SearchBrowseAboutContactDonate
Page Preview
Page 817
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ ૮૩૯. બી. વી. કેસ્કર ટ્રસ્ટના કોષાધ્યક્ષ તથા મેનેજિંગ ટ્રસ્ટી. સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ ટ્રસ્ટ, શ્રી બૃહદ ભારતીય સમાજ તથા બીજા અનેક જન્મઃ ૧૯૦૩. અભ્યાસઃ ડી. લિટ (પેરિસ). પૂના, હૈદરાબાદ, ટ્રસ્ટના ટ્રસ્ટી. ભારતમાં રોનના ઉદ્યોગની સ્થાપના તથા વિકાસમાં બનારસ અને પિરિસમાં, ૧૯૬૨થી નેશનલ બુકટ્રસ્ટ તથા સિમેન્ટ મહત્વનું પ્રદાન કર્યું છે. સ્વાત ત્ર્ય ચળવળ દરમ્યાન કારાવાસ. • • કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ચેરમેન. ૧૯૨૦થી ઉત્તરપ્રદેશના કેંગ્રેસ મહાત્મા ગાંધી રાષ્ટ્રિય સ્મારક ફંડના કોષાધ્યક્ષ નવી દિલ્હી . કાર્યકર. ૧૯૪૬માં કેંગ્રેસના મહામંત્રી. ૧૯૪૭માં બંધારણસભામાં ગવર્નિગ બેડી ઓફ ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ સેન્ટર, A. I. C C. * ચૂંટાયા. ૧૯૫૦ માં “યુનો’ની સાધારણ સભામાં ભારતીય પ્રતિનિધિ- તથા મુંબઈ પ્રદેશ કેંગ્રેસ સમિતિના સદસ્ય. વિદેશ ખાતેનાં અનેક * મંડળના સભ્ય. ૧૯૪૮-પર વિદેશી બાબતોના નાયબ પ્રધાન. પ્રતિનિધિમંડળના સભ્ય. નેશનલ સ્ટાન્ડર્ડ ફંકન લિ., પિદાર ૧૯૫૨ - ૬૨ માહિતી અને પ્રસારણુ ખાતાના પ્રધાન. ૧૯૬૬-૬૭ પ્રોજેકટ લિ. તથા અન્ય કેટલીય કંપનીઓના ડીરેકટર, ઉષા. કેન્દ્રની પ્રવાસ મિનિસ્ટ્રીમાં માર્ગ પરિવહન અને કર—તપાસ સ્પિનિંગ એન્ડ વિવિંગ કું. લિ. ના ચેરમેન. સમિતિના અધ્યક્ષ ભગવત દયાલ શર્મા બી. ડી. જતી જનમ : જાન્યુઆરી, ૨૬, ૧૯૧૭. અભ્યાસ : એમ. એ., બેરી * સપ્ટેમ્બર, , ૧૯૫૨. અભ્યાસ મા. અ, અલ. એલ. તથા બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં. હરિયાણા રાજ્યના ભૂતપૂર્વ બી. વિજાપુર ગર્વમેન્ટ હાઈસ્કુલ, રાજારામ કોલેજ તથા સાયન્સ મુખ્ય પ્રધાન, વિદ્યાથીકાળ દરમ્યાન જ રાજકારણમાં પ્રવેશ. કોલેજ, કહાપુરમાં. ૧૯૬૮થી પિન્ડીચરીના રાજ્યપાલ. જામ- ૧૯૪૧ માં વ્યક્તિગત સત્યાગ્રહ દરમ્યાન તથા ૧૯૪૨-૪૬ ખંડીમાં વકીલાત કરી. જામખંડી રાજ્યના દીવાન હતા. તેને 'હિંદ છોડો' ચળવળ દરમ્યાન જેલવાસ. ૧૯૪૬ માં પીલામુખ્ય પ્રધાન થયા. વિલિન વિસ્તારોના પ્રતિનિધિ તરીકે મુંબઈ નીમાં બિરલા હાઈસ્કુલમાં શિક્ષક તરીકે જોડાયા જગધરી વિધાનસભામાં નિયુકત થયા. તત્કાલીન મુંબઈ રાજ્યના મુખ્યપ્રધાન ખાતે મજૂર સંગઠન કર્યું. ૧૯૫૫માં પંજાબ, હિમાચલ પ્રદેશ બી. જી. ખેરના સંસદીય સચીવ. ૧૯૫૨માં મુંબઈ રાજ્યના તથા જમ્મુ કાશ્મીર વિભાગના ઇન્કના પ્રમુખ. મજૂર પ્રવૃત્તિના નાયબ પ્રધાન. રાવજોની પુનર્રચના પછી હું સૂર વિધાન સભાના અભ્યાસ માટે ચાર વખત વિશ્વ પ્રવાસ કર્યો છે. કોંગ્રેસ ટીકિટ સ એ. જમીન સવાર સમિતિના અધ્યક્ષ. ૧૯૫૮-૬ હે સૂર પર ૧૯૪૨માં પંજાબ વિધાન સભામાં ચૂંટાયા. ૧૯૬૨માં પત્ર રાજ્યના મુખ્ય પ્રધાન. ૧૯૬૨માં ફરીથી વિધાનસભામાં ચૂંટાઈ રાજ્યના પ્રધાન ૧૯૬ માં પંnબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચૂંટાપ્રધાન તરીકે ૧૯૬૭ સુધી કામગીરી બજાવી. યેલા પ્રમુખ. ૧૯૬૬ હરિયાણા પ્રદેશ કોંગ્રેસ કમિટિના પ્રમુખ. બાબુભાઈ જશભાઈ પટેલ ભાનુશંકર મંછારામ યાજ્ઞિક જન્મ : ફેબ્રુઆરી, ૯, ૯૧. અભ્યાસ : બી. એ. એલએલ. જ-મ: ફેબ્રુઆરી, ૧, ૧૯૧૫. અભ્યાસ : સૌરાષ્ટ્રમાં સાલડી બી. નડિયાદ, વડોદરા, પૂના અને મુંબઈ ખાતે. ૧૯૩૭-૩૯ તથા ખાતે તથા મુંબઈમાં. ૧૯૬૭થી મહારાષ્ટ્ર રાજ્યમાં મધનિષેધ ૧૯૪૬-૫૭ મુંબઈ રાજ્ય વિધાન સભાના સદરય. ૧૯૪૮-પર ખાતાના પ્રધાન. ૧૯૫૩-૬૦ મુંબઇ પ્રદેશ કેંગ્રેસ સમિતિના મુખ્ય પ્રધાનના સંસદીય સચીવ. ૧૯૫૨ થી ૧૯૫૬ નાયબધાન. મહામ ત્રી. ૧૯૬૦-૬૩ પ્રમુખ. ૧૯૫૦થી A. I C. C ના સભ્ય. ૧૯૫૬-૫ મુંબઈ રાજ્યના પ્રધાન. ૧૯૬ -- ૬૭ ગુજરાત રાજય ૧૯૩ માં મુંબઈ યુવાસંધની રથાપના કરી. અનેક સામાજિક ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડના ચેરમેન. ૧૯૬૩-૬૭ ગુજરાત ખનિજ સંસ્થાઓ સાથે સંકળયેલા છે. ૧૯૩૮ અને ૧૯૪૮માં મુંબઈ: વિકાસ કોર્પોરેશનના અધ્યક્ષ. અખિલ ભારત ખાદી અને ગ્રામોદ્યોગ મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય ચૂંટાયા. ૧૯૫૨, ૧૯૫૭, ૧૯૬૨ " બોર્ડના ૧૯૬૬-૬૭ દરમ્યાન તથા 5.J.C.C. ના સભ્ય. ૧૯૫૮ તયા ૧૯૬૭માં મુંબઈ વિધાનસભાના સભ્ય ચૂંટાયા. “ ઔદિય ? ૬૧ સરદાર વલ્લભભાઈ વિદ્યાપીઠના ઉપકુલપતિ શ્રી બૃહદ્ ભાર ઉદય” નામના માસિકનું સંપાદન કરે છે. ગુજરાતી સાપ્તા હક તીય સમાજના ટ્રસ્ટી. સરદાર વલ્લભ ભાઈ સમાજસેવા ટ્રસ્ટના “યુગ પ્રભાવ” તથા હિંદી સાપ્તાહિક “સંગમ ” ના તંત્રી ઉપાધ્યક્ષ. ૧૯૬૭ ૭ ગુજરાત રાજ્યના પ્રધાન. મંડળમાં હતા. બાબુલાલ માણેકલાલ ચિનાઈ ભાવરાવ દેવાજી માત્રાગડે જન્મ : એપ્રિલ, ૧૯૧૩. અભ્યાસ : I.T.M (V.J.T.I), શેઠ આનંદીલાલ પોદાર હાઇસ્કૂલ, સર પરશુરામ ભાઉ કોલેજ, જન્મ: સપટેમ્બર, ૨૫, ૧૯૨૫. અભ્યાસ : બી. એ., બાર પૂના તથા વિકટોરિયા જ્યુબિલી ટેકનીકલ ઈન્સ્ટીટયૂટ મું ઈમાં. એટ લે. ચંદા અને નાગપુરમાં. ૧૯૬૯થી રાજ્ય સભાના ઉપાધ્યક્ષ. ૧૯૬૬ માં પદ્મભૂષણ રાજ્યસભાના સદસ્ય. નવી દિલ્હીના અખિલ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના સ્થાપક મંત્રી. અનુસૂચિત હિંદ માલિક સંસ્થાના પ્રમુખ. શ્રી એસ. કે. પાટીલ સાર્વજનિક જાતિ - વિદ્યાથી ફેડરેશનના મંત્રી. ૧૯૪૩-૪૪ માં પાલમન્ટના Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy