SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ ય આ છત એક જ પત્થરમાંથી કારી કાઢેલી છે. એકમાં નૃસિ’હાવનાનું આલેખન તે એકદમ ધ્યાન ખેંચે છે. બીન અનેક સગિક આલેખી છે. ત્રૌન જૈન તીર્થધામ ીને પાલીતાણા છે. આ તીસ્થાન સૌથી પ્રવિત્ર મનાય છે. એમાં નવસા મદિશ છે. સેાળમી સદીમાં એની રચનાના પ્રારંભ થયેલે. અસલ અગિયારમી સદીમાં કેટલાંક દિવશ બધાનાં પત્તુ મુસ્લીમ આક્રમકામાં તેને સપૂછ્યું વિનાશ ચા છતાં શલ એકજ પી. મી મહિને એક બીજા સાથે તુજ સામ્ય છે. ચેયુ' હાય બદાવાદ એમાં ખ્યાતનામ ક્રીમીશનાં દેરાં બાવેલાં છે. જેના ઝરા એ જૈન બાવાનું ભાગવુ મંત્ર છે એના પડદા ને છત પર સુંદર કલા કંડારાયેલી પડી છે એની ક્રમાનો કે કાનનો પણ પ્રતિમા છે. હિંદુ મુસ્લીમ યુગમાં આ માની ચના થઈ એટલે હિન્દુ મુસ્લીંગ શૈલીની છાંટ છે. રાજાનમાં મધ્યયુગન અહિંયારમી સદીનું એક શિલ્પ મસ્તક મળી આવ્યુ છે. એ શ્યામ ચમકતા પત્થરમાં કઇંડારાયેલું છે. કાઇ જૈન દેવાલયમાંથી પ્રાપ્ત થયેલું જણાય છે. એક કલાકાર નહિ પણ એક પણ કારીગરે બનાવેલું સોનું મળે જડતુ નથી. અત્યારે એ હી રાષ્ટ્રીય સામ્પાનમાં મૂકવામાં આવ્યુ છે. પ્રતિય શૈલીઓ : કોયલા પછી આવે છે. મહીસુરના પ્રદેશ ભારમાં ૬૩મી સદીમાં ત્યાં હાયશલની હકુમત હતી એમનું પાટનગર દ્વાર સમુદ્ર હતુ. મુસ્લી. મેએ એનુ નામ ‘હેલીબીડ' પાડેલુ. હાઈશલા પત્થરની કારિગીરીમાં નિષ્ણાત તા એના કાર્બિક ગગ ભારે સ્થતિમાં હતા. એ જૈનધમ પાળતા. હાયશલનાં મંદિરો બીજા જૈન અને બ્રાહ્મણ મદિરાથી ભિન્ન પ્રકારનાં છે. એમની રચના સાદી છે. સામાન્ય રીતે તારક આકૃતિએ તે પસંદ કરે છે. એક, બે કે ત્રણ ખડા હોય છે. આ મંદિશ ઉંચા રગમ ચ પર બાંધવામાં આવ્યા છે. ભારતમાં સૌથી વધારે શુંગાર અહીં જોવા મળે છે. દિવાલમાં સમાન્તર કોતરકામ વહ્યું જાય છે. અ ંદરના સ્ત ંભો ને છતેમાં પણ ખૂબ ઝીણું કોતરકામ છે. કાનસ તરીકે મદનકઃ સ્ત્રીઓની પુત ળીઓ ગાડવેલી છે. અગાઉ એના પર તારક આકારનાં શૃગા હતાં. સેામનાપુરનુ મ ંદિર એનુ છેલ્લું ને સંપૂર્ણ પ્રતીક છે. આ આ મંદિરની ચારે બાજુ દિવાલે અને છતવાળા ઝરુખાએા હતા. વિજયનગરના કાલમાં પ્રવેશદ્રાર તરીકે ગેપુરા પણ ઉભા કરવામાં આવેલા છે. આમાં શ્રવણ બેલગેાલામાં ગામતેશ્વર મુખ્ય છે. આ એક મેટામાં મેટી વિરાટ પ્રતિમા છે. એની ઊંચાઈ સાઠ ફૂટ છે. ઈસ્વીસન ૯૭૪ થી ૯૮૪ દરમિયાન એની રચના થઇ. એક ગિરિજીંંગ પર એ ઉભી છે સ્ફટિકની વિરાટ શિલામાંથી એ સીધી કેરી કાઢવામાં આવી છે. પ્રથમ યુદ્ઘમાં વિજય પ્રાપ્ત કરી સસાર ત્યાગ કરનાર પ્રથમ જૈન તીય કરની એ ભાખેષ પ્રતિકૃતિ છે. અરીસ્ટનેમી નામને જૈન સાધુ આના મુખ્ય શિલ્પી હતા. Jain Education International અવા બેલગોલામાં એક ગામતનું ગસ્તક પણ્ છે. વાંકડિયા વાળ વાળુ ચાંત કિંમત એ વન છે. એની પતી નાસિકાએ ભાવના શીલતા પ્રત્યક્ષ કરે છે. કાકતીયકલા : બારમી સદીમાં કાકતીયવંશ પ્રકાશમાં આવ્યા. એમનું પાટનગર ચૌલ અને ચૌલુકયાને સૂર્ય અસ્તાચલે નમ્યા પછી ઈસ્વીસન હનુમકોન્ડા હતું. પછી એ રાજધાની વારંગલમાં લઇ હનુમાના માં સેગયું. બેંક સુંદર મંદિર બાંધ્યું, ચાવિષ્ઠ, તારા વાળ કેર વારગમાં ઉંબુ " મલીક કારના શ્રી કાકતીયાની સ્વતંત્રતાના અંત આવ્યા. ગયા. કીધુરીલીઆ : સ્થા ઉપરાંત ભારતમાં બીજી અનેક પ્રાક્રીમ રોલીઓ છે. ભારતની આગળ પડતી શૈલીમાંથી તારવેલાં એમનાં આગવાં તવા છે. પરન્તુ એ બધાંની રચના ભારતીય છે. અને ભારતના પ્રત્યેક પ્રદેશમાં એ જોવા મ છે. ગયામાં નાના પત્રા નીકર બાદિનાથ ની એક પ્રતિમા ઈસ્વીસન ૧૦૦ માં રચાયેલી પડેલી છે. એની બન્ને બાજુએ આરઆરની હારમાં ચાવીસ તીય કરાની પ્રતિમાઓ છે. 292 એ પછી મુસ્લીમ જુત્રા શરૂ થયા, અને હિંન્દુ મુસ્લીમ બ્રાનુ પ્રાધાન્ય વધ્યું, ગુજરાતનું રાચરચીય ગુજમાનની આગવી એવી વિધાનની શૈલી છે. સુવણ સાંકળાથી ખૂલતા અને હીંચકા એ ગુજરાતનું પ્રિય રાચ છે. ગુજરાતનાં તારણ, ચાકળા, ચાંદરવા જેવા ગૃહના શણગાર, બળદને તથા ધોડાને એઢાડવાના રગમ્બેરંગી ઓઢા તથા સાજ સુધી આ ગૃહકલા ફેલાયેલી છે—અથવા હવે તેા ‘હતી’ એમ કહેવું પડે છે. સાંગા-માસી જેવાં ઉપકર, વાંસની આડી પટ્ટીના બનેલા ચકના પડદા–એ ગુજરાતની આખાડવાને અનુરૂપ જીવનસામગ્રી છે." For Private & Personal Use Only એક બેઠક www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy