SearchBrowseAboutContactDonate
Page Preview
Page 858
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૦ હતા. ત્યારે સ્વયંવર'ને એકચ પ્યાલા નાટકો ભજવામાં આવ્યા હતા. એમાં મિણીદ સિંધુની ભૂમિકા ગોહરાએ બજવી હતી પદ્મ ભૂતકાળમાં એકેમાં બાળપત્રની એ સૂષિકાબેની ગત ત્યારે તે જોવા નહોતી મળી અમલ ૧૯૬૪માં મુંબઈમાં મરાઠી નામ પર્રિકરે પશુ ખાળવા મૃત મહોત્સવ જપો ના તે પ્રસંગે મુના મુખ્ય પ્રધાન ત્યારે વડાદરામાં શ્રીમંત ખડેરાવ મહારાજા રાજ્ય હતા એમણે નાસરખાંને ખેલાવી માસિક રૂપિયા સે ના પગારે શ્રી. બસ તમામ નાઇકે; ભાગ ધવને માસિક યિા ૩ વ્ન નિયતિપાતાની પાસે રાખ્યા. તે પછી ૧૮૬૫માં શ્રીમંત માછવા વેતન અપાતુતું હતુ. તે વધારીને રૂપિયા ઉપનું જાહેર કર્યુ હતું. રાજ્યાભિષેક થયો ને એમના ઘન્ય અમલમાં પડ્યું નામખાં મુંબઈની નગરપાલિકા પણ તેમનું બહુમાન કર્યું હતું. તેજ ચાલુ જ હતા. વર્ષે રાષ્ટ્રપતિએ પડ્યું તેમને પદ્મજંગની પદવી એનાયત કરી હતી. ૧૯૬૫માં ગાહરબાઈનું અવસાન થતાં જીવન સ’ગ્રામના એ અપગ યાદો એકલવાયા અની ગયા ને લાંબી બિમારી ભાગવી તા. ૧૫-૭-૧૯૬૭ના રાજ પરલેાક પથે સિધાવ્યા હતા. તા. ૨૪-૨-૬૪ના રાજ પૂના વિદ્યાપીઠમાં ખાલગંધના તૈલચિત્રનેા અનાવરણુ વિધિ કરતા શ્રી પી. એલ. દેરાપાડે એ કચ્ચા" તુ આલગ ધવે રવર અને લય એ કે ગુણાને જ સાક્ષી રાખ્યા છે. અને તેમનાં ગાયનમાં હુંમેશા સાક્ષાકાર ચાય છે તેમના સ્વરા, તેમના સંગીતને ચાક લાગ્યા ન હતા. એ જેવા સુરાના શહેનશાહ હતા, તેવા લયના પણ શહેનશાહ હતા. એમનું મૂર અને લયનું કામ જોઈ હું અવાક થઈ ગયા. અનેક ગાયકો છે, શ્રેષ્ઠ છે, સુંદર છે, પરંતુ અમારા એ સમગ્ર તારામ`ડળ મધ્યે ચંદ્ર યાતા એ એકજ પ્રખર સૂર્ય તે એના ગુરૂ માત્ર નામથી ભાસ્કર ન,િ પણ કાયથી એ ભાકર જ હતા. એમનાં ોિ જ્યારે ભાલમપત્ર પર પડતાં ત્યારે તે શ્રાને કેટલી શીતળતા પ્રાપ્ત થતી ? કેવું સૌ ંદ પ્રગટ થતું ! નાસરમાં નાસરખાંનું વતન ખંડમાં આવેલ બાંદા એમ જન્મ થયા હતા ઈ. સ. ૧૮૨૯ માં. પિતાનું નામ તાજમાં. પખવાજનાં એ ભારે ભવૈયા, એમત્રો કાશીના પ્રસિદ્ધ પદ્માજવાદક શાળા વાજિંગ પાસેથી ખાવાનમાં ચિત્ર મેળવ્યું હતુ. પિતાએ પુત્રને પખવાજવાદનની તારોમ માપી ભૂખ નિષ્ણુ નામા તા. નાસરખાંને લખનૌના છેલ્લા સંગીતપ્રિય નવાબ વાદઅલી ચાહનો માસ મળ્યા હતા. ત્યારે લખનૌમાં કથાર્ડાર્વિની બાલબાલા હતી. વાળદીયાની યામીને ચરાગના અતિરેક થવા માંડયો. સૂરા અને સુંદરીના વિલાસ વધી પડયા. અંગ્રેજોએ નવાબશાહી ભારતીય અસ્મિતા ખલાસ કરી ને વાજીદઅલીશાહના રંગરાગનો અંત આવ્યેા. ઈ. સ. ૧૮૫૬ માં નવાબના આશ્રિત સૌ કલાકારોમાંના કેટલાક રાજા– રજવાડાઓના ભાગે ચાયા ગયા. નામરામ પબુ નોંથી રામપુર આવી હસ્યારી નાકરી કરી. Jain Education International એક સમયે મહારાજાને મુકામ મકરપુરા પેલેસમાં હતા. ત્યાં એમની સૂચના અનુસાર નાસરખાં પોતાના શિષ્યો સાથે પખવાજના કાર્યક્રમ આપવા આવ્યા હતા. ત્યારે તે સાંજે પખવાજવાદન રંગ ઉપર પડયું. શ્રીમંત પ્રસન્ન થયા ને કાર્યક્રમ પૂર્ણ થતાં એમણે નાસરખાંની કલાને સન્માનીને નાસરખાંએ શિષ્યો સાથે વિદાય લીધી. રાજમહાલની બહાર કોઈ વાહન દેખાતુ ન હતું તેથી તેઓ પગે ચાલતા જ જઈ રહ્યા હતા. છ દાયકાના આયુષ્યને આરે પણ તેમની તંદુરસ્તી સારી હતી. નીકળ્યા ને નાસરખાંને પગે ચાલતા પેાતે નીચે ઊતરી ગયાને મેલ્યા; બરાબર નથી મળ્યો ક તે પછી સાતેક મિનિટમાં જ મહારાજા બગીમાં બેસી ફરવા જતા જોયાને બગી થાભાવતાં નાસરખાં' ! શું વાહનના નાસરખાં થંભી ગયા. મહારાજા સાહેબે ગાડીવાનને આજ્ઞા કરી: 'નારખાં હૈં કૈમના સાથીઓ ને ભગીમાં બેસાડી એમનાં નિવાસ સ્થાને મૂકી આવે.’ નાસરખાં અને એમનુ શિષ્યમ`ડળ આશ્ચર્યમાં ગરકાવ કર્મ થયું. બીજા મહિનાની પહેલી તારીખે નામનેિ પગારની રકમ મા ત્યારે એમનાં આશ્રયનો સીમા ન રહી. એ રકમ પગારની રકમ કરતાં ઘણી જ વિશેષ હતી. એમાં એક ચિઠ્ઠી હતી : ‘તમારે પગે ચાલીને પણ જેવું ન પડે તે માટે ગાડી પાઠ વસાવી શકે. એ કારણે વધારા ની રકમ મેાકલવામાં આવે છે–શ્રીમંત સરકારનાં ફરમાનથી.’ નાસરખાંનું હૈયુ આમતની ઉદારતાથી હવી ગયું એમનાં પખવાજવાદનના કાર્ય ક્રમે ઈ દેર; ભાવનગર; ગ્વાલિયર; દિની વગેરે આને સ્થળે કેન પખવાજ ઉપરાંત એમને સિતાર વાદનને પણ ભારે શેખ. એમર્યું. રાતાના પુત્ર નિસારડીનને પણ પખવાજવાનનું મૂળ શિયાળ બાપી સઁચાર કર્યો હતા પણ વીસ વર્ષની યુવાનીમાં જ એ કાળના મહેમાન બની જતાં નાસરખાંનું હૈયું ભાંગી પાયું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy