SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૦ ભારતીય અસ્મિતા કયું ભારતની ત્રિમૂર્તિ તરીકે ગાંધીજી, જવાહર અને સુભાષ ભારત શંકર મહારાજ, નાનાભાઈ ભટ્ટ, ચમનભાઈ વૈષ્ણવ અને બબલભાઈ વાસીઓના અંતરમાં ચિરંજીવ બન્યા. મહેતા મુખ્ય છે. સને ૧૯૧૯માં 'જલિયાનવાલા બાગ ની કલેઆમ થઈ અને અસ્પૃશ્યતાનિવારણના કાર્યમાં ઠક્કરબાપા, મામાસાહેબ ફડકે. કાળા કાયદાના વિરોધમાં અસહકારનું આંદોલન ગાંધીજીએ ઉપાડયું પરીક્ષિતલાલ મજમુદાર, ડાહ્યાભાઈ નાયક, લક્ષ્મીદાસ શ્રીકતાં, ત્યારે કાશ્મીરથી કન્યાકુમારી અને કારિકાથી દિબ્રુગઢ સુધી સમગ્ર છગનલાલ જોષી. દેશ જાગી ઉઠશે તે વખતે વાયવ્ય સરહદ પ્રાંતમાં ગાંધીજીની પ્રતિભાથી અને તેમના વિશિષ્ટ વલણથી સ્ત્રીઓમાં ખાન અબ્દુલગફાર ખાન ને આત્મા ગાંધીજી તરફ ખેંચાયે. તેમણે “ખુદાઈ ખિદમતગાર' નામની પઠાણની અહિંસક સેના અભૂતપૂર્વ જાગૃતિ આવી. પૂ. કસ્તુરબા ગાંધી આફ્રિકાના સત્યાતૌયાર કરી. સને ૧૯૩૦-૩૨ અને ” ૪૨ ના આંદોલનમાં “ ખુદાઈ ગ્રહથી ઘડાઈને આવેલાં ભારતમાં કવયિત્રી સરોજિની નાય, ખિદમતગાર ” એ ભારે વીરતા બતાવી અને ખાન સાહેબે પંદર સરલાદેવી ચૌધરાણી, કમલાદેવી ચટોપાધ્યાય, કમલાદેવી નહેર, વર્ષ જેટલો લાંબો કારાવાસ ભેગ. સ્વાતંત્ર્ય પાપ્તિ પછી દેશના વિજ્યાલક્ષ્મી પંડિત, રાજકુમારી અમૃતકૌર, ભકિતબા દેસાઈ, ભાગલા પડયા ત્યારે સરહદ પ્રાંત પાકિસ્તાનમાં ગયે પાકિસ્તાન શારદાબેન મહેતા, વિદ્યાબેન નીલકંઠ, આનંદીબાઈ ગોખલે, મીઠ બેન પીટીટ, ખુરશેદબેન પીટીટ, જયશ્રીબેન રામજી એમ અનેક સરકાર સામે પણ ખાન સાહેબે આત્માને અવાજ ઉઠાવ્યો અને લગભગ ૫ દર વર્ષ સુધી જેલયાત્રા ભગવી. આજે એંસી વર્ષની બહેનોએ પોતાનું ખમીર સામાજિક અને રાજકીય ક્ષેત્રે બતાવી બુઝર્ગ વયે પણ તેઓ એક ફિરસ્તા જેવું શુદ્ધ સાવિક જીવન ગાળી આપ્યું. રહ્યા છે. અને “બાદશાહ ખાન ના હુલામણું નામથી લોકોના આ નામાવલિ લંબવવાની જરૂર નથી. એ યુગજ એવો હતો હૃદયમાં કાયમી સ્થાન પામ્યા છે. તેમની ઈશ્વર–પરાયણતા, સત્ય- કે કોઈ વ્યક્તિરૂપે જુદા ન હતા, સમષ્ટિરૂપે ગાંધીજીનાં પ્રતિબિંબ નિષ્ઠા અને શાંતિપ્રિયતાને લીધે તેઓ “સરહદના ગાંધી’ નું હતાં. દરેકમાં એમની પ્રતિભાના દર્શન થતાં હતાં સામાન્યજન માનભર્યું બિરૂદ પામ્યા છે. અને સેવકો વચ્ચે કશો ભેદ ન હતો. જનતા અને જનાર્દન એકરૂપ બન્યાં હતાં. ગાંધીજીએ પોતાની અલૌકિક પ્રતિભાથી એ યુગમાં એવું અદ્ભુત વાતાવરણ પેદા કર્યું કે જેથી ધર્મકરાણ, અર્થકારણ, સમાજકારણું અને રાજકારણ એવા ભેદ ભૂંસાયા. સમગ્ર જીવન એકરસ બની ગયું એ વખતના રાજકારી ક્ષેત્રના અગ્રણીઓમાં પણ સત્યનિષ્ઠા, નિર્ભયતા. ત્યાગ ભાવના, અસ્તેય, અપરિગ્રહ વગેરે ગુ ઝળકી ઊઠયા હતા. દરેક પ્રાંતમાં એવા નેતા યુગબળથી પ્રગટ થયા હતાઃ પંજાબમાં લાલા લજપતરાય અને સ્વામી શ્રદ્ધાનંદજી, With Best Compliments સંયુકત પ્રાંતમાં પંડિત મોતીલાલજી, બંગાળામાં દેશબંધુદાસ, આસામમાં તુલસીચરણ ફકન, એરિસ્સામાં ગેપબંધુ દાસ, મધ્યપ્રાંતમાં શેઠ જમનાલાલ બજાજ, આંધ્રમાં સત્યમૂતિ krom અને સીતારામૈયા, મદ્રાસમાં શ્રીનિવાસ આયંગર કર્ણાટકમાં ગંગાઘરરાવ દેલપડે, મહારાષ્ટ્રમાં લેકમાન્ય તિલક અને ગોખલેજીના સુયોગ્ય અનુગામી એવા શંકરરાવ દેવ, મુંબઈને નામદાર વિલભાઈ પટેલ, બેરિસ્ટર ઝીણા અને વીર નરીમાન, ગુજરાતમાં સરદાર વલભભાઈ પટેલ, અબ્બાસ તૈયબજી, ડો. ચંદુલાલ દેસાઈ અને દરબાર ગોપાળદાસ, દયાળજીભાઈ અને કલ્યાણજીભાઈ, મણિલાલ કેદારી અને અમૃતલાલ શેઠ, દેવચંદભાઈ પારેખ અને કુલચંદભાઈ શાહ, બળવંતરાય મહેતા. A Weil wisher સાબરમતી આશ્રમ અને ગૂજરાત વિદ્યાપીઠમાં પણ એવા જ તેજસ્વી સેવકે જીવનની સાધના દ્વારા રાષ્ટ્ર ઘડતરનું કાર્ય કરી રહ્યા હતા, જેમાં શ્રી મગનલાલ ગાંધી, ઈમામ સાહેબ, મહાદેવભાઈ દેસાઈ, નરહરિભાઈ પરીખ, કિશોરલાલ મશરૂવાળા, કાકાસાહેબ કાલેલકર, આચાર્ય કૃપલાની, વિનોબાભાવે, જુગતરામ દવે, રવિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy