SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્ર ય ૭૪૫ નાની-મોટી ૨૦૦ જેટલી ભાષાઓ હોવાને લીધે સ્પર્શષ (અભડાવા) ને રિવાજ પણ દુનિયાના કોઈપણ દેશ માં હતો તે ફક્ત ભારતમાં જ હતો. ૪૪ દુનિયાના દર સાત માણસે ૧ ભારતવાસી છે, જ્યારે અંગ્રે જેમાં રાજ્યસન વખતે ભારતમાં દર ત્રણ હજાર માણસે એક યુરોપિયન માણસ હતો. ૪૫ કેરળ રાજ્યમાં બોલાતી મલાયમ ભાષામાં ૫૦ કરતાં પણ વધારે શબ્દો વપરાય છે. ભારતની બીજી કોઈ પણ ભાષામાં આટલા બધા શબ્દો નથી. આથી તા ૧પ-૪ ૭૧ ના રોજ તે મલાયમ ભાડાનાં ૫૦ શબ્દોમાં ધટાડો કરી ૧૦૦ શબ્દોથી પણ ઓછો કરી નાખ્યો છે. છતાં તેમાં છપાયેલ લખાણ ઉકેલવા માટે વાચકને કશી પૂર્વ તૈયારી કરવી પડતી નથી. ૪૬ હિંદમાં વીજળીથી ચાલતી પ્રથમ રેલે ઈ. સ૧૯૨૫માં વિકટોરીઆ ટર્મીનસથી કુલ સુધી શરૂ થઈ હતી. ૪૭ બ્રિટીશકાળ ખાતે ભારતમાં દેશી રાજયોની સંખ્યા ૫૬૨ ન હતી અને તે બધા રાજ્યનાં રાજા-મહારાજા, નવાબ, ઉમરાવો, હાકેરો અને તાલુકદારો ને દેશી રાજ્યનાં વિલીનીકરણ વખતે ચાલુ રાખેલા ખિતાબે, વિશેષાધિકારો અને સાલિયાણું નાબુદ કરી ભારતની તમામ પ્રજાની હરોળમાં ગણવાનો ખરડો ૧૯૭૦માં લોકસભામાં પસાર કર્યો છે. ૪૮ તમે જાણે છે ! સને ૧૯૦૦માં બંધાયેલ આ બેનમૂન ઈમારત જૂનાગઢના રહીશ તદ્દન અભણ છતાં અનેરી સૂઝ વાળા મિસ્ત્રી જેઠાભાઈ ભગાભાઈએ બાંધી હતી. ૯ જામનગર (ગુજરાત) ના ભાઇ “રાહીર’ ચોખાના દાણા ઉપર મરેડદાર અક્ષરોથી લખે છે. અને નમૂનેદાર નકશી પણ ઉપસાવે છે. તેના છેડાએક નમૂના દિલ્હીના તીન મૂર્તિમૃહ” માં છે. ૧૦ અમદાવાદ ભારતનું “માન્ચેસ્ટર’ કહેવાય છે. ૧૩ અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાભરમાં મોટામાં મોટી છે. ૧૪ અમદાવાદમાં સાબરમતી ઉપર બાંઘેલ “નહેરુ બ્રિીજ” (લ) એશિયાભરમાં મોટામાં મોટો (પહોળ) છે. ૧૫ કૃત્રિમ ઉપગ્રહના સંદેશા જીલવાનું ભારતમાં માત્ર અમદા વાદ એકજ મયક છે. ૧૬ ધ્રાંગધ્રાનાં સેડાએશ તથા ખારો ભારતભરમાં વપરાય છે. ૧૭ એશિયાભરમાં ફકત જામનગરમાં જ સૂર્યનાં કિર દારા માંદાઓને સાજા કરતું સેનીટેરિયમ છે. જે પોતાની ધરી ઉપર ફરે છે. ૧૮ જગતમાં ત્રણ મોટા મહાસાગરમાં હિન્દી મહાસાગરની ગણના થાય છે. તેનું ક્ષેત્રફળ ૨,૮૩ ૫૭,૦૦૦ ચે.મા. અને વધુમાં વધુ ઉંડાઈ ૨૪૮૪૪ ફીટ તથા સ. સ. ઉંડાઈ ૧૩૦૦ ફીટ છે. ૧૯ આસામની ખસી ટેકરીઓમાં આવેલ ચેરાપુંજીમાં જગ તમાં વધારેમાં વધારે વરસાદ (૧૨૦૦ મી.) પડે છે. ૨૦ ભારતનું ચરનું રણ જાણીતું છે. ૨૧ ભારતની સિંધુ તથા બ્રહ્મપુત્રા મોટી નદીઓ છે. ૨૨ પાંચ નદીઓને પ્રદેશ તે પંજાબ ૨૩ ગંગા, જમના અને સરસ્વતી તે ભારતની ત્રણે પ્રવિત્ર નદીઓને સંગમ અલ્હાબાદ પાસે થાય છે. જ્યાં ભારત ભરને બોટામાં મોટો કુંભમેળો દર ૧૨ વર્ષે ભરાય છે. ૨૪ હિમાલય “પૃથ્વીને જીવતો જાગતો વિષુવવૃત્ત” ગણાય છે. ૨૫ મોરબી સૌરાષ્ટ્રનું પેરિસ ગણાય છે. ત્યાંના ઘડીયાળો ભારતમાં પ્રખ્યાત છે. ૨૬ ભારતમાં અત્યારે લગભગ ૮૦ યુનિવર્સિટીએ તયા ૧૦ જેટલી તેમની સમકક્ષ સંસ્થાઓ છે. ૨ નંબરઘાટ ભારતનો ખૂબ જ પ્રખ્યાત ઘાટ છે ૨૮ ભારતને અગ્રગણ્ય જંગલ પ્રદેશ આસામમાં આવેલ છે. ૨૯ ઈલોરાની ગુફા મંદિરે ભારતના મેટામાં મોટા છે. ૩૦ લાંબામાં લાંબી પરસાળ રામેશ્વરની (૪૦૦૦ ફીટ) લાંબી છે. ૩૧ ફતેહપુરસીકી તેનાં બુલંદ દરવાજાથી ભારતમાં પ્રખ્યાત છે. ૧ ભારત જગતને મોટામાં મોટો દિપક૯પ છે. ૨ સાવર-કંડલા (ગુજરાત) માં આવેલું વાયરલેસ સ્ટેશન એશિયાભરમાં ઉંચામાં ઉંચુ છે. ૩ દુનિયામાં સૌથી મોટું વિસ્તારવાળું ઝાડ કલકત્તામાં બોટનિકલ ગાર્ડનમાં છે, ૪ ભારતમાં કાંચનજંઘાનું રિખર મોટામાં મોટું છે. તે પાંચ માઈલ ઉંચું છે, ૫ એરિયાભરમાં સિંહોની વસતી માત્ર ગીરના જંગલમાં જ છે. ૬ અમદાવાદમાં આવેલ ઝુલતા મિનારા આલમની અજા યબી ગણાવી શકાય. ૭ અમદાવાદમાં આવેલ શીદી સૈયદની જાળીએ પિતાની કલા-કારીગર થી જગતમાં ડંકો વગાડયો છે. અમેરીકા તથા લડનનાં મ્યુઝિયમાં એની નકલ આજે પણ જોવા મળે છે. ૮ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના વિશાળ મધ્યખંડમાં એકપણ બીમ કે થાંભલાં નથી આ મધ્યખંડને (પ) બારણું છે. એમ જણાવાય છે કે, આ પ્રકારને વિશાળ ખંડ દુનિયામાં કેરેની એક મજિદ સિવાય બીજે ક્યાંય નથી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy