SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિગ્રંથ ૫૨૫ આ વિભૂતિએ ગ્રંથાલય શાસ્ત્ર માટે ઘણા પુસ્તક લખ્યા છે. છે. આજે ભારતમાં ૧૭ કરતાં વધારે યુનિવર્સિટી ગ્રંથાલય શાસ્ત્રમાં વગીકરણમાં એક નવોજ વળાંક આપી કેલન પદ્ધતિ' થી પુરતોનું બેચલર ડીગ્રીને પિસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લેમાને તેમજ સર્ટિફીક્રેટને સંપૂણ વગીકરણ કરવાની સુવિધા આપી છે. ગ્રંથાલય પ્રવૃત્તિમાં અભ્યાસક્રમ ચલાવે છે. કેટલાક ગ્રંથાલય મંડળો પણ આ કાર્યો તેમને ફાળે અજોડ છે. આઝાદી પછી શૈક્ષણિક અને વિશિષ્ટ ગ્રંથાલયે ખીલવવામાં ભારતમાં ગ્રંથાલય સેવાઓ અને વહિવટી કા ઠીક ઠીક ભારત સરકારે ઘણું કર્યું છે. ચાલે તે માટે સંચાલય ઘારો અમલમાં લાવવા ચળવળ ચાલે છે. અધ, મદ્રાસ, મહારાષ્ટ્ર, માયસુર, પંજાબ રાજ્ય તેમાં સફળ યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનની રચના કરી ભારતમાં દરેક નીવડયા છે. ગુજરાત રાજ્યના પ્રયત્ન ચાલુ છે. યુનિવર્સિટી ગ્રંથાલય ભવનથી માંડી પુસ્તકો અને કર્મચારીઓના નાણાં અંગે જોગવાઈ કરી આપી છે. પંડિત નહેરૂને યુગ એ આજે હવે ભારતમાં ગ્રંથાલય સાર્વજનિક છે. આમ જનતામાં આજે હવે ભારતમાં 2 થાલયા વિજ્ઞાનયુગ હતો. વૈજ્ઞાનિક રીતે ભારત ઠીક ઠીક આગળ આવ્યું ના દરેક સભ્ય શ્રેયાલયના ઉપ ને દરેક સભ્ય ગ્રંથાલયનો ઉપયોગ કરી શકે છે. રાષ્ટ્રકક્ષાએ ભારછે. ધણી વૈજ્ઞાનિક અને ટેકનીકલ સંશોધન સંસ્થાઓ સ્થપાઈ છે. તેમાં રાષ્ટ્રિય ગ્રંથાલય છે. આ ગ્રંથાલય તેજ બ્રિટીશકાળની આ તમામ સંસ્થાઓના ગ્રંથાલયે આજે ધણાં આગળ પડતા છે. ઇમ્પીરીઅલ લાયબ્રેરી. કેપીરાઈટ એકટની રૂએ આ ગ્રંથાલયને આ વિશિષ્ટગ્રંથાલયને પણ એક સંધ છે, જેને IASLIC એટલે પ્રકાશકો તરફથી દરવર્ષે ૫૦૦૦૦ જેટલા પુસ્તક મળે છે. જેની * ઇન્ડીઅન એસોસીએશન ઓફ સ્પેશીઅલ લાઈબ્રેરીઝ એન્ડ ઈકશે. વ્યવસ્થિત યાદી તૈયાર કરી. આ ગ્રંથાલય ૧૬ જેટલી ભાષાના શન સેન્ટસ” તરીકે ઓળખે છે. જે આવી પેશીઅલ લાયબ્રેરીના પુ તકની ગ્રંથસૂચિ તેયાર કરે છે. જે ગ્રંથાલયો માટે પુરતી પસં. વિકાસ અને પ્રગતિ માટે પરિવેદો છે, પરિસંવાદ યોજી તેને દગી અને અન્ય કાર્ય માટે ઉપયેગી બની રહે છે. વધુ સુવિધા પૂર્ણ બનાવવા પ્રયત્ન કરે છે. ગ્રંથાલય સેવાઓને સંપૂર્ણ વિકાસ કરવા, ગ્રંથાલયોને વધુ યુનેસ્કો નામની આંતર રાષ્ટ્રિય સંસ્થાએ પણ ભારતના જાહેર સુદઢ કરવા અને વિ તૃત કરવાના આપણા પ્રયત્નો ચાલુ છે. અને ગ્રંથાલયને વિકસાવવા પ્રયત્ન અને મદદ કર્યા છે. આમાં દિલ્હી આ દિશામાં આપણે જરૂર સફળ થઈ શું. પબ્લિક લાયબ્રેરીનો દાખલે જાણીતો છે. આજે આપણે ત્યાં જાહેર ગ્રંથાલય, શૈક્ષણિક ગ્રંથાલય, ભારતના ગ્રંથાલયોને સર્વાગી વિકાસ થાય તે માટે ગ્રંથાલય વિશશિષ્ટ ગ્રંથાલયે, બાળ ગ્રંથાલયે, મહિલા-ગ્રંથાલયો, જેલ શાસ્ત્રનું શિક્ષણ આપવાનું કાર્ય કેટલીક યુનિવર્સિટીએ ઉપાડી લીધું ગ્રંથાલયે. અને સરકારી ગ્રંથાલયે સારા પ્રમાણમાં છે. શ્રી ઇન્ટરનેશનલ ઈન્ડસ્ટ્રીઝ અને અનિલ સેલ્સ કોર્પોરેશન ઢેબરભાઈટેડ રાજકોટ ઈમ્પાલા” ઓઈલ એનજીન ઉભા પ તથા ૮૧ હેષુપાવરના એજીનેના ઉત્પાદક અને વિતરક ——: ભાવનગર જિલ્લ ન સોલ સેલી ગ એજન્ટ – શ્રી ગા.વિ. ગો. ખાં સહકારી મંડળી લી. મરને સંપર્ક સાધે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy