SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ આસામના સાહિત્યની રૂપરેખા શ્રી કૃણવદન જેટલી અસમિયા ભાષા પ્રાચ અપભ્રંશમાંથી ઉતરી આવેલી ઈ - નવી પરંપરા સ્થાપી અને અસમિયા ભાષાના સુક્ષ્મ ગદ્યકારનું માન આર્યન કુલની ભાષા છે. આસામ નું નામ તેરમી સદીના અહમ મેળવ્યું. શંકરદેવે બરગીત' ની રચના શરૂ કરી આ ગીતો રાજાઓના શાસન પરથી પડયું છે. પુરાણ કાળમાં તે પ્રદેશ “ઘજબુલિ” ભાષામાં છે. એક ગીતમાં તે સંસારની અસારતા પ્રાગ જયોતિષ તરીકે અને પ્રાચીન ગ્રંથોમાં કામરૂપ તરીકે ઓળ- ગાતાં કહે છે – ખાતે. અસમી લિપિ ચારેક વર્ગો સિવાય બંગાળી લિપિ સમાન છે. અસમિયા ભાષાના પ્રાચીન ઉલ્લેખ છઠ્ઠી સાતમી સદીના અયિર ધન જન જીવન યૌવન, અથિર એ હું સંસાર લેક સાહિત્ય દ્વારા મળે છે. બિહુનામ (નામગીત) વસંત અને પુત્ર પરિવાર સબહિ અસાર, કરે કારિ સાર શરદના સ્વાગતમાં ગવાતાં ‘ડાકર વચનો’ મહાપુરુષોનાં વચનો ઋતુ વગેરેના ફેરફાર દર્શાવતાં ભડળી વાકયો સમાન છે. આ બધું અસમિયાન વૈષ્ણવધારાની બીજી મહાન પ્રતિભા છે. શકરદેવના સાહિત્ય મૌખિક પરંપરાથી જળવાયું છે. તેરમી સદીના કવિ હેમ e , શિષ્ય માધવદેવ; માધવદેવે અસમમાં સત્રો અને નામધરની સ્થાપના સરરવતીનું “પ્રહલાદ ચરિત” પ્રથમ લેખિત કૃતિ છે. કરી. તેમને “નામ ” મહાન ગ્રંથ છે. તેમણે શ્રી કૃષ્ણની મહિમામય લીલાની વ્યંજના કરી છે. ભક્તિ રત્નાવલી, નામમાલિકા, તેરમી સદીના પૂર્વાર્ધમાં આસામમાં શક્તિશાળી આ હોમ રાજ રાજસૂય યજ્ઞ વગેરે તેમની અન્ય કૃતિઓ છે. “નામોષા’ ની પ્રથમ પરિવારે પ્રવેશ કરી વિસ્તૃત વિભાગ પર અધિંકાર જમાવ્યું. આમ શાસન છ સદીઓ સુધી ચાલ્યું. કુચબિહારમાં કોચવંશના રાજા મુકિન્નત નિસ્પૃહ યિતો સેહિ ભકતક નમો; નરનારાયણ વિઘાનુરાગી હતા. અને તેમની રાજસભામાં મહાપુરુષ રસમય માગ હે ભક્તિ : શંકરદેવ, માધવદેવ, રામ સરસ્વતી, સાર્વભૌમ ભટ્ટાચાર્ય વગેરે મહાન અસમિયા કવિઓને આશ્રય મળે આ હોમ લકે શાકત સમસ્ત મસ્તક મણિ નિજ બકતર વશ્ય. આ હતા અને તે સમયમાં તામ્રશ્વરીના મંદિરમાં પશુઓના બલિદાન ભજે હેન દેવ યદુપતિ. અને નરબલિ પણ અપાતાં. આવી અંધકારમય વિકટ પરિસ્થિ જે મુકિત અંગે નિસ્પૃહ છે એવા ભક્તને હું નમું છું. હું તિમાં માનવતાને પોકાર સાંભળી ઇશ્વરે મહાપુરુષ શંકરદેવને રસમયી ભકિત માગું છું. જે સમસ્ત મસ્તક મણિ છે અને જાતે આસામમાં મોકલ્યા. ભક્તને વશ છે તેવા યદુપતિ દેવને હું ભજુ છું કડી જોઈએ. શ્રી શંકરદેવ ( ૧૪૪૯–૧૫૬૯ ) શકિતના ઉપાસક હતા ઈ. સ. ની સોળમી સદીના આરંભમાં કવિ રામ સરસ્વતીનો છતાં તેમણે શ્રીમદ્ ભાગવતમાંથી એકેશ્વરવાદ ગ્રહણ કરી મહાપુર- જન્મ થયો હતો. કૂચ બિહારના રાજા નરનારાયણનો તેમને આશ્રય ત્રીયા અથવા ભાગવતી ધર્મનો પ્રચાર કર્યો. પંદરમી સદીના મળે અને તેમને અસમિયા છંદમાં મહાભારત” ને અનુવાદ પૂર્વાર્ધમાં ‘બબ્રુવાહનર યુદ્ધ’, ‘લવકુશર યુદ્ધ અને મહાભારતના કરવાનું કાર્ય સંપાયું. આ કૃતિની નકલ તેમને ઘેર પહોંચાડવા અશ્વમેઘપવ” ની રચના કવિ હરિહર વિપ્રે કરી હતી અને કવિ- એક બળદગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી, મહાભારતના અનુવાદનું રત્ન સરસ્વતીએ દ્રોણ પર્વનો” મહાભારતમાંથી અનુવાદ કર્યો હતો. કાર્ય નરનારાયણને નાના ભાઈના પૌત્ર ધર્મનારાયણના સમયમાં પૂર પરંતુ આ યુગના શ્રેષ્ઠ કવિ છે સંદરછંદમાં રામાયણના સાતે થયું રામ સરસ્વતીએ “કુલાચલવધ”, “બકાસુરવધ’ ‘ખટાસુરવધ’ ‘અશ્વકાંડને અનુવાદ કરનાર માધવ કંદલિ. “દેવજિત” નામના સ્વતંત્ર કયુ” અને “ભીમ ચરિત્ર' નામે અન્ય કૃતિઓ પણ રચી છે. કાવ્યમાં માધવ કંદલિએ ભગવાન વિષ્ણુના કૃષ્ણાવતારની શ્રેષ્ઠતા અનંત કંદલી કવિ અને રામ સરસ્વતીને કેટલાંક એકજ વ્યકિતના બતાવવા પ્રયાસ કર્યો છે. તે પછી શ્રી શંકરદેવે અહિં સાતમક જુદાં નામો ગણે છે. અનંત કદલીએ “કુમાર હરણ અને સીતાર અ તવાદનો જાપ કર્યો. તેમણે ભાગવત પુરાણ, રામાયણનો પાતાલ પ્રવેશ’ નામના નાટકો લખ્યાં છે. “અનંત રામાયણ સાતમે કાંડ, રુકિમણી હરણ', નવિનવ સિદ્ધ સંવાદ, વૈષ્ણવામૃત તેમની રચેલી રામાયણની સંક્ષિપ્ત આવૃત્તિ છે. સાર્વભૌમ ભટ્ટા વગેરે વીસ જેટલા ગ્રંથો રચ્યાં. તેમાં કીર્તન ઘેલા સૌથી મહત્વનું ચા પદ્મપુરાણને અસમિયામાં અનુવાદ કર્યો ભાગવતપુરાણ, છે. હજુ પણ તેનો મધુર સ્વર દરેક આસમી ગૃહસ્થના ઘરમાં ભવિષ્યપુરાણ અને શંકરદેવનું જીવન ચરિત્ર તેમની અન્ય કૃતિઓ ગુંજતો સંભળાય છે. શંકરદેવે “અંકિયાનાટ” એકાંકી નાટકની છે તે વિષ્ણુયુગના વિખ્યાત ગ્રંથકાર હતા શ્રીધર કંદલીનું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy