SearchBrowseAboutContactDonate
Page Preview
Page 811
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ ૧૮૩૩ રાજ્ય વિજળી બોર્ડના ચેરમેન. ૧૯૬થી આધ્રપ્રદેશ વિધાનસભાના સભ્ય ૧૯૫૨-૫૬ કેન્દ્ર સરકારમાં વ્યાપાર ઉદ્યોગ વિભાગના પ્રધાન. ચુંટાયેલા સભ્ય. ૧૯૫૬-૫૮ વિત્તમંત્રી ૧૯૫૮ માં રાજીનામુ આપ્યું ૧૯૬૨ માં લેકસભામાં નિર્વિરોધ ચૂંટાયા ૧૯૬૨ માં કેન્દ્રમાં દફતર વિનાના આકીમ આવા પ્રધાન ૧૯૬૩-૬૫ મો વિત્તમંત્રી. ૧૯૬૫ માં ફરીથી રાજીનામું જન્મઃ જાન્યુઆરી, ૨૧, ૧૯૯૭. અભ્યાસઃ બી એ., એલ. પરદેશને વિસ્તૃત પ્રવાસ કર્યો છે. ૧૯૬૪ માં લંડન ખાતે ભરાયેલ એલ બી. મેંગ્લોર અને મુંબઈની કોલેજોમાં. પત્રકાર અને એડ કેમોથ વડાપ્રધાન પરિષદમાં હાજરી આપી હતી. ૧૯૬૪ માં વોકેટ, સ્વાતંત્ર્ય ચળવળ દરમ્યાન કારાવાસ ભોગવ્યો છે. ૧૯૪૩માં તિરરાષ્ટ્રિય નાણાભંડોળ અને વિશ્વબેંકની બેઠકોમાં પણ હાજરી “ફોરમ” નામનું અંગ્રેજી માસિક શરૂ કર્યું. ૧૯૪૯માં મુંબઈના આપી હતી. સા* શેરીફ સ સંસદીય પક્ષની કારોબારી સમિતિના બે વખત ઝુંબક શિવરામ ભડે સભ્ય. ૧૯૫૬-૫૭, ૫૮ અને ૬૯ દરમ્યાન A.I.C C.ના સદસ્ય. વિદેશ, સંરક્ષણ, વિત્ત અને અણુશકિતની સંસદીય સલાહકાર જન્મ : મે, ૨૫, ૧૯૧૪. અભ્યાસ : બી એ એલએલ. બી. સમિતિના ૧૯૫૭-૬૧ દરમ્યાન સન્મ ૧૯૫૦-૫ર પ્રોવીસ્થલ અહમદનગરમાં. ૧૯૬૨ થી મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ. પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયાના સય. કેર્ટ ઓફ ઈન્સ્ટીટયૂટ ઓફ ૧૯૩૬ માં કોંગ્રેસમાં જોડાયા. સ્વાતંત્ર્ય ચળવળમાં કારાવાસ ભોગસાયન્સ અને મર્ચન્ટ નેવી બોર્ડના સભ્ય. વિસ્તૃત વિદેશ પ્રવાસ વ્ય. ૧૯૪૬ માં “સંઘશકિત ” નામના સાપ્તાહિકના તંત્રી કર્યો છે. ૧૯૬૬માં કોમનાથની પાર્લામેન્ટરી કોન્ફરન્સના ભારતીય બન્યા. અહમદનગર જિલ્લા શિક્ષણ સમિતિની કારોબારી સમિતિપ્રતિનિધિ. ૧૯૬૭માં યુનો એસેલીના ભારતીય ડેલીગેશનના ના અધ્યક્ષ તરીકે ઘણા સુધારા કર્યા. મહારાષ્ટ્ર વિભાગીય કોંગ્રેસ વિક૯િ૫ક સય સમિતિના મંત્રી હતા. ૧૯૫૭ માં મુંબઈ રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સદસ્ય. ૯૬૦ સુધી મુંબઈના દ્વિભાષી રાજયના અને જોસેફ મુન્દાસરી ૧૯૬૦-૬૨ દરમ્યાન મહારાષ્ટ્ર રાજ્યના સહકાર ખાતાના પ્રધાન. જન્મઃ ૧૯૧૪. અભ્યાસઃ એમ. એ. કોચીનના મહારાજાએ મહારાષ્ટ્ર રાજ્ય ભારત સેવક સમાજના અધ્યક્ષ, મહારાષ્ટ્ર વકિગ સાહિત્ય કુશલ અને સાહિત્યનિપુણની ડિગ્રી એનાયત કરેલ છે ગ્રુપ ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ બોર્ડ, સંયુકત સદાચાર સમિતિ રાજકીય કાર્યકર અને મલયાલમ લેખક ત્રિચુરની કે. ઓપરેટીવ (મહારાષ્ટ્ર), રકતપિત્તા સલાહકાર બડે અને જિલ્લા જમીન કોલેજના પ્રિન્સીપલ છે, ચીન, રરિયા અને યુરોપના દેશોના વિકાસ બોર્ડના ચેરમેન, મહારાષ્ટ્ર હરિજન સેવક સંઘના પ્રમુખ. પ્રવાસ કર્યો છે. ૧૯૪૬માં સક્રિય રાજકારણમાં મૂકાવ્યું વિશ્વ ત્રિદિવકુમાર ચૌધરી શાંતિ કાઉન્સિલના સદસ્ય અનેક વર્ષોથી ક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. કેરળ વિધાનસભા દસેક વર્ષ સુધી સંખ્ય જનમ: ડિસેમ્બર, ૧૯૧૧. અભ્યાસ: એમ એ. બરહામુપુરની હતા ૧૯૫-૬૦ દરમ્યાન કેરળ શિક્ષણ વિભાગના પ્રધાન હતા. કે. એમ. કોલેજમાં. ૧૯૪૭ સુધી કોંગ્રેસ સ . ૧૯૩૧-૩૩ તયા એક દૈનિક તથા અન્ય સામયિકનું તંત્રીપદ સંભાળેલું છે ૧૯૩૯ ૪૬ કારાવાસ ૯૪૭ માં કોંગ્રેસમાંથી છૂટા થઈ રિવોલ્યુ શનરી સોશ્યાલિસ્ટ પાર્ટી (ક્રાંતિકારી સમાજવાદી પક્ષ) માં જોડાયા. ટી. એન. અંગામી : લેખક, ૫કાર અને રાજકીય કાર્યકર ૧૯૫૫–૫૭ દરમ્યાન પિટું. જન્મઃ કહીમા પાસે જેસોમા નામના ગામડામાં. ૧૯૬૯થી ગીઝ સત્તાવાળાઓએ ગોવામાં જેલમાં પૂર્યા હતા. સંયુક્ત આઝાદ નાગપ્રદેશના જાહેર બાંધકામ વિભાગના પ્રધાન ૧૯૫૦ થી નાગ– સંસદીય દળના સ ય ૧૯૫૨ થી સંસદ સંદર્ય U. T. U. C. પ્રદેશના રાજકીય જીવનમાં સક્રિય ભાગ લે છે. નાગ રાષ્ટ્રિય ના ઉપપ્રમુખ. કાઉન્સિલના કારોબારી સભ્ય હતા હિંસાના મુદાપર ૧૯૫૫ માં શ્રીમતી શ્રીટીડેમી જહાંગીર તાલિયારખાન કાઉન્સિલમાંથી છૂટા થયા. નાગક પરિષદની રચના માટે સહાય કરી. નાગપ્રદેશ કમિટિની કારે બારીના સન્મ ૧૯૬૧-૬૩ નાગ- જન્મઃ જુલાઈ, ૨૨, ૧૯૨૫. અભ્યાસ : મુંબઈની સેન્ટ પ્રદેશની અંતરિમ સભાના અધ્યક્ષ ૧૯૬૪-૬૬ નાણપ્રદેશ વિધાન સેવીયર્સ કોલેજમાં સામાજિક કાર્યકર. ૧૯૬૩ થી અખિલ હિંદ સભાના સ્પીકર ૧૯૬૬-૬૯ નાગપ્રદેશના મુખ્ય પ્રધાન. હતોaોગ બોર્ડનાં સભ્ય શિલ્પી કેન્દ્રના સ્થાપક અને અધ્યક્ષ. કાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની કારોબારી સમિતિનાં, મહારાષ્ટ્ર તીરૂવલુર થટ્ટાઈ કૃષ્ણમાચારી: સ્ટેટ વીમેન્સ કાઉન્સિલનાં, ભારતીય વિદ્યાભવનની ગવર્નિગ બોડીના જન્મઃ નવેંબર, ૧૮૯૯, અભ્યાસ : મદ્રાસ ક્રિશ્ચન કેલેજમાં બેડ ઓફ ગવર્નર્સનાં, ઈન્સ્ટીટયૂટ ઓફ કેટરિંગ ટેકનીકસનાં અને ૧૯૨૧ માં ઉદ્યોગમાં ઝંપલાવ્યું. ૧૯૩૭માં મદ્રાસ વિધાનસભામાં એપ્લાઈડ ન્યૂશનનાં ઉપપ્રમુખ. નેશનલ રેલ્વે યુઝસ કન્સટેટીવ ચુંટાયા. ૧૯૪૨ માં મધ્યસ્થ એસેમ્બલીમાં ચૂંટાયા. ૧૯૪૬ માં કાઉન્સિલનાં સભ્ય. અખિલ ભારત મહિલા કેન્દ્રીય ખાદ્ય કાઉન્સિબંધારસભાના સભ્ય ચૂંટાયા. બંધારણની ટ્રાફિટગ કમિટિના લનાં સ્થાપક અને મહામંત્રી ૧૯૬૫ માં જર્મનીખાતે ભરાયેલ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy