SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંય હરક ત્રીજી જના: ત્રીજી યાજના દરમ્યાન વધુ ગંભીર બનતા આપણું ચલણનું ( રૂપિયાનું) અવમૂલ્યન કરવાનો એતિહાસિક નિર્ણય જુન ૧૯બીજી યોજનાના શરૂઆતના વર્ષોથી જ આપણી આર્થિક ) ૬૬ માં લેવામાં આવ્યા. ૧૯૬૫-૬૬ ને અંતે નિકાસે રૂ. ૮૬૫ મુશ્કેલીઓ વધવા લાગી હતી. પ્ર. બી. આર. શિનોય, શ્રી કે. કરોડ જેટલી નીચી સપાટીએ અને આયાતો રૂા. ૧૩૯ કરોડ સી. નિયોગી, તેમજ વિશ્વબેંકના પ્રતિનિધિમંડળે આ યોજનાની જેટલી ઉંચી સપાટીએ હોવાથી લેણદેણની તુલાનો ભારે ખાધ સખત ટીકાઓ કરી હોવા છતાં આયોજન પંચને આ ટીકાઓમાં અનુભવવા વારો આવ્યો. આજ પ્રમાણે ત્રીજી પેજના દરમ્યાન કોઈ વજુદ લાગ્યું નહિ. પરંતુ જ્યારે યોજના પૂરી થઈ ત્યારે ભાની પરિસ્થિતિ પણ અત્યંત ચિંતાજનક રહેવા પામી હતી. ખરેખર પરિણામે આપણી આંખ ઉઘાડનારા આવ્યા. અસાધારણ આના મુખ્ય કારણ તરીકે જના દરમ્યાનના રૂા, ૯૫૦ કરોડના ભાવ વધારે, તીવ્ર બેકારી, વધતી જતી આચિંક અસમાનતા અને ચલણના ફુગાવાને ગણાવી શકાય. વધતા જતા ભાવને અંકુશમાં વિદેશી હૂંડિયામણની તંગી જેવી સળગતી સમસ્યાઓ વચ્ચે રાખવા મા: બેંકરેટને ત્રણ વખત ઉંચે લઈ જવામાં આવ્યો આપણે બીજી યોજના પુરી કરીને ત્રીજી યોજનામાં પ્રવેશ કર્યો. છતાં ભાવ-વધારાને કાબૂમાં લાવી શકાશે નહિં. બેકારીની બાબબીજી યેજનાના અનુભવોમાંથી પાઠ ભણવાને બદલે આપણે હાર્યો તમાં પણ ત્રીજી યોજનાને અંતે અગાઉનું ૯૫ લાખનું પ્રમાણ જુગારી બમણું રમે એ ધોરણે બીજી જનાથી ય વધુ મહત્વાકાંક્ષી વધીને ૧૨ લાખ જેટલું થવા પામ્યું. યોજનાને આરંભ કર્યો. જો કે આજનપંચે ખીજી યોજનાના અનુભવોમાંથી એક વાતને સ્વીકાર કર્યો કે જ્યાં સુધી કૃષિક્ષેત્રમાંથી આમ સમગ્ર રીતે જોઈએ તો બીજી યોજનાને અંતે ભારતીય ઉભું ન કરી શકાય ત્યાં સુધી દેશમાં મજબૂત પાયા ઉપર અર્થતંત્ર ભયંકર બિમારીમાં સપડાઈ ગયેલું હતું. અન–સ્વાવલઓદ્યોગિક માળખું ઉભું કરી શકાય એમ નથી. બનની જગ્યાએ દર વર્ષે લાખો ટન અનાજની આયાત કરવી પડી. સ્વાવલંબન મેળવવાની જે આશા રાખવામાં આવી હતી તે ત્રીજી પેજનાની શરૂઆતમાં રૂ. ૭૫૦૦ કરોડનું જાહેરક્ષેત્રે ફળીભૂત ન થતાં અર્થતંત્રને જે સ્વયંભૂ વિકાસને માર્ગે વાળવાનું ખર્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું પરંતુ ૧૯૬૨ માં ચીનના ધ્યેય પણ દૂર ને દૂર ખસતું ગયું. જો કે આ નિષ્ફળતા માટેની આક્રમણ પછી ત્રીજી યેજનાની પુનર્વિચારણું કરવામાં આવી તે અનુસાર જાહેક્ષેત્રનું ખર્ચ વધીને રૂા. ૮૬૩૧ જેટલું થવા પામ્યું કેટલીક જવાબદારી અ પણે ચીન અને પાકિસ્તાનના આક્રમ ઉપર કાઢી શકીયે તો પણ આપણી આહૈિંક નિફળતાનું મૂળ હતુ આ યોજનામાં કૃષિક્ષેત્ર અને કોમ્યુનીટી ડેવલપમેન્ટ અને કારણ આ બનાવો કરતાં આપણુ આયોજનની વ્યુહ રચનામાં સિંચાઈ પાછળ કુલ ખર્ચના ૨૩% અને ઉદ્યોગો માટે ૨૪% ખર્ચની શોધવું વધુ યોગ્ય ગણાય. ફાળવણી કરવામાં આવી હતી આમ ત્રીજી યોજનામાં કૃષિક્ષેત્ર ઉપર ભાર મૂકવામાં આવ્યું હોવા છતાં વૈજના સમગ્ર રીતે જોતાં આ જનના કેટલાંક પ્રશ્નો :– ઉદ્યોગો તરફ ઢળતી હતી. ત્રીજી યોજનામાં આવકની અસમાનતા ઓછી કરવી અને ઝડપી ઔદ્યોગિક વિકાસના દયે ઉપરાંત અન્ન આજનકાળ દરમ્યાન પ્રથમ જનાને બાદ કરતાં બીજી સ્વાવલંબન ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. સમગ્ર ગાળા અને ત્રીજી યોજનાઓ દરમ્યાન આપણને ધારી સફળતા મળી નથી દરમિયાન રાષ્ટ્રીય આવકમાં વધારાને દર ૫% (વાર્ષિક) જેટલે એ હકીકતને આપણે સ્વીકાર કરવો જ રહ્યો. ત્રીજી યોજનાને અંદાજવામાં આવ્યો હતો. અંતે આપણી સમક્ષ અનેક વિધ સમસ્યાઓ ઉભી થવા પામી હતી. અલબત્ત એક હકીકત ભૂલવી ન જોઈએ કે આજનગાળા આમ ત્રીજી યોજના ઘણી જ આશાઓ સાથે શરૂ કરવામાં દરમ્યાન અર્થતંત્રના કેટલાંક ક્ષેત્રે આપણે સારી એવી પ્રગતિ કરી ! આવી હતી. છતાં યોજના પુરી થઈ ત્યારે આયિંક પરિસ્થિતિમાં હતી. આમ છતાં જે આયોજન દ્વારા જ આપણે આ દેશનું સુધારો થવાને બદલે આર્થિક મુશ્કેલીઓ વધુ તીવ્ર બની હતી. ભાવિ ઘડવા માંગતા હોઈએ તો આજનના પ્રયોગ દરમ્યાન સમગ્ર યોજના દરમિયાન ૨૫% આવક વધારાના લક્ષ્યાંકની સામે ઉભી ચવેલી સમસ્યાઓ ઉપર આપણે આપણું ધ્યાન કેન્દ્રીત કરવું રાષ્ટ્રિય આવક માત્ર ૧૭% જ વધવા પામી હતી. કૃષિક્ષેત્રની પેદાને પડશે. (૧) આર્મક સ્થગિતતા એ આપણું અર્થતંત્રની શને આંક (૧૯૪૯-૫૦= ) ૧૯૬૪-૬૫માં ૧૫૦ જેટલે જ મૂળભૂત સમસ્યા છે. ધીમી પ્રગતિને કારણે લોકોના જીવન રહેવા પામ્યો હતો જે ધારેલા લક્ષ્યાંક કરતાં ઘણો જ ઓછા ઘરમાં થતા સુધારે નહિવત છે. જ્યાં સુધી આપણા હતા. ૧૯૬૪-૬૫માં અનાજનું ઉત્પાદન ૮૪૦ લા. ટન હતું. તે આર્થિક વિકાસની ઝડપ વધારી શકીએ નહિ ત્યાં સુધી સમાજને ૧૯૬૫-૬૬માં ઘટીને ૭ર૩ લા. ટન જેટલી નીચી સપાટીએ ઉતરી ગરીબાઈના ગર્તામાંથી બહાર લાવી શકાય એમ નથી. આપણી ગયું હતું. ઉદ્યોગોની જ વાત કરીએ તો ઉદ્યોગોમાં ઉત્પાદનને આર્થિક સ્થગિતતા માટે વધતી વસ્તીને જવાબદાર ઠરાવવાની જાણે આંક પાંચ વર્ષના ગાળામાં અનુક્રમે ૭% ૮.૭% ૬.૩% ૮.૭% કે ફેશન થઈ પડી છે. વસ્તી વધારે આપણે માટે અવરોધક અને ૭.૩%ના દરે વધતો રહ્યો હતો. ઉદ્યોગોની સમગ્ર રીતે વાત અવશ્ય છે. પરંતુ આપણી ગરીબાઈ માટે માત્ર વસ્તી વધારે જ કરીએ તો નકકી કરેલાં લક્ષ્યાંકોને પહોંચી વળી શકાયું નહિં. જવાબદાર છે એવું નથી. (૨) આવકની અસમાનતાનું કારણ બીજી યેજના દરમ્યાન ઉભી થયેલ દંડિયામણુની કટોકટી હાંકી કાઢવાના પ્રયત્નો છતાં આપણે એને દૂર કરી છે Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy