SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૮ ભારતીય અમિતા ऊवं I અને સારિક [ સિધી લે सर्व सम्ब सब વિખુટું પડી ગયું અને તેના મૂળ સાહિત્ય અને સંસ્કૃતિને પ્રવાહ अष्भ अभ બદલાઈ ગયે ફારસી રાજ્યભાષા હોઈને તકાલીન સમગ્ર સાહિત્ય દક્ષિણ ભારતની ભાષાઓ જે દ્રાવિડ કુલની સેમેટિક પરિ પર ફારસી ભાષાની અસર છવાઈ ગઈ. ધર્મ પરિવર્તનની સાથે મુસ્લીમ રાજવીઓએ તકાલીન સિંધ સાહિત્ય ભસ્મીભૂત કરી વારની ભાષાઓ છે તેમાં પણ ૭૦ ટકા શબ્દો સંસ્કૃતમાંથી ઉદ્ભવેલા છે પરંતુ તેમના ક્રિયાપદના ધાતુઓ આર્ય ભાષાના નથી. નાખેલ અને ત્યારબાદ પણ જે એતિહાસિક પુસ્તકે મળે છે તે સેમેટિક પરિવારની ભાષાઓમાં સમાસ હોતાં નથી જ્યારે સિંધી બધાંજ મુસ્લીમ ઇતિહાસકારોએ અરબી કે ફારસી ભાષામાં લખ્યાં ભાષામાં સમાસ હોય છે. અને તે સમેટીક પરિવારની નથી પરંતુ છે તેથી આરબોના હુમલા પૂર્વેને સિંધી સાહિત્ય સંરકૃતિના આર્ય પરિવારની છે. ગ્રંથો અલભ્ય છે. જ્યારે મધ્યકાલીન સાહિત્યના સિંધીમાં લખેલા અમુક હસ્તખતો જ મળે છે. પરંતુ સોળમી સદીમાં સિંધ મોગલ સિંધી ભાષાની પાંચ ઉપભાષાઓ છે વિલી, સિ કી, લારી સામ્રાજય તળે આવતાં ફરીથી સિંધ પ્રદેશ સાંસ્કૃતિક રીતે ભાર– થરેલી કરછી મધ્ય સિંધની વિચલી જ પ્રમુખ ભાવે છે અને તેના અન્ય પ્રદેશની નિકટ આવ્યું અને તત્કાલીન ભકિત તેણે સાહિત્યિક રૂ૫ ગ્રહણ કરેલ છે. કાળની સિંધી સાહિત્ય પર પણ અસર થઈ ૭૧૨માં રાજા ડાહિર સેનના અવસાન બાદ સિંધ પર કોઈ પણ દેશી ઉપરોક્ત વિવરણ પરથી, સિંધી ભાષા આર્ય પરિવારની છે અને તેને સંસ્કૃત અને અવિભારતીય ભાષાઓ સાથે જ નિકટના રાજય ન રહ્યું અને તેથી અન્ય ભારતીય પ્રાતાની જેમ મૂળ રિય અને સંસ્કૃતિની રક્ષા ન થઈ શકી. પ્ર. અજવાણી લખે સંબંધ છે. તે પ્રતિપાદિત થાય છે. પરંતુ સિંધની પરિસ્થિતિ છે. “નિઃશંક ૧૮૪૩માં અંગ્રેજો સિંધ પર આક્રમણ કર્યું, ભારતના અન્ય પ્રાંતો કરતાં સદીઓથી વિચરિત અને વિભિન્ન રહી. પરંતુ સિંધી લોકોએ સદીઓથી ચાલતાં જુલમ અને સાંસ્કૃતિક છે. તેથી, સિંધી ભાષા પર અમિટ અસર છોડી ગયેલાં અમુક ગુલામીમાંથી રાહત અનુભવી. સિંધના હિન્દુઓ સજાગ થયાં અન્ય પરિબળો ને નિહાળીશું, તજ, સિંધી ભાષા અને સાહિત્યના અને સદીઓથી બેઠાની યાતનાઓને ખંખેરી નાખી સાહિત્યિક, વાસ્તવિક રૂપને 4 ચિતાર મળી શકશે. સૌક્ષણિક, સામાજીક અને સાંસ્કૃતિક ઉત્થાન માટે કટિબદ્ધ થયાં. ભારતપર મુખ્યત્વેના વિદેશી હુમલાઓ સિંધ દારે થયાં છે. એક સદીમાં તો સિંધી ભાષા અને સાહિત્યે હરણફાળ મારી મૌર્ય કાળ દરમિયાન સિંધમૌર્ય સામ્રાજ્યનું અંગ બન્યું અને તેથી પ્રગતિ કરી અને પિતાના મૂળ ઈતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિને બૌદ્ધ ધર્મને પ્રચાર થયો. મૌ બાદ ગ્રીક અને બાદ શક અને પિછાનતાં અને અપનાવતાં થયાં; ત્યાં એક કુર ફટકો પડયો અને હુણું લોકો મહદ અંશે સિંધુદેશમાં જ વસી જઈને સિંધના અંગ ભારતનું વિભાજન થતાં સિંધ પ્રાન્ત ભારતથી વિખુટું પડી ગયું. બની ગયાં. ગુપ્તકાળ દરમિયાન સિંધ ખૂબજ શકિતશાળી, પ્રગતિશીલ અને સમૃદ્ધ હતું. કો. ચેટ-Languages and Litera- ઉત્થાનકાળી ture of India માં લખે છે. “આરબના આગમન પહેલાં સિંધનું સિંધી સાહિત્યના પ્રાપ્ય પુસ્તક અને ઐતિહાસિક સંદર્ભો સાંસ્કૃતિક જીવન ભારતના અન્ય ભાગોનો સાંસ્કૃતિક જીવનની સમાન હતું. ” રાજા ડાહિરસેન પાસેથી અમુક પરાજય મેળવ્યાં પ્રમાણે સિંધી પ્રાકૃત ભાષામાં જુનામાં જુનું પુસ્તક ઈ. સ. કરતાં બાદ અંતે ઈ. સ. છારમાં આરબો એ સિંધ જીતી લીધું. પ્રો. ત્રણ સદીઓ પૂર્વે લખાયેલ રાજારાવલના મંત્રી સુપરીયા સાગરનું બાલસિંધ અજવાણી લખે છેઃ “આરબ જોર જુલમથી સિંધ રાકાર તારું વિધ્યા છે. ઈ. સ.ની નવમી દશમી સદીમાં અને તે દ્વારા ભારતમાં ઈસ્લામ ધર્મ લાવ્યા. સિંધની પ્રાચીન - સિંધમાં લખાયેલ લિપિ દેવલ કૃત રે સ્કૃતિ પુરતક મળી સંસ્કૃતિ જડમૂળથી દુર રીતે હચમચી ઉઠી.” આરબ બાદ ઈ. સ. આવે છે, જેમાં મારીને મુસલમાન કરાએલા હિન્દુઓને “શુદ્ધિ” કરી ફરીથી હિન્દુધર્મમાં પ્રવેશવા નિયમો આલેખાયાં છે. સાતમી ૧૫૦ થી ૧૩૫૦ સુધી સુમરા અને ૧૩૫૦ થી ૧૫ર સુધી સમાં લોકોએ સિંધ પર રાજય કર્યું. આ બન્ને જાતિઓ સદીમાં કુંભલોચન એક પ્રસિદ્ધ વિદ્વાન હતાં ૭૭૩માં સત્તા સ્ટ મૂળતઃ સિંધની રજપુત જાતિ હતી, જેમણે ધર્મ પરિવર્તન કરવું ચટા નામે પુસ્તક મળે છે. ૯મી સદીમાં અલવરના એક વિદ્યાને પડેલ. બાદ અર્ધન અને તુકએ ૧૫ર ૦ થી ૧૫૯૯ સુધી રાજ્ય કુરાનને સિંધીમાં અનુવાદ કર્યો. કર્યું. ત્યારબાદ સિંઘ મોગલ સામ્રાજ્યની છત્રી તળે આવ્યું. મોગલ આ અરસામાં મૂળ પદ્ય મહાભારતને પ્રયમવાર ગદ્યમાં લખસામ્રાજયનું પતન થતાં ૧૭૮૩ સુધી કહાડાઓએ સિંધ પર વામાં આવ્યું જેને બાદમાં અરબી અને ફારસીમાં અનુવાદ થશે. રાજ્ય કર્યું અને ૧૮૪૩ સુધી બલોચ કે મીર લોકોએ અંગ્રેજોએ આ રીતે પંચતંત્ર અને મહાભારતને સિંધી વિદાને દારા વિશ્વમાં સિંધ છત્યાં સુધી રાજ્ય કર્યું. Henry Cousens લખે છે. પ્રચાર થયો. સૂમરા રાજ્ય કાળ દરમિયાન ૧ ૭૯માં મુસ્લીમધમને The Arabs destroyed but did not build. સતત પ્રચાર કરવા સૈયદ નૂરાદીને મિસ્ત્રમાંથી આવીને ભારતની હિન્દી, અગીઆર સદીઓ સિંધની અવગતિને ઈતિહાસ છે. સતત અરબી ગુજરાતી અને સિંધી ભાષા પર કાબૂ મેળવી, તે વિસ્તારોમાં પરેશીયન ભાષા અને સાહિત્યની અસર તળે અને ઈરલામના પ્રચા- કાવ્ય દ્વારા પ્રચાર કર્યો. તેમણે રચેલ પ્રાપ્ય કવિતાઓમાંથી એક રના કારણે, મધ્યકાલીન સિંધ જાણે ભારતના અન્ય ભાગોથી તૂટીને સિંધી વાનગી જોઈએ. અપરા મેળવ્યાં ત્રણ સદીઓ પૂર્વે લખાયેલ " ની નવમી દશમી સદીમાં Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy