SearchBrowseAboutContactDonate
Page Preview
Page 837
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના સંગીત-રત્નો અબ્દુલકરીમખાં પાણીપતની પાસે કિરાના નામના નાનકડા ગામના એ વતની જન્મ થયા હતા ઈ. સ. ૧૮૮૪ માં એમના પિતા કાલેખાં પાસે થી સંગીન તેમને હામામાં કા હતુ. તુ પિતા ઝાઈ વ્યા નહિં એટલે કાકા અબ્દુલમાં પાસે સ ંગીતનું ગામ જ્ઞાન સ્પાદન કર્યુ બીચ નાડાની શા કાકાએ શીખવી પણ્ એટલેયીએ જિજ્ઞાસુની પિપાસા છીપે એમ ન હતું. પંદર વર્ષની વયે વહાલા વતન ને વંદન કરી પેાતાના આઠ વના નાના ભાઈ ને લઈ એ વડાદરા આવ્યા. ત્યાં એક સંગીતના જલસો હતા. અને આબાબ દેખાં અને ઝાડીનખાં એ જલસમાં આવ્યા હતા. એ બેઠા માલાબક્ષ સંચાલિત સંગીત શાળાના વ્યવસ્થાપકો તરી ગઈ હતી. અબ્દુલ મને એ નાના ભા પણ ત્યાં જઈ ચડયા હતા. બન્ને ગવૈયાનુ સગીત પૂરૂં થયા પછી અબ્દુલે પતુ ગાવાની ર માગી. તે જયપુરી ઉસ્તાદેશના ગાનની રજા તે બા‰ળ નકલ કરી દેખાડી ને કહ્યું કે એવા નિષ્ણાત ગવૈયા ને માહ પણ્ સારી રીતે ગાઇ નવુ ક એ દર્શાવવા મેં નકલ કરી છે. હવે કહા તા મારી આગળ સંગીતકલા રજૂ કરૂં. ઉનાદ ભૌગાભણવા સંગેરી ત્યાં હતા. તેમણે એ હીરાનુ પાણી માપી લધું. ને ગાવા કહ્યું. યુવાન કલાકારે પોતાની પર પરાની ભાષા સભળાવી ને એની ઉપાસનાનોઃ અહાને વિન્ધ થયા. બન્ને ભાઈ એની તારીકે થવા લાગી. મૌલાબક્ષે મહારાજા સયાજીરાવની સ ંમતિથી દરબારી ગાયક તરીકે એની નિમણૂક કરાવી. ત્રણ વ વડેદરામાં રહી એ મુંબઈ સ્થાપ્યા. ત્યારબાદ કૌંટક ગયા. ત્યાંની નિરાળી સંગીત પદ્ધતિને અભ્યાસ કર્યાં. ત્યાંથી ધારવાડ ગયા. ત્યાં ચાર વર્લ્ડ ગાળ સાજાપુર આવ્યા તે માં ઘી સમય રહ્યા છે. આ ૧૧ માં ખાં સાહેબ પનામાં રહેતા હતા તે વખતે બાબુલાલ નામના સિતાર વાદક પેાતાની અગિયાર વર્ષની પુત્રી નુભાઈને મંત્રીની તાલીમ આપવા તેમને વિંનતી કરી 1 તેમણે તેને પેાતાને ત્યાં રાખી સંગીત શિક્ષણ આપવાનું સ્વીકાયું. ઈ. સ. ૧૯૧૩માં પૂનામાં તેમણે આ સંગીત વિદ્યાલયની સ્થાપના કરી. ૧૯૧૭માં એ વિદ્યાલયની એક શાખા મુંબઇમાં શરૂ કરી. Jain Education International ા મુળજીભાઈ પી. શાહ ચારેક વર્ષ બાબુલાલની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અનુબાની તાજીમ બંધ પડી ને તે પતાની બહેન હીરાભાઈ સાથે રહેવા માંડી. પુનઃ ૧૯૧૮ માં તે ખાં સાહેબ પાસે તાજીમ લેવા માંડી. ને તેની ગાયકીમાં ખાં સાહેબની ગાયકીના પદ્મા પડવા માંડયા. તે નાં સાબના દરવા ઉઠળ 'ગીતના વર્ગમાં શીખવવા માંડયું ને સમય જતાં અને લગ્ન સંબંધથી જોડાતાં બનુભાષનુ પ્રાધ્ધ ચમતુ' ) મસામાં એ સરસ્વતીબાઈ મિર અને છે. આળખાવા લાગી ને ૧૯૨૦ માં કેટલાંક કારગર વિદ્યાલય બંધ કરવુ પડ્યુ હૈં તેઓ મિરજ ગયા ને ત્યાંજ રહેવા લાગ્યા. ખાં સાહેબ ગેાબર હારી પાણીની ગાય ગાતા હતા ને મારામાં માડ અને કયુક્ત ગાયકી પ્રસારિત કરવાનું શ્રેય એમને ફાળે જાય છે. એમના આકાશમાં અતિના અને પ્રવાહિતા કોઈ ચકાતી હતી. એમનુ પર મામ ઓળા ઉપર જથ્થરો નવું જભાવતું “ પિયા બિન નાવી આવત ચેન' એ એમની પ્રસિદ્ર ખરી. કાંઇક ગીત ક્રિયા એમની પાસે અપન કરી બે ચીજ વારવાર એમની ગાયકીમાં કર્ણ અને સુગામ વિશેષ એવામાં ભાવ છે. તેએ અપ્રતિમ ગાયક હોવા ઉપરાંત લતરંગ, તબલા, સારંગી વગેરેની વાદનકળામાં તુ નિષ્ય હતા. ગવડાવતા. એમો ધાન તથા વાનર જેવા માણસોના કામ જનતાને સંગીતના અનુભવ કરાગ્યે હતા. ખાન કોઈ સંગીતકારના જીવનમાં આવી ઘટના જાણુકામાં આવી ન હતી. અંમની કોખ પર પરા પડી છે. હીરાબાઇ ખરાડેકરને એમની પાસે કરાના ધરાણાની ગાયકી શીખવા મળી હતી. તે ઉપરાંત સવાઈ ગાંધવ, બાહેરે જીવા, દશરથ જીવા, રાશનઆરા બેગમ, સ્વ. સર્વષબાબુ મા વગેરે એકિ સગીત પિપાસુ એમની કાનો અનેાખા પ્રસદ પ્રાપ્તત કરવા ભાગ્યશાળી બન્યા હતાં. પોંડીચેરીમાં નામ રવિ સગીત કણ કરવાની પદ્ધ થઇ. આથી તેએ મદ્રાસથી ટ્રેનમાં ત્યાં જવા રવાના થયા. રેહવ પ્રામમાં એમની તબીયત લથડી ને રાત્રે અર્જિયાર વાગે તે સિંગાપેરુમલકાઇલમ સ્ટેશને ઉતરી ગયા ને થોડીકવાર આંટા ફેરા કર્યાં પણ ચેન પડયું નહિં. પછી પેાતાના બિસ્તરા પર મેસીને નમાજ પઢીને દરબારી કાનડાના સ્વરોમાં ખુદાની બંદગી કરવા માંડી ને એ બીંદગી ગાતાં ગાતાં જ એ ચિર નિદ્રામાં પેઢી ગયા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy