SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૪ વગેરે બંદરી આયાત નિકાસ નહિવત છે. દેશની આયાત : સીમેન્ટ, પત્થર, બાંધકામને સામાન, રસાયણ, પરદેશી આયાત : ખાતર રસ ય ખાતર, શણીઆ, કાથી, મીઠું, ડુંગળી, કઠોળ, પરદેશી નિકાશ : કાથીના રેસા, લોખંડ, ખનીજ, તમાકુ નાળીએર, મશીનરી, હાર્ડવેર, પોલાદ, કોલસે, ખનીજતેલ, ઈમારતી લાકડું, કપાસીઆ, વગેરે. લાકડાને માવો, ખજુર વગેરે ૧૨ તામીલનાડુના અન્ય બંદરે, ( આયાત : ૨૩૩૫૦૪ પરદેશથી આયાત : ખાતર, રસાયણ, અનાજ, ખજુર, મશીનરી, ટન નિકાસ : ૧૮૩૯૯૩ ટન) લાકડા ભાવો વગેરે બદરી આયાત : કેલ, મીઠું, નળીયા વગેરે પરદેશી આયાત : ખાતર, રસાયણ વગેરે દેશમાં નિકાસ: સીમેન્ટ, માટી, કલીન્કર, ચૂનો, ચૂનાના પત્થરો દેશી નિકાસ : સીમેન્ટ ખાતર, રસાયણો, રૂ, મીઠ, ડુંગળી, માછલી, ભંગાર, હાર્ડવેર, બેડવેર, બેકસાઈટ, ચીડી, પરદેશી નિકાસ : ડુંગળી, મરચું, લાદની બનાવટ, લેખંડ ખનીજ, તેલની બનાવટો, મગફળીનું તેલ, ધાતુ; ઈલનાઈટરેતી; બીડી પત્તા કપાસીઆ, મગફળી, બળ, ઈમારતી લાકડું ૧૩ કેરાલાના અન્ય બંદર : (આયાત : ૨૯૯૧૬૭ ટન) (નિકાસ : ૧૮૦૬ ૦૯ ટન) પરદેશમાં નિકાસ: સીમેન્ટ, હાડકા ૩, ઉન, મીઠું ડુંગળી, લેખંડ, દેશી આયાત : નળીયા, રૂ, અનાજ, મીઠું, પાન, ખજુર, બોકસાઇટ, ખનીજ, તેલની બનાવટો, મગફળી, નાળીએર, ઈમારતી લાકડું વગેરે મગફળીનું તેલ, એરંડીયું, બળ, ઈમારતી લાકડું પરદેશી આયાત : અનાજ, કાજુ, ખજુર વગેરે. નીચે લીટી કરેલ આયાત નિકાસ સૌથી વધારે છે. ખરેખર દેશી નિકાસ : સીમેન્ટ, નળીયા, કાથી, અનાજ, કોપરા. શોચનીય બીના છે કે ભારત ખાતરના રસાય, લાખણ્ડ, ધાતુ, નાળીએર, કોફી, કોપરેલ, ઇમારતી લાકડુ, અને કુડતેલ નિકાસ કરે છે. અને તૈયાર ખાતર, લેખંડ ખનીજ, પરદેશી નિકાસ : કાથી, સાદડી, મરી, આદુ, આમલી, કાજુ, તેલ આયાત કરેલ લેખંડ, ઈમારતી લાકડું વગેરે સમગ્ર રીતે જોતાં ગુજરાતના અન્ય બંદરે આયાત નિકાસ મટી ૧૪ માયસોરના અન્ય બંદર : (આયાત : ૬૨૨૯૭ ટન) કરે છે. જ્યારે મુખ્ય બદરામાં મુ બઈ આયાત નિકાસ | ( નિકાસ : ૫૮૮૮૯૭ ટન). છે. કુલ માલની હેરફેરના ૬% ગુજરાતના નાના બંદરે (કંડલા દેશી આયાત : નળીઆ, સીમેન્ટ, આસ્ફાલ્ટ, મીઠું, અનાજ, સિવાય) કરે છે, તો મુખ્ય બંદરો ના માલની હેરફેરના ૩૧% હાર્ડવેર વગેરે ફેરફાર એટલું મુંબઈ બંદર રરે છે. જે કુલ માલની હેરફેરના પરદેશથી આયાત : ખાતર ૨૫% જેટલું છે. તે અન્ય બંદરો વચ્ચે માલની હેરફેરના ૪૪. હેરફેર ગુજરાતના બંદરો કરે છે. આમ ભાલની હેરફેરમાં મુખ્ય દેશમાં નિકાસ : નળીઆ, બાંધકામને સામાન, માછલી, મીઠું, બંદરોમાં મુંબઈ અને અન્ય બંદરોમાં ગુજરાત મોખરે છે. ભારત બળતણ, ઈમારતી લાકડું વગેરે માયા દીઠ પરદેશથી પ૩૦ કિલોગ્રામની આયાત કહે છે. અને ૪૫૦ પરદેશમાં નિકાસ : ખનીજ લેખંડ, મેંગેનીઝ વગેરે કિલોગ્રામની નિકાસ કરે છે. જ્યારે બંદરની હેરફેરમાં માથાદીઠ ૧૫ મહારાષ્ટ્રના અન્ય બંદરો : ( આયાત ૧૫૬ ૫૭૨ ૧૫ર - ૧૫ર કિલોગ્રામ આયાત અને ૧૩૬ કિલોગ્રામ નિકાસ કરે છે. ટન) (નિકાસ : ૭૧૧૮૪૫ ટન), ભારતના બંદરો ઉપર પેસેનજર ટ્રાફીક: રેલ્વે, બસ, દેશીની આયાત : બાંધકામને સામાન, મીઠું, માછલી, નાળીએર, વિમાન વગેરે મુસાફરીના સાધનો જેવુંજ સ્ટીમર મુસાફરીનું સાધન ઈમારતી લાકડું છે. પરદેશે કરતા ભારત તેને ઘણે ઓછો લાભ લે છે. ભારતના પરદેશથી આયાત : નહિવત છે. મુખ્ય ૮ બંદરે વચ્ચે કુલ પેસેન્જરની હેરફેર ૧૯૬૭ – ૬૮ માં દેશમાં નિકાસ : બાંધકામને સામાન, પથર, મીઠું, અનાજ, ૧૫૬૮૨૯ ની હતી. જે ૧૯૫૧–પરમાં ૧૮૮૮૭૪ ની હતી. એટલે ઈમારતી લાકડું, માછલી વગેરે ધીમે ધીમે બંદરી મુસાફરી ઘટતી જાય છે. વાસ્તવીક બંદરી મુસાપરદેશમાં નિકાસ : લેહધાતું, બેકસાઈટ વગેરે ફરી સરળ, સસ્તી અને આનંદદાયક હોય છે. સરકારે આ બાબત ઉપર ધ્યાન દેવું ખૂબ જ જરૂરી છે. ભારતના નાના બંદરો ઉપર ૧૬ ગુજરાતના અન્ય બ દ (આયાત ઃ ૧૭૦૭૬ ૫ પેસેન્જર હેરફેર ૧૯૬૭-૬૮ માં ૪૭૬ ૩૧૯ની થઈ હતી. તેમાં ટન ) ( નિકાસ : ૧૯૨ ૩૭૨૯ ટન ) મહારાષ્ટ્રના બંદરો ઉપર તે ૩૭૭૭૯૭ જેટલી હતી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy