SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ મલયાલમ પર ખૂબ પડી છે. અંગ્રેજી અને બંગાળીની ઉરામ મલયાલમમાં માતૃભૂમિ, મલપાલ મનોરમા, મલયાલ રાજ્યમ નવલકથાઓના અનુવાદ મલયાલમમાં ખૂબ થાય છે, તેના પ્રભા- પરિષદ પાસિકા, જયકેરલમ વગેરે પચાસેક માસિક અને સાપ્તાવવાળી કેટલીય સ્વતંત્ર મોલિક નવલકથા પશુ રચાઈ છે. નવલકથા હિક પ્રકાશિત થાય છે. મલયાલમનાં દૈનિકપત્રોની સંખ્યા પણ લેખકોમાં સર્વ પ્રથમ મૌલિક નવલકથા કંદલત્તાના લેખક અપ્પને આશરે પચ્ચાશ હશે. ઢિંગલી ગણાય છે ચંદુબેનનની ‘શારદા', “ઈન્દુલેખા’ સી. વી. રામન પિલેની “માતડ વમ' રામરાજ બહાદુર “ધર્મરાજા' મલયાલમની જેમ સંસ્કૃત અને તમિળના પણ કેટલાયે કવિ ‘પ્રેમામૃતમ્' ટી. કે. વેલપિલ્લે ની હેમલત્તા સરદાર કે. એમ પણિ અને વિકાને કેરલમાં થયા છે. કેરલના શંકરાચાર્ય મેલપ-તુર કકરની પડીક પટપાલ, પુરક સ્વરૂપ” “કેરલસિહ મ નારાયણે ભક્તિરી મહાકવિ ભીમ, કુમાર કવિ વગેરેને જે અર્થી * * ક યાણમ” એન. કે કૃષ્ણપિલં’ની કનક મંગલમ'નારાયણ ગુરૂ યાદ કરવામાં ન આવે તો તે અયોગ્ય જ કહેવાય. કક લની ‘સત્યમ્રાહી' રામકૃષ્ણ પિ૯હોની પારપુરમ ગોપીનાથન નાયરનો ‘સુધા' પોટકાટટુ તકળ તથા ઉરૂલની દસ નવલ કથાઓ સાહિત્યકલા આદિની દૃષ્ટિએ કેરલ અને મલયાલમનું સ્થાન વગેરે ઉચ્ચકોટિની નવલકથાઓ છે. મલયાલમમાં નવલકથા સાહિ ખચીન મહત્વપૂર્ણ છે એટલું જરૂરી કહી શકાય* ત્યની ઈજનક ઈનતિ અવશ્ય થઈ રહી છે. અને તેની ભારતની કલ્યાણમલ નવલકથાને ગુજરાતીમાં અનુવાદ નવનીત મદ્રાસીએ કેન્દ્ર સરકારે પ્રશંસા પણ કરી છે. વેસ્મીન' નામની તકવિની કરેલો છે. અને તેના પ્રકાશક આદરી પ્રકાશન છે. લખેલી નવલકથાને કેન્દ્ર સરકારે પાંચ હજાર રૂપિયાનું ઈનામ પણ આપ્યું છે. - દક્ષિણ ભારતની મુખ્ય ભાષાઓ તમિળ, તેલુગુ, મલયાલમ અને કન્નડની અટકૃતિઓને ગુજરાતી અનુવાદ કરવાની પ્રવૃત્તિ વાર્તા સાહિત્યને પણ સુંદર વિકાસ મલયાલમ સાહિત્યમાં નવનીત મદ્રાસીએ હાથ ધરી છે. થઈ રહ્યો છે. સેંકડો શેઠ વાર્તાઓ પ્રકારિત થઈ છે. લગભગ અધાજ નવલકથા લેખકોએ વાર્તાઓ પણ લખી છે. તેમના ઉપરાંત પિનકુન્નમ્ તકપિ, સરસ્વતી અમ્મા, લલિતામ્બિકા અન્તજનમ્ કેશવ દેવ, કે. ટી. મુહમ્મદ, પી. સી. કુહિકૃષ્ણન વગેરે સેંકડો વાર્તા લેખકોના નામ પણ ઉલ્લેખનીય છે. નાટક અને એકાંકીઓનું સાહિત્ય પણ મલયાલમમાં ખૂબ ઉન્નતિ પામી રહ્યું છે. ઈ. વી. કૃષ્ણ પિહોએ નાટક સાહિત્યના વિકાસમાં પ્રશંસનીય કાર્ય કર્યું છે. સંસ્કૃત અને તમિળ નાટકોના અનુવાદ પછી સ્વતંત્ર મૌલિક નાટકનું ક્ષેત્ર તેમને કારણેજ સરળ અન્યું છે. શાકુન્તલમ માલવિકાગ્નિ મિત્રમ ચારૂદત્તન જેવા પદ્યમય અનુદિત નાટકો પછી ઈ.વી.કૃષ્ણપિ હોના ગદ્યનાટકોએ ખૂબજ લેકપ્રિયતા મેળવી છે. રંગમંચની દષ્ટિએ તેમનાં નાટક અત્યધિક સફળ થયાં છે. સીતાદેવી, ઈરવિકકુદિપિલે, રાજા કેશવદાસ, બી. એ. માયાવી, પેપ્શનાટયુ વગેરે તેમનાં પ્રસિદ્ધ નાટકો છે. દૈનિકકશ કુમારપિલ્ય અને પદ્મનાભપિલ સી. માધવનપિ, ટી. એન. ગોપીનાથ નાયર, એન. પી. ચેમ્પીયન નાયર, વી. ટી. ભતિરી, | ફેકટરી નં. ૩૩રપ૭૨ કે રામકૃષ્ણપિલ્હી, કે. ટી. મહમદ, એન. કૃષ્ણપિલ્લી, કમ્પન દુકાન ફેન નં. ૩૩૪૭૧૩ મિડનું રક્ષટાઇલ એજી, વર્ક સ 5 કૃષ્ણનન વગેરે કેટલાય અજુને આધુનિક યુગના મુખ્ય નાટકકાર ગાંધી બ્રધર્સ Part. છે. આર. સી. શર્મા જેવા કેટલાક લેખકોએ બંગાળના ડી. એલ. B. J. Gandhi and રાય ગિરીશધામ વગેરેના નાટકોના અનુવાદ પણ કર્યા છે. | કાકરી. ગ્લાસર. ઈનામર D. S. PURAV | ગદ્યકાવ્યોને પણ સુંદર વિકાસ મલયાલમમાં થયું છે. કેતન મીલ મશીનરીના સ્પેરપાર્ટસ દૈનિકકરી કુમારપિલે અને પદ્મનાભ પિલા આ શાખાના, પ્રેઝન્ટેશન આર્ટીકલના વેપારી બનાવનાર મુખ્ય લેખક ગણાય છે. તેમને અનુસરીને ઘણુ ગઘકાવ્ય લેખક | તથા | ૧૯૪ બી ત્રંબક પરશુરામ સ્ટ્રીટ પોતાની રચનાઓથી સાહિત્ય ભંડાર સમૃદ્ધ કરી રહ્યા છે. ગવર્નમેન્ટ રેલવે ક્રોજેકટર ગેલપીઠા (કુંભારવાડા) જીવનચરિત્ર, નિબંધ અને વિવેચન સાહિત્યનો ભંડાર પણ મુંબઈ-૪ સુંદર રીતે વધી રહ્યો છે. ગાંધી જગજીવન ગેવિંદજી (ભેગીલાલ જે. ગાંધી) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy