SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૦ વિષ્ણુપાદ મંદિરમાંના વિષ્ણુ ચરણારવિંદ પર શ્રાદ્ધ વિધિ થાય છે. ગયાસુરના શરીર પર ધમશિલા છે તે તે પર ભગવચ્ચારણારવિંદ છે. તેની આસપાસ કાશીનાં વિશ્વેશ્વર મંદિર જેવી ચાકી છે. સ્થળ અત્યંત પ્રાચીન છે. અદ્યાપ ભગવચરણારવિંદનાં દર્શન થાય છે. તેનાં દર્શોન કર્યાં પછી પંડિતરાજ નિમાઈના જીવનમાં વૈષ્ણવી ભક્તિ પ્રગટીને તે ચૈતન્ય બન્યા. આ ચરણારનિંદનાં દર્શન પછી જ અગાળામાં એક પવિત્ર માતાપિતાને ત્યાં શ્રી રામકૃષ્ણ પરમહંસ પ્રગટયા. તેમનુ નામ પણ આથી ગદાધર રાખવામાં આવેલ. ભારતનું મહત્વનું’ સિંહક્ષેત્ર જૈન તીય ધામ સમેતશિખરજી દ્વા ગયા લાઈન પર ગામેથી ૧૨ માઇલ પારસનાથ સ્ટેશન છે. પાસેનુ ઇસરી ગામ છે. પારસનાથએ પહાડીનુ નામ છે તેની નીચે જે ગામ છે. તેને મધુવન કહે છે. પારસનાથ પહાડી પર ૬ માઈલ ચડવાનું ભારતીય અસ્મિતા ૬ માઈલ ત્યાં મંદિરનાં દર્શન કરવાનુ અને ૬ માઈલ ઉતરવાનું છે. અહીં શ્રી આદિનાય ભગવાન અને બીજા ૨૬ તી કરી નિર્વાણ પામ્યા હતા. અહી' પાંચ ટૂંકા પર અનુક્રમે ગૌતમ સ્વામી, ચન્દ્ર પ્રભુજી, અભિન ંદનનાથજી અને પાર્શ્વનાથજી નાં મંદિર છે કલકત્તા: એધિ ગયા: શકાય છે શ્રી. ગયાજીથી લગભગ સાત માઈલ દૂર એધિ ગયા આંતર રાષ્ટ્રીય ની ભૂમિ છે. આ એષિ ા નીચે ભગવાન ભુને એધિ-જ્ઞાન થયેલુ. ગયાથી રીક્ષા, કે ગાડી દ્વારા જઇ " ઘણા મંદિરો છે તેમાં મળ વૈવિધ ર્ પ્રાચીન ને બગ્ છે. સ્થળનું વાતા રણ આજે પણ પવિત્ર જણાય છે. મૂળ મેાધિવૃક્ષમાંથી જ ડાળી રાખેલ અત્યારનું એષિ વૃક્ષ છે તેની નીચે પત્થરનું આસન છે. પાસે એક સરાવર છે. આ મંદિરે આસપાસ જ નિકેટ, પાન અને જાવાની છુમંદિશ પણ પાતાની વિશિષ્ટતાઓથી શે।ભે છે. શ્રી મૈજનાથ ધામ: ગંગા કિનારે રાણી રાસમણીએ બંધાવેલ કાલી મંદિર ભારત પૂર્વ રેલ્વેની હાવરા-પટના લાઈનમાં જસીડીહુ સ્ટેશન છેભરમાં ભગવાન રામકૃષ્ણ પરમહંસની લીલામિ તરીકે પ્રસિદ્ધ છે. ત્યાંથી ચાર માઈલ દૂર એક મીજી લાઇનમાં શ્રી ઔજનાધામ સ્ટેશન છે. મંદિર એક માઇલ દૂર છે. ડૅલાક વૈદ્રાબાદ પાસેના પરલીમાં શ્રી વૈઘનાચ જ્યોતિર્લિંગ માને છે પરંતુ ચિતાભૂમિમાં જે આ નૈતિલિંગ છે એવું માનીએ તો આ મહિઁના શિવ જ્યોર્તિલિંગમાં ગણાય. રાવણ આ શિવલિ ંગને કૈલાસમાંથી લાભ્યો હતા તેવી કથા છે. પાસેનું ગૌરી દર રક્તિપીઠ ગણાય છે, વાસુકીનાથ : શ્રી વૈજનાચ (દેવધર) થી દુમકા જવાની પાકી સડક છે ત્યાં શ્રી વાસુકીનાથ નામનું મંદિર છે. દુમકા એ જ દારુકનું અપભ્રંશ છે. એમ માનીને આ શિવલિંગ નાગેશ્વર નામનું પ્રસિદ્ધ જયેાતિર્લિંગ છે. એમ આ તરફના વિદાય માને છે. સક્રિય નામના ભકતને મારવા માટે દારુક નામના રાક્ષસ આવ્યો ત્યારે શિવજી પ્રગટ થયા તે જ જ્યોતિર્લિંગ રૂપે સ્થિર થયા તેવી કથા છે. સમેતારશેખરછ (પાર્શ્વનાથ) Jain Education International ભારતનુ વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટું નગર કલકત્તા છે. તે ગંગા કિનારે વસેલ છે. હાવરા, સિયાલદહ અને દક્ષિણેશ્વર ત્રણ તેનાં સ્ટેશના છે. કલકત્તા શાકત સ્થાન વધારે છે. એકાવન શક્તિ પીઠામાં તેની ગણના થાય છે. અહીં ચાર શકિત મદિરા પ્રસિદ્ધ છે. (૧) આદિકાલી કલકત્તાનું આ મુખ્ય શકિતપીઠ છે. નગરની બહાર એકાદ માઇલ દૂર આ મંદિર છે. તેમાં શકિતકાલી ઉપરાંત એકાદશ શિવનિંગ છે. (૨) કાલીમંદિર ફૅકલાક કો બાને જ મુખ્ય શક્તિપીઠ ગણે છે તેમાં મહા કાલી બિરાજે છે. પાસે નકુલેશ્વર મહાદેવનું મંદિર છે. (૩) દક્ષિણેશ્વર ભગવાન રામકૃષ્ણે આ કાલીની પૂજા કરી હતી. મદિર ભવ્ય છે ને મદરના ઘેરાવામાં ધ૨ વિદેશ છે. દર પાસે પર દેવને કમરે છે. જેમાં તેમને પલંગ અને સ્મૃતિચિહને છે. મંદિરની બહાર મા ધી શારદામસી તૈયાનું સમાધિ મંદિર છે. બેલૂરમઠ દક્ષિત્રેશ્વર પાસેથી ગ ંગા પાર કરીને દ્વાવરા તરફ જતાં ચાડ દૂર ઔ વિવેકની રચાયેલ ક્ષેત્ર મ છે. ી શ્રી રામન જન્મ મદિર છે. વિશાળમદિરમાં પૂર્વ પશ્ચિમની કલા સુભગ સમન્વય છે. આ સ્થળ શ્રી રામકૃષ્ણ મિશનનુ પ્રધાન સ્થળ છે. અહીં સ્વામી શ્રી વિવેકાન દજીની સમાધિ પણ્ છે. ન મદિર આ ઉપરાંત અહી ભગવાન પાર્શ્વનાયજીનું પ્રસિદ્ધ મંદિર છે જે દશ નીય છે. ગગાસાગર: ગંગાસાગર સ`ગમમાં ગંગા દુલભ (અતિ પવિત્ર ) ગણાય છે. અહીં પહેલાં ગંગા સાગર સંગમ થતા હતા હવે ગંગાજી દૂર ગયા છે. પણ તેની એક ધારા હજી અહી' સમુદ્રને મળે છે. પહેલાં અહીં કપિલ ભગવાનના આશ્રમ હતા. અત્યારે કપિલ ભગવાનની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy