચનાઓ શીખ- ઘરમાંથી જતા રહેવાની રજા આપે તે. વાડી દીધી. આથી ભાતખંડેએ એમને ગુરુદક્ષિણામાં પાંચ હજાર મા બાપે ધાર્યું કે ભલે જતો-પાપ જશે તેમણે કહ્યું : ભલે રૂપિયા અર્પણ કર્યા. જેવી તારી ઇચ્છા.” મરાઠીમાં લખાયેલા હિંદુસ્તાનની સંગીત પદ્ધતિના ચાર ભાગ તો જાવ ઉપર માળિયામાં જુઓ. ઉંદરે લઈ જઈ ત્યાં મૂકી છે. ઉપરાંત એમણે અન્ય ઘણા ગ્રંથ રચ્યા છે. આમ સંગીતની ઉન્નિતિ માટે એ મહાપંડિતે પિતાનું સમગ્ર સુવર્ણ મહોરે જડી એટલે મા બાપને મન કે ભલે એ ઘરમાં રહે પણ સૂરદાસે ઘર છોડયું પાંચ વર્ષની ઉંમરે. આયુષ્ય ખરચ્યું હતું. સાધુઓના સત્સંગમાં પૂર્વદત્ત સંસ્કારે જાગ્યા. સંગીત ને તેઓ સંગીતા, ગાયનાચાર્ય, પંડિત કવિ, વાઝેકાર અને કાવ્યની રઢ લાગી. સાધના થવા માંડી. હરિના ગુણાનુવાદ ગાવા સંગીત પ્રચારક હતા. એટલું જ નહિ પણ ઉત્તર ભારતીય સંગીતના મહાન ઉદ્ધારક પિષક તથા સંવર્ધક હતા. ચતુર” તથા “હરરંગને નામે રચાયેલી તમામ ચીજોના કર્તા જોત જોતામાં એમણે યૌવનને આંગણે પદ સંચાર કર્યો. પંડિતજી છે. ચતુર પંડિત એ એમનું ઉપનામ હતું. ખ્યાતિ વધવા લાગી. એક દિવસ એક જાગીરદારની ગાય ખોવાઈ તે સૂરના કહેવાથી મળી આવી. આથી એણે પ્રસન્ન થઈ સૂરદાસ ત્રણમાસની લકવાની બિમારી બાદ તા. ૧૯-૯-૩૬ના રોજ માટે મકાન તૈયાર કરાવ્યું ને એકતારા, તંબૂર, મંજીરા ઢેલક એમણે આ સંસારમાંથી વિદાય લીધી હતી. ને એવાં બીજાં સંગીતનાં સાધનો વસાવી આપ્યાં ને જે મળે એમના શિષ્યમંડળમાં, સ્વ વાડીલાલ નાયક પદ્મભૂષણ ડે. છે તેને કહેતા : આતો કોઈ ઇશ્વરને બંદો છે. ભવિષ્યવેત્તા છે.' શ્રીકૃષ્ણ રાતેજનકર તેમજ બનારસની મશહુર ગાયિકા ચંદ્રાવતીનાં નામો ઉલ્લેખનીય છે. અઢાર વર્ષની વયમાં એમણે અનેકને પ્રેમ સંપાદન કર્યો. લેકે આવવા લાગ્યા ને ભવિષ્ય પૂછી હેરાન કરવા લાગ્યા. આથી એક મધરાતે એ સ્થળ છોડયું ને મથુરા આવ્યા ને કૃષ્ણના સૂરદાસ ગુણાનુવાદ ગાવા લાગ્યા. અહીં પણ લોકોએ એમને પીછો ન હરિના એ લાડીલા હતા ને હરિ એજ એમને સંસારમાં છે. એટલે એ મથુરા અને આગ્રાની નિકટના ગઉઘાટ નામના મોકલ્યા હતા – સંસારીઓને રહાણ આપવા માટે - સંગીતની સ્થળ નિવાસ કરવા લાગ્યા. કાવ્યકલાની કવિની વાણીમાં અમૃત હતું: શબ્દોમાં સૌદર્ય હતું. એક વખત પુષ્ટિ માર્ગના આદ્ય સ્થાયક શ્રી વલ્લભાચાર્ય જાદુ હતું. પદાવલીમાં પ્રભુના ગુણાનુવાદ હતા. ગઉઘાટ પર રોકાયા હતા. એમના આગમનની ખબર સૂરદાસને પડી ને એ શિષ્યમંડળ સાથે ત્યાં આવ્યા. શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ વ્રજભાષાના એ મહાકવિ હતા, સૌંદર્ય કવિ હતા ભકત આવકાર આપી બેસાડતાં કહ્યું : “સૂરદાસ ! ભગવદ્ ખરાનું વર્ણન કવિ હતા. જન્માંધ હતા છતાં સૂરના સ્વામીના એ દાસ હતા ને સંસારમાં સૂરદાસને નામે અમર થઈ ગયા. ને સૂરદાસે દિલના તલસાટથી ગાયું : “ હે હરિ ! સબ પતિ ચાર ભાઈઓમાં એ સૌથી નાના હતાં એમના માતપિતા તન કે નામક ” સારસ્વત બ્રાહ્મણ હતાં તે દિલ્હી પાસેનાં સિંહી ગામમાં રહેતા મધુર વાણી સાંભળી સૌ કોઈ પ્રસન્ન થયું. સુન્દાસ મહાપ્રભુજીને હતા. ત્યાં જ એમનો જન્મ થયો હતો – સં. ૧૫૩ ના વૈશાખ શરણે આવ્યા ને બ્રહ્મ સંબંધ લીધું. ને તેઓ ગુરૂદેવ સાથે ગોકુળ સુદ ૫ના રોજ (ઈ.સ ૧૪૭૯માં આવ્યા. અહીં એમને ભાગ્યોદય થયે. નિત્ય પ્રભુલીલાનાં પદો માતાપિતાને મન પુત્ર અળખામણો થઈ પડ હતો ઘરમાં રચાવા લાગ્યાં ને શ્રીનાથજી સમક્ષ ગવાવા લાગ્યાં. એમની અવહેલના થતી. મા એમને લબડધકકે લેતી. બાપ પણ ગમે તેવાં વચન સંભળાવતો. એક વખત તાનસેને અકબરના દરબારમાં સુરદાસનું પદ ગાયું. અકબર મુગ્ધ થયો એ એમને લેવા માણસોને ગોવર્ધન મોકલ્યા. એક વખતે પિતાને બે સુવણ મહેરો દાનમાં મળી હતી. પણ ત્યારે તેઓ મથુરા ગયા હતા. બાદશાહ પણું મથુરા આ ' પિતાએ ઘરના એક ગોખલામાં ચી મેરે બાંધી એને મૂકી દીધી. ને ત્યાં સૂરદાસજીને ભેટ છે. પિતાને કંઈ સંભળાવવાનું કહેતાં વાર સગા મારી મા અને કાકાસને ગાન રાખવામાં વાર ના નામ અળા હતી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy