SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિવ્ર ચ ગળામાં કાંગાની સંસદની બેઠક એલાવવી તમામ કેદીઓને મુક્ત કરવા તેમજ પેટ્રીસલુમુક્ષ્માની હત્યા માટે તપાસ પંચ નીમવુ આરબ-ઈઝરાયેલ પ્રશ્ન પરત્વે પણ ભારતે શરૂથી રસ લીધે છે. ૧૯૪૭ માં પેલેસ્ટાઈનના ભાગલા પછી પછી રાજ્ય. ઈઝરાયેલ અતિવમાં આવ્યું. ત્યારથી આરબ રાજ્યે તથા ઈઝરાયેલ વચ્ચે સતત વણ ચાલુ રહ્યું છે. ૧૯૪૯ માં થયેલ યુદ્ધ પછી આરબ રાજ્યો ને સમ રાખ્યાનું મનાવામાં ભારતે પાક મના કર્યા હતા. આ બન્ને પ્રદેશ વચ્ચે થતા યુદ્ધને નિવારવા સંયુક્ત રાષ્ટ્રસંગે સંધના કટાકટી દર્શામાં ભારતે ભાગ લઈ ગાઝાપટ્ટીના વિસ્તારમાં જે ૭.મગીરી બજાવી તે પ્રશય થી . છે. ન. ૪૦૭૭ ધી શકયતા છે છેલ્લા કેટલાક વર્ષોથી ચીનનાં પ્રવેશ અંગે થતા મતદાનો અભ્યાસ કરતી જણાય છે કે ભારતનાં વિચારને સારી રીતે સમર્થન મળતુ જાય છે. આમ પેાતાના દુશ્મનને પણ આ વિશ્વ સંસ્થામાં સ્થાન આપવાને આગ્રહ રાખી ભારત સંયુકત રાષ્ટ્રસંધ ખરેખર વિયસસ્થા બને તે માટે પ્રયત્નશીલ રહ્યું છે. ચીનનાં સભ્યપદ અંગે પણ ભારતે શરૂઆતથીજ આગળ પડતા ભાગ લીધા છે. ભારતે સતત એ વિચાર પર ભાર મૂકયા છે કે સ ંયુકત રાષ્ટ્રસંઘના સભ્યપદ માટેના બારણા તમામ માટે ખુલ્લા હેાવા જોઈએ. આ સસ્થા માત્ર સમાન વિચારસરણી ધરાવના રાખ્યાની કબ વી હતી. કોઈ એ નહી. પરંતુ વિષ જે સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તેનું પ્રતિબિંબ તેનાં સભ્યમાં પણ પડવુ જોઈ એ. સામ્યવાદી ચીનને સભ્યપદ આપવામાં જે અવરોધ ઉત્પન્ન થાય છે તેની ટીકા કરતા ભારતે વારંવાર કહ્યું છે કે રાજકીય વાસ્તવિકતાનો સ્વીકાર કર્યા સિવાય છૂટકો નથી આ પ્રમાણે સંયુક્ત રાષ્ટ્રસધમાં ભારતની કામગીરી ઉપર છલ્લો અભ્યાસ કરતાં જણાય છે કે તેણે આ સ’સ્થાના ખતપત્ર પર સહી કરી ત્યારથી આ સ ંસ્થા વિશ્વ શાંતી જ્ઞળવવા માટે શક્તિ માન અને તે અંગે ના પ્રયત્નો કર્યાં છે તેમજ તેવા પ્રયત્નાને તેણે ટકા આપ્યા છે. અન્નાન કરેક પ્રશ્ન પરનું ભાળી વલય પ્રસંશાપાત્ર ન બને તે સ્વાભાવિક છે પરંતુ તે માટે રાષ્ટ્રિય તેમજ રાષ્ટ્રિય કારાને જવાબદારીમાંથી મુક્ત રાખી શકાય નહીં આમ છતાં પણ આ વિશ્વસ રચાના સભ્ય રાજ્યોને દાનમાં લઇને ભાર ચીનને સભ્યપદ આપવાથી તેના વ્યવહારમાં ફેરફાર ચવાની પૂરેપૂરીતની કામગીરી જોઇએ તેા એકદરે નિરાશ ઉત્પન્ન થતી નથી. ભારતે બુક્ત રાષ્ટ્રપની બીન રાજકીય સંસ્થાઓમાં પણ મહત્ત્વના ભાગ ભજગ્યા છે. બિનશસ્ત્રીકરણના આગ્રહ તા રાજ્યો જ છે. પરંતુ સાધી સામ અધુ શક્તિના શાંતીમય ઉપયોગ કરી માનવ કલ્યાણમાં વધારા કરવાની પણ તે શરૂથી જ હીમાયત કરે છે. એટલું જ નથી. પણ બા દિશામાં તે પડેલ પણ કરી છે. રૂા. ૧,૭૧,૪૬,૦૦૦ રૂા. ૧,૭,૧, હું&# Jain Education International ૭૭૫ કા-આ ૫ રે ટી વ બેન્ક બરા ડા સે ન્યૂ લ મુખ્ય ઓફીસ : મહાત્મા ગાંધી શત, પાપ્ત બાશ ન. ૬, વડોદરા. પ્રભુદાસ ખુશાલદાસ પટેલ (પ્રમુખ) રીઝવ અને ખીલ ફા કામકાજનું ભંડોળ ભરાયેલ શેર ભડાળ થાપણા (૧) આ બૅન્કમાં મુકેલી થાપણા દેશના પૂર્વ ઉત્પાદનમાં વધારો કરવાના, તેના રૂપાંતર કરવાના તથા વેચાણ કરવાના તથા તેને અનુસ’ગત મહત્વના કાર્યમાં મદદ કરવાનું કાર્ય કરે છે. (૨) એકીબને લગતુ અન્ય પ્રકારનું કામકાજ કરવામાં આવે છે. (ક) થાપણ પર આકર્ષક વ્યાજના દર આપવામાં આવે છે. ઉમીયામ : ગ્રામજ્ઞકની લી. For Private & Personal Use Only (૪) પાતરા અને બાજવા શાખામાં એક ટીપાઝીટ વોલ્ટની મા છે. (૫) આ બેન્કને સ્થાનિક સ્વરાજની સંસ્થાએ તથા ચેરીટી ટ્રસ્ટની થાપણા સ્વીકારવા સ્વિકૃતી મળેલી છે. (૬) શાખાઓ:- ૧. કરજણ ૨ સાવલી. ૩ ખેડેલી ૪. પાદરા ૫. ભાઈ ૬, શનાર, ૭. વાઘેાડીયા ૮. પાવિજેતપુર, હ. નસવાડી ૧૦. છોટા પુર, ૧૧. સ’ખેડા, ૧૨. બાવા, ૧૩ તિવકવાડા ૧૪. કવાટા, ૧૫. સાંધલી, ૧૬. માસરરેડ, ૧૭. સતલીયા, ૧૮. ભાદરવા, ૧૯. ડેસર, ૨૦. કારવણુ ૨૧. ચાંદા, ૨૨. બહાદરપુર, ૨૪. ચારદા, ૨૪. જરા, ૨૫. માળારોડ, ૨૬, બરણામા ૨૭. ગઢાળા વધુ માહિતી માટે રૂબરૂ મળવું. ચિ. ગ. ભટ્ટ (મેનેજર) રૂા. ૭૭,૬૪,૦૦૦ શ. ૧૨,૭૯,૩૬,૦૦૦ www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy