SearchBrowseAboutContactDonate
Page Preview
Page 761
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ સાથે ભરાયેલા દત્તાત્રેયને શાંત અને તેને અધિક સ પિંડદાન અંતિમ પિંડદાન ગણી તપ્તકુંડથી સડક પર આવીને અલકનંદાના કિનારા પર બ્રહ્મકપાલ રોષે ભરાયેલા દત્તાત્રેયને શાંત કરવા બ્રહ્માદિદે ત્યાં આવ્યા પછી (કપાલમોચન) તીર્થ છે. ત્યાં પિંડદાન અંતિમ પિંડદાન ગણાય છે દત્તાત્રેયની પ્રાર્થનાથી ત્યાં કશાવતીર્ય થયું. અહીં પિંડદાનના ખૂબ મહિમા છે. નારાયણી શિલા પર નારાયણબલિ કરવાથી પ્રેત(૭) જોષીમઠ : યોનિમાથી મુકિત મળે છે. સ્ટેશનથી હરિકી પૈડીના રસ્તે બિ૯ '. પર્વત પર બિલ્વકેશ્વર મહાદેવનું મંદિર છે પાસે શિવધારા નદીમાં ઉત્તરમાં શ્રી શંકરાચાર્યને સ્થાપેલ આ ચાર મઠોમાંને એક સ્નાન કરવાનું મહાભ્ય છે. મુખ્ય મડ છે. શીતકાળમાં બદરીનાથજીની ચલમૂર્તિ અહીં વિરાજે કનખલ :-- છે. અહીં તીશ્વર મહાદેવનું મંદિર પ્રસિદ્ધ છે. અહીં નૃસિંહ ભગવાનના મંદિરમાં શાલગ્રામ શિલામાં ભગવાન નૃસિંહનું સુંદર રવરૂપ હરિકી પૈડીથી કનખલ ત્રણ માઈલ છે. ત્યાં ગંગાની બે છે તે સ્વરૂપની એક ભૂજા ખૂબ પાતળી છે. કહેવાય છે કે જે દિવસે આ ધારાઓ મળે છે. એક ખલ પુરૂષ બધે ભટકીને અહીં મુકિત ભૂજા મૂર્તિથી અલગ થઈ જશે તે દિ સે વિષ્ણુપ્રયાગ પાસેના નરનારા- પામ્યો તેથી તેનું નામ કનખેલ પડયું. ત્યાં બજાર પણ છે. થણ ૫ર્વત તદ્દન પાસે પાસે આવીને મળી જશે કે બદરીનારાયણ જવાને માર્ગ બંધ થઈ જાશે અને અહીંથી નીતિઘાટ દેવર મહાદેવ - પર યાને કે લાસ જવાના ર તે ભવિષ્ય બદરી છે તે નવું ધામ શિવજીના સસરા દક્ષ પ્રજાપતિના શિવ ષથી થયેલા યજ્ઞનાબનશે. આજે પણ ભવિષ્ય બદરી માં વિષ્ણુમંદિર પાસે પાસે પડેલી શની કથા અને શિવની કૃપાથી દક્ષને પ્રાપ્ત થયેલ બકરાના મસ્તશિલામાં અધી ભગવદાકૃતિ છે તે એ સમયે પૂરી થઈ જશે. ભવિષ્ય કની કયા જાણીતી છે. અહીં દક્ષપ્રજાપતિની મૂર્તિ છે. ત્યાંથી બદરી પાસે જ લાતાદેવીનું મંદિર અને આકાશમાંથી પહેલું પશ્ચિમે અર્ધો માઈલ દૂર સતીકુંડ છે. કહેવાય છે કે સતીએ ત્યાં ખડગ છે. દેહત્યાગ કરેલ. સતીકુંડમાં સ્નાનનો મહિમાં છે જીવનતીર્થ હરદ્વાર અને ઋષિકેશ સપ્તધારાપદ્મપુરાણમાં હરિદ્વારનું મહાત્મ્ય વર્ણવતાં તેને સ્વર્ગદ્વાર સમાન અહીં સપ્તર્ષિઓએ તપશ્ચર્યા કરેલી અને ગંગાજી ત્યાં સાત કહ્યું છે. ત્યાં એકાગ્રચિત્તથી જે કોટિતીર્થમાં સ્નાન કરે તેને પુંડ- ધારાઓમાં વહે છે. સ્થળ પ્રાકૃતિક સો દય થી અતિશય રમણીય છે. રિક યજ્ઞનું ફળ મળે છે. તે પિતાના કુળનો ઉદ્ધાર કરે છે, ત્યાં એક રાત્રી નિવાસ કરવાથી–સહસ્ત્ર ગદાનનું પુણ્ય મળે છે. સપ્તગંગા. ઋષિકે :ત્રિગા અને શક્રાવત મા દેવ, ઋષિ, પિતૃતર્પણ કરનાર પતિંત્ર લેકમાં જાય છે. પછી કનખતમાં ત્રણ રાત્રી ઉપવાસ કરનાર અને વારાહ પુરાણમાં આ સ્થળ વિષે એવી કથા છે કે દેવદત્ત સ્નાન કરનારને અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. હરિદાર સાત મોક્ષ નામના બ્રાહ્મણે ઉગ્ર તપશ્ચર્યા કરેલી પણ શિવ વિષ્ણુમાં ભેદ બુદ્ધિ પુરિંમાં “માયા' નામથી પ્રખ્યાત છે. દર બાર વર્ષે જ્યારે સૂર્યચંદ્ર કરવાથી ઈંદ્ર તેના તપને ભંગ કરાવેલ. ફરીથી તીવ્ર તપ કરતાં મેષ રાશિમાં અને ગુરુ કુંભ રાશિમાં આવે ત્યારે મોટો કુંભમેળે પ્રસન્ન થયેલા શિવજીએ તેને રિવ વિષ્ણુમાં અભેદભાવ રાખવા અહીં ભરાય છે. અહીં જ સૌ પ્રથમ નારદે સનકાદિ ઋષિઓને ઉપદેશ આપ્યો દેવદત્તની પુત્રી એ તપ કરીને આજ સ્થળે ભાગવત સંભળાવેલું. હરિદ્વારમાં ગંગાદાર, કુશાવર્ત બિલકેશ્વર, નીલ ભગવાનનાં દર્શન કરેલાં અને તેજ સ્વરૂપમાં ભગવાનને ત્યાં રહેવા પર્વત અને કનખલ પાંચ તીર્થોનાં સ્નાન દર્શનનો મહિમા છે. આમાં પ્રાર્થના કરેલી. હરિદ્વારથી ઋષિકેશ રેલવે અથવા બસ દ્વારા ગંગાદાર એટલે હરકી પૈડી. વિક્રમ ભર્તુહરિને ત્યાં અમરત્વ મળ્યું તેની જાય છે. અહીં ત્રિવેણી ઘાટ પર સ્નાન કરવાનો મહિંમા છે. સ્મૃતિમાં તેણે કુંડ અને સીડી બનાવે તેને હરિકી પૈડી નામ મળ્યું. આ અહીં પ્રાચીન ભરત મંદિર છે. ઋષિકેશમાં ધણા સંતોના આશ્રમે મઠો છે નૌકામાં ગંગાપાર કરતાં વર્ણાશ્રમ આવે છે. કુંડમાં શ્રી ગંગાજી એક બાજુથી આવે છે ને બીજી બાજુથી બહાર નીકળી જાય છે. કુંડમાં કમરભર પાણી રહે છે. આ કુંડ પર જ સ્વર્ગાશ્રમ પણ રમણીય સ્થળ છે. ત્યાં ગીતાભવન દર્શનીય છે. અહીં દર વર્ષે ચૈત્રથી અષાઢમાં ભારત પ્રસિદ્ધ સંત સતસંગ વિભુચરણ પાદુકા, મનસા દેવી, સાલીશ્વર, ગંગાધર મહાદેવનું સભામાં પધારે છે. આ સ્થળે ૨'ભ્યમુનિને ભગવાને આમ્રવૃક્ષમાં મંદિર અને રાજા માનસિંહની છત્રી છે. સવાર-સાંજ અહીં ધર્મ દર્શન આપેલા રાક્ષસના ઉપદ્રવથી પીડિત ઋષિઓને સાધન ધ્યાન કથા પ્રવચને, ઉપદેશે બધું ચાલ્યા જ કરે છે. સાંજે શ્રી ગંગાજીની ભવ્ય આરતિ દર્શન કરવા યોગ્ય છે. ગૌધાટ પર ભજન માટે સ્વયં ભગવાને આ સ્થળ આપ્યું હોવાથી આ સ્થળ ઋષિકેશ કહેવાય છે. ઋષિકેશને વિસ્તાર લક્ષ્મણઝૂલા સુધી છે. સ્નાન કરવાથી ગે હત્યાથી મુકિત મળે છે. કુશાયત ઘાટ પર ભગવાન દત્તાત્રેય તપ કરતા હતા ત્યારે તેમની પૂજન સામગ્રી મુનિ કી રેત નામના સ્થળથી દોઢ માઈલપર ગંગાજી તાણી જવા લાગ્યા પણું તેમના તપ પ્રભાવથી કુશ વગેરે પણ દર્શનીય સ્થળ છે. આ ઝૂલતા પુલ પરથી ગંગાજીનું દર્શન પૂજા દ્રવ્યો ત્યાં પાણીમાં વર્તુળાકારે ઘૂમવા લાગ્યા. સમાધિ છૂટતાં ભવ્ય જણાય છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy