SearchBrowseAboutContactDonate
Page Preview
Page 775
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ ૭૯૭ છે. બાણાસુરના ઉપદ્રવોથી પીડિત દેનાં યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલ સિધ્ધપુર દુર્ગાના અંશરૂપ કુમારીએ શિવને પ્રાપ્ત કરવા તપશ્ચર્યા શરૂ કરી જે હજી ચાલે છે. ત્રીપૂર્ણિમા, અશ્વિન નવરાત્ર વગેરે માં અહીં ઉત્સવો સિદ્ધપુર ધર્મારણ્ય સ્થાન તરીકે પ્રસિદ્ધ છે. પિતૃશ્રાદ્ધ માટે જેમ થાય છે. ગયા છે તેમ માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુર પ્રસિદ્ધ છે. મૂળરાજ સોલં.. કીએ શરૂ કરેલ રૂમહાલય સિદ્ધરાજે પૂર્ણ કરેલો. અહીં કર્દમ વિવેકાનંદ સ્મારક શિલા - ઋષિને આશ્રમ હતો. કપિલ ભગવાનને અહીં જન્મ થયેલ. સરસ્વતી કુમારી નદી છે. તે સમુદ્રને મળતી નથી. નદી કિનારે હમણાં જ ભારતના સામાન્યમાંથી સામાન્ય માણસ પાસેથી બ્રહ્માંડેશ્વર પાસે શ્રાદ્ધ થાય છે. સરસ્વતીના કિનારેથી એક માઈલ મેળવાયેલા પૈસામાંથી સમુદ્રમાં જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન દ્વારા પર બિંદુ સરોવર છે. બિંદુ સરોવર પર શ્રાદ્ધ કરીને પાસેના અલ્પા વિદેશયાત્રાની પ્રેરણા મેળવી તે સ્થળે સ્મારક મંદિર નિર્માણ કરવામાં સરોવરમાં પિંડ વિસર્જન થાય છે. આવ્યું છે. રાષ્ટ્રપતિ શ્રી ગિરિએ તેને ખુલ્લું મુકેલ છે. અહીં સ્વામીજી ની પ્રતિમા મૂકવામાં આવી છે. હાટકેશ્વર (વડનગર) જનાર્દન તીર્થ – મહેસાણાથી તારંગાહિલ લાઈનમાં વડનગર ગામમાં નાગરોના ઇષ્ટદેવ હાટકેશ્વરનું પ્રસિદ્ધ તીર્થ છે. મૂળ હાટકેશ્વર તો પાતાળમાં - ત્રિવેન્દ્રમથી ૨૬ માઈલ પર વરકલા સ્ટેશન છે. સ્ટેશન થી બે છે. પણ આ તીર્થ પૃથ્વી પર તેના પ્રતીક રૂપે છે. બ્રહ્માંડ માપતી માઈલ પર જનાર્દન તીર્થ છે. અહીં પૃપની ખાણ છે. આ ધૂપ વખતે વામન ભગવાને પહેલું ચરણ અહીં મૂક્યાની કથા પણ છે. વડે બાળકોને નજર વડે દોષ લાગ્યા હોયતો દૂર થાય છે. જનાર્દન ગામમાં અનેક વાવ અને મંદિર છે. હાટકેશ્વર મંદિર સુંદર છે. મંદિર ઉંચાઈ પર છે. બ્રહ્માના યજ્ઞમાં પ્રગટ થયેલા ચતુર્ભુજ નારાયણની અહીં સુંદર પ્રતિમા છે. બહુચરાજી આબુ : અમદાવાદ દિલ્હી લાઈન પર કલોલથી બહુચરાજી સુધી રેલવે લાઇન છે. આ સ્થળ ભારતના શક્તિપીઠોમાં પ્રસિદ્ધ છે. મંદિર અમદાવાદ દિલ્હી લાઈન પર આબુરોડ સ્ટેશનથી ૧૭ માઈલ ભવ્ય છે. મંદિરમાં યંત્ર છે. મંદિરની પાછળ પશ્ચિમે એક વૃક્ષ પર આબૂ પર્વત છે આબૂ શિખર ૧૪ માઈલ લાંબે, બેથી ચાર નીચે માતાજીનું એક સ્થાન છે તે મૂળ સ્થાન તરીકે ઓળખાય છે. માઈલ પહોળો છે. આ પર્વતરાજ સિદ્ધોનું પીઠ છે. તેને હિમાલય પુત્ર ગણવામાં આવે છે. અહીં વસિષ્ઠ ઋષિનો આશ્રમ છે. ટકા ( સ્વામીનારાયણ અહીં મહર્ષિ વસિષ્ઠ અને અરુંધતીજીની મૂર્તિઓ છે. વસિષ્ઠાશ્રમથી ૩૦૦ પગથિ નીચે નાનકુંડ છે અહીં મહર્ષિ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર ભાવનગર લાઈનમાં નિંગાળા સ્ટેશનથી ગૌતમનો આશ્રમ છે. પાસે નાગકુંડ છે. સિવિલ સ્ટેશનથી એક ગઢડા જવાય છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક શ્રી સહજાનંદ માઈલ પર પાંચ દેલવાડા મંદિર છે, ઉત્કૃષ્ટ શિ૮૫ વૈભવથી આ ભગવાન અહીં ઘણું વર્ષો વિરાજેલા તેમનાં સ્મૃતિ ચિહનો અને મંદિરે ભારત પ્રસિદ્ધ છે. આ ઉપરાંત અચલેશ્વર નખી તળાવ સમાધિ ઉપરાંત આપશ્રીએ સ્થાપેલ શ્રી ગોપીનાથજીનું મંદિર છે. અચળગઢ, વગેરે તીર્થો પ્રસિદ્ધ છે. ગઢડાને આ સંપ્રદાયમાં અક્ષરધામ કહે છે. આરાસુરી અંબાજી : શ્રી સિધ્ધાચલ - શત્રુ જય – આબુરોડથી એક બીજો રસ્તો ખરેડી થઈને અંબાજી માતાનાં જ્યાં આઠ કરોડ મુનિએ માશ પામ્યા તે સિદ્ધાચલ જૈન દર્શન કરવા જવાય છે. આ શકિતપીઠ ભારત પ્રસિદ્ધ છે. મંદિરમાં ધર્મનું સૌથી મુખ્ય તીર્યધામ ગણાય છે. સુરેન્દ્રનગર - ભાવનગર યંત્ર જ છે પરંતુ શુંગાર ભવ્ય રીતે કરવાથી માતાજીનાં સંપૂર્ણ લાઈનમાં સિહોર જ કશનથી પાલીતાણ એક નાની લાઈનમાં રવરૂપને ભાસ થાય છે. પાસે માનસરોવર છે. અંબાજી માતાના જવાય છે પાલીતાણા શહેરની બહાર શ્રી શત્રુંજય અથવા સિદ્ધાચલ સ્થાનથી ત્રણ માઈલ પર કેટેશ્વર મહાદેવનું મંદિર છે. જયાં તીર્થધામ છે. નગરમાં પણ શ્રી શાંતિનાથ ભગવાનનું સુંદર દેરાસર ગોમુખમાંથી સરસ્વતી નદીનો પ્રાદુર્ભાવ થાય છે. છે. સમગ્ર શત્રુજ્ય પર્વત પરમ પવિત્ર ગણાય છે. ભગવાન - ભદેવજીને અહીં કેવલજ્ઞાન પ્રાપ્ત થયેલું, તેઓ અહીંથી જ નિર્માણ આરાસુરથી ત્રણ માઈલ પર ગબર છે જે માતાજીનું મૂળ પામ્યા હતા. શ્રી ગિરિરાજ પર બે ભાગ છે. બ ને શિખર પર રસ્થાન ગણાય છે. ચડાણ ઘણું કઠણું છે. પર્વતના શિખર પર અસં ય મંદિરો છે. પાલીતાણને મંદિરોનું શહેર કહે છે. અહીં પાસપીપળો છે અને માતાજીનું સ્વરૂપ છે. અહીં ભગવાન મુખ્ય મંદિરમાં શ્રી આદિનાથજીનું મંદિર છે. આ ઉપરાંત શ્રીકૃષ્ણને વાળ ઉતરાવવામાં આવેલા. કુમારપાલ વિમલશાહ વગેરેએ બંધાવેલા સુંદર મંદિર છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy