SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ પંજાબી સાહિત્યની રૂપરેખા શ્રી. કૃષ્ણવદન જેટલી પંજાબી ભાષા ત્રણેક કરોડ જેટલાં હિંદુઓ, મુસ્લીમ અને ગુરુગ્રંથ સાહેબના નવે મહલામાં નાનકનું નામ આવે છે. શીખો બેલે છે અને તે અરબી, દેવનાગરી અને ગુરૂમુખી લિપિને પણ પ્રયમ સિવાયના મહલાની કૃતિઓ અન્ય ગુરુઓ અને સંત એમાં લખાય છે. પંજાબી ભાષાની ઉત્પત્તિ બારમી સદીમાં થઈ સુફીઓની છે. શિખ ગુરુઓમાં પાંચમા ગુરુ અજુન દેવ (૧૫૬ ૩હોવાનું કહેવાય છે. અને સુફીબાબા ફરીદ શકરગંજ (ઇ. સ. ૧૬૯૯) ની 'સુખમની અત્યંત લોકપ્રિય કૃતિ છે. અને તેમની ૧૧૭૩ - ૧૨૬૬)ના શ્લેકે ગુરૂગ્રંથ સાહેબમાં છે તે કહે છે. વાણી બીજા ગુરુઓથી ભિન્ન છે. તેમની કવિતામાં ભાષા, વિષય, “પ્રભુભજનની સુવાશ રાતે એકાંતમાં જ મળી શકે છે... પરંતુ લય, તાલ, વગેરેનું વૈવિધ્ય છે. ગુરુ નાનક વર્ણનમાં સંયમી છે. પંદરમી સદીમાં મુસ્લીમ સુફીઓએ અને શિખ ગુરૂઓએ મળી ખરી અર્જુનદેવ વિસ્તારમાં માને છે. જ્ઞાન અને પ્રેમ તેમનાં કાવ્યોની પંજાબી ભાષાને જન્મ આપ્યું. મુલતાન પાસે પાક ૫ટ્ટનમાં સુફી આધાર શિલા છે. અડ્ડો હતો” શિખ ગુરૂઓ અને ગુરૂનાનકે પણ સુફીઓના કથનને ભકિત ભાવી સંતના પૂજ્ય ભાવથી અપનાવ્યા. છેલ્લા દસમા ગુરુ ગોવિંદસિહનું (૬૬૬-૧૭૦૮) “ચંડી દી વાર” એક વીરરસ પ્રધાન કાવ્ય છે. તેમાં દુર્ગાદેવી અને તેના શિખ ધર્મના પ્રવર્તક ગુરૂ નાનકદેવ (૧૪૬૯-૧૫૩૯) પંજાબી યુધ્ધની કથા છે. બાદશાહ ઔરંગઝેબને ઉદ્દેશી લખેલ “ઝફરનામા” કવિતાના શકિત શાળી સર્જક હતા. તેમની “સખ્ત ભાષા-પંજાબી વિજ્ય પત્ર વાચનારમાં જુસે પ્રેરે છે. તે ગાય છે. “સનાતન હિન્દી મિશ્રિત છે. “જમુછ સાહબ' તેમની કાવ્ય પ્રતિભાને અસાધારણ પ્રભુ, તું અમારી ઢાલ છે, તું અમારી કટાર, છરી અને તલવાર નમુન છે. બાબરવાણી'માં તેઓ બાબરના આક્રમણું અને અત્યાચાર છે. અમને તું રક્ષજે અનંત, અમર સ્વર્ગના દેવ સમાન છે.” વિરૂદ્ધ પિતાને અવાજ ઉઠાવે છે. ગુરુનાનક દેશ પ્રેમ કોઈ ગુરુ તેગ બહાદુરજીની વાણીમાં બૈરાગ્યનો ભાવ સૌથી ઘેરે જાતિ કે ધર્મ સુધી મર્યાદિત નથી. તેમની સરળ અને વેધક જામે છે. તે ગાય છે - વાણીમાં તે સમયની સ્થિતિને વર્ણવે છે. જાગિ જાગિ લેહ, રે મના ગાફલ કયા સયા ? જે તનુ ઉપજ્યા સંગહી સે ભી સંગ ન હયા. કલકાતી રાજે કાસાઈ ધર્મ પંખકર ઉડરિયા ફૂડ અમાસ સચ્ચ ચન્દ્રમાં દીસ નહિ કહ ચઢયા પંજાબી કવિતાના વિકાસ સાથે ગદ્ય પણ જગ્યું. પ્રારંભિક હુઉ ભાલ બિકુની હોઈ અંધેરે રાહ ન કઈ કાળમાં મહા પુરૂષોની જન્મ કથા, સંવાદો, ધાર્મિક પુસ્તકની બિચ મેકર દુઃખરાઈ કહાનાનક કિન લિધગત હોઈ? ટીકાઓ લખાયાં. ગુરૂ નાનકની ‘જન્મ-સાખી” (કચા) ભાઈ બેલે એ ગુરૂ અંગદદેવ પાસે લખાવી. (૧૫૯૭ સંવત, વિશાખ શુદ પાંચમ) હાજ૨ નામા, દારા શિકોહ અને બાબાલાલના સંવાદો “રાજાઓ કસાઈ થાય છે. ગૂઢતા તેમનું ખંજર છે. ધર્મ ચુસ્તભાષા રહસ્યમય સંવાદ અને સંયમિત વર્ણનના અજોડ પાંખો ધરી ઉડી ગયો. કૂડ અમાસે સત્યનો ચંદ્ર ક્યાંય દેખાતો નથી. હું શોધીને ચા પણ અંધારામાં કોઈ રસ્તો નથી. અનંત દુઃખ વચ્ચે દુનિયા રહે છે, નાનક તેની કેવી રીતે મુક્તિ થશે ? ” થા ભકિતમાર્ગની કવિતા:ગુરુ ગ્રંથ સાહેબના પહેલા મહિલા (મહીલા એટલે પત્ની – શિખર ગુરુએ પ્રભુની પત્ની રૂપે–ગેપી રૂપે પિતાની વાણી વહેવડાવે છે) ભારતમાં મુસલમાનોના આગમન સાથે સ્કીમતનો જન્મ થયો, માં ગુરુ નાનકની વાણી સંગ્રહિત છે. તેમની ભાષાની સરળતા પંજાબમાં આ મતના પહેલા કવિ શંખ ફરીદ હતા. બોદ્ધધર્મ, અને સુંદરતા જોઈએ, “ બળદોની જોડી જેમ આપણે આપણા વેદાન્ત અને શિખ ધર્મો પણ સૂફી મત પર પ્રભાવ પાડ. ગુરૂ ગુરુ ખેડૂત જેમ હંકાઈ એ છીએ, પૃથ્વીરૂપી પત્ર પર ચાસ પાડતાં નાનક પછી શાહ હુસૈન (૧૫૩૮-૧૫૯૯)ને અવાજ એમની આપણું કર્મો લખાય છે. વવાતા બીજ જેમ ખેડૂતના શ્રમના “કાજિયં” (એક છંદ)માં સાંભળવા અને માણવા જેવો છે. તેની પરસેવાનાં બિંદુએ પડે છે. આપણે આપણું માપ મુજબ પાક કવિતા અË તવાદી અને સંકુચિતતાથી પર છે સુલતાન બાહુ લણીએ છીએ. કેટલાક આપણી જાતે રાખવા અને કેટલેક બીથી (૧૬૨૯-૧૬૯૦) મનુષ્ય અને પરમાત્માની એકરૂપતા અજબ રીતે આપે છે. આ નાનક જીવવાની આજ સાચી રીત છે. વ્યકત કરે છે. શાહ શરફે (ઈ. સ. ૧૭૨૪) પિતાની જાતનું દમન કરીવેદના દષ્ટ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy