________________
ભારતમાં યોજાતા મેળાઓ
શ્રી સી. જિગર વાકાનેરી
એમાં
ગોકુળ
ભારતમાં લેક ઉત્સની સાથે કેટલાંક ધાર્મિક મેળાઓ જુદા બ્રહ્મવર્તાજુદા સ્થળોએ પ્રસંગોપાત જાય છે તે જોઈએ.
ચિત્રકુટહરદાર- કુંભ- અધકુંભ, ગંગા દશેરા (જેઠ સુદી. ૧૦)
દરેક માસની અમાસે અને સૂર્ય ગ્રહણના દિવસે
તથા વૈશાખ અને શ્રાવણમાં ઋષિકેશ- મહા અને શ્રાવણ માસમાં જવાળામુખી- ચૈત્ર સુદી. ૯ અને આ સુદી. ૯ ની નવરાત્રી
પુષ્કર
શ્રીનાથદારાપશુપતિનાથજી- મહા શિવરાત્રી (મહાવદ-૧૪) જુનાગઢ-ગીરનાર
પરકંમા થાય. અમરનાથ- શ્રાવણ સુદી-૧૫ બરફના શીવલીંગ દર્શન
અજમેરકુરુક્ષેત્ર- સૂર્યગ્રહણમાં મોટો મેળે. વંદ્રાવન શ્રાવણ સુદી. ૧ થી ૧૫ મોટો મેળો.
તરણેતરમથુરા
કાતિક સુદી. ૨ ને અષાઢ વદીમાં ૧ થી )
શ્રાવણ વદ આઠમ (જનમાષ્ટમી) જડેશ્વર- શ્રાવણ માસના બીજા સોમવારે સ્વયંભૂ જડેશ્વર
મહાદેવના દર્શન (સૌરાષ્ટ્ર) જડીયો જંગલમાં વસે, અશ્વન દાતાર, તૂચ્ચે બેજનાથધામરાવળ/Raval જામને હાકીદી હાલાર
વિષ્ણુકાંચી- અધ્યા- ચૈત્ર સુદી ૮ (રામનવમી) પ્રયાગરાજ- મહામાસમાં તથા કુંભમાં
લાહોરકાશી- શ્રાવણમાસમાં ગયાભાદરવા માસમાં શ્રદ્ધાના દિવસમાં
ઘેરાજીજગનાથ- અષાડ સુદી. ૨ (રથયાત્રા). ગંગાસર- પિોષ માસમાં સંક્રાન્તીને દિવસે કલકત્તાથી ૬૦
શતશેખર– માઈલે ભરાય છે. (કલકત્તા) [દર સ્ટીમરમાં બેસી જવાય છે. મેળા પર સીમર પાલીતાણા– આવ-જા કરે છે.]
શંખેશ્વરહરિહરક્ષેત્ર- કારતક મહિનાની પુનમથી એક મહિને બાર રાજસ્થાન-
ગાઉને મોટો મેળો શરૂ થાય છે. ગયાની પાસે આ સ્થાન સેનભદ્ર નદીમાં આવેલું છે.
પાવાપરીનૈમીષારણ્યફાગણ માસમાં એક માસ પે ભરાય છે.
પંજાબપારસનાથ- ભાદરવા મહિનામાં પર્યુષણમાં B. N. and
E. I રેલ્વેના ઈસરી સ્ટેશનથી નવ માઈલ દૂર પારસનાથ આવેલા છે.
શ્રાવણમાસમાં (કાનપુરથી ૬ માઈલ દૂર) ચૈત્ર માસમાં અહલ્લાબાદથી બાવન (૫૨) માઈલે માણેકપુર અને ત્યાંથી ૨૦ (વીસ) માઈલે કરવી સ્ટેશન પાસે ત્રણ માઈલ ઉપર. ચિત્રકુટકે ઘાટ ભઈ સંતનકી ભીડ... તુલસીદાસ ચંદન ઘસે તીલક કરે રઘુવીર કારતક મહિનામાં [અજમેર થી સાત માઈલ દૂર] કારતક સુદ-૧ અન્નકૂટને માટે મે ભરાય છે. [ચિતોડગઢથી ૪૫ માઈલે નાય દારા રોડ, રેલ્વે સ્ટેશન છે. ખ્વાજા મોઈનુદીન ચિસ્તી ૨. અ. ન. રસ. રજબ. તા. ૧થી૬ ભાદરવા વદ ૪-૫-૬, ૩થી૪ લાખ માણસ થાય છે; આ મેળે ભારતની જુની ગ્રામ્ય સંસ્કૃતિની તાજી કરે. ગુજરાતમાં અમદાવાદથી યાન જંકશન ઉતરવું પડે. થાનગઢથી ૬માઈલ દૂર (સૌરાષ્ટ્ર) આ જગ્યાએ દ્રૌપદી સ્વયંવર થયેલે. શ્રાવણમાસમાં ઈ. આઈ. જસડી ની પાસે વૈશાખ માસમાં [S. I. રેલવે આરામથી ૧૮ માઈલ દૂર]. શાલીમાર બાગમાં માર્ચ મહિનામાં છેલ્લા રવિવારે દર વર્ષે ચિરાગનાં મેળો ભરાય છે (બત્તીઓ)
ખ્વાજ મુકુદીન સેલાજી ઔરસ આસો વદ-બીજ –ત્રીજ–ચાય. કારતકી પૂનમ-કલકત્તા થઈને જવાય છે. શત્રુ યે કારતક સુદ-પુનમ ચૈત્ર શુદ પુનમ. વૈશાખ શુદ-૩ ભદ્ર સર ફાગણ સુદ-૫ જેસલમેર. કટારિયા મહાસુદ-પુનમ આસોવદ અમાસ મહાવીર ભગવાન નિર્વાણદિન હરતીનાપુર વૈશાખ શુદ-૩ ઋષભદેવે ૪૦૦ ઉપવાસ કરેલા.
કરછ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org