SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ ભારતીય અસ્મિતા ગણગોર માત્ર કુમારીકાઓને તહેવાર છે એવું રાજસ્થાનમાં કેવી સુંદર મનોરમ્ય ભાવના આ લોકગીતમાં રજુ થાય છે. નથી. પુરૂષોને પણ એ તહેવાર સ્પર્શી જાય છે. પુરૂષોને પણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સંબોધન કરવામાં આવે છે કે -- બગીચાને મળી દરવાજો ખેલે છે. કળશ ભરીને નારીવૃંદ પાછું ફરે છે. લોકગીતોમાં એ નારીવૃંદ શૃંગાર સુહાગ આભુષણે “માયા ન મેમદ લાઓ સા” માટે કેવું મને હર દર્શન આપે છે. આ માંગણ પત્ની દ્વારા પતિને કરવામાં આવે છે. ગણગૌર ચાંદા થારે ચાંદણી ઉજવવા જતી પત્ની પતિને નમ્રતા પૂર્વક વિનાની કરી પતિની છ પાણી ગઈ તલાબ રજા માંગે છે, દલોહલકો બેબડાજી ખેલણ દો ગણગૌર ભંવર સાહાને” પાતલરી પનયાર મને ગણખોર ઉજવવાની રજા આપો. એય ! હારી ચંદ્ર ગોરજા હતાસની પછી બીજા દિવસે ચૈત્ર વદી એકમના (આપણે એય ! મહારી રૂપ ગેરજા મુજબ ફાગણ વદ એકમ) દિવસથી કુમારીકાઓ અને સુહાગણ થારા નયના રે સુરમાં કળશ ભરવા જાય છે. અઢાર દિવસ લગણ આ પ્રમાણે ક્રિયા સેવણ ફાગણ કબ આવે થતી હોય છે. ગનગરયા આવે ગૌરી રો ચૈત્ર સુદ ત્રીજના દિવસે વાજતે ગાજતે મટી ધામધૂમથી સાયબા મ્હને કડા ઘડા દો કળશ ભરવા નારીવૃંદ જાય છે. ગણગૌર ઉજવાય છે. ગણગૌર રમલ ઘડાદો તોલા તીસકા અને ઈસરદાસનું (શિવપાર્વતી પૂજન કરવામાં આવે છે. બાઈસા હારા બેગ બુલાદો થાકા બીર ન રાજસ્થાની વેશભૂષા અને આ ભૂષણોથી સજજન નારીદ હારે હિબડો ધબરાવે વાજતે ગાજતે કળશ ભરવા જાય છે. આજ સિંજારે અનર્ગાર આંબાના પાન, ધરો, શ્રીફળ આદિથી કળશ પૂજન થાય છે. નારીવૃંદ માયા ઉપર મોતી ભરી ઈઢણી ઉપર કળશ રાખી જળ લેક ગીતામાં ભલે વ્યાકરણ, છંદ કે પ્રાસે ન હોય પણ એના ભરવા માટે બગીચામાં જાય છે. ભાવની મધુરતા અને ચિત્રણ તે અભૂત અને ખા રહ્યા છે તેમાંના કાવ્યરસ અને લય જુદા પ્રકારના જ હોય છે. બગીચાને દરવાજે તો બંધ હોય છે ત્યારે એ નારીવૃંદ બાગને માળીને દરવાજો ખોલવા કહે છે. આ માટેનું રાજસ્થાની ભાથે જળ ભરેલા કળશ લઈને એ નારીવૃંદ વાજતે ગાજતે લેકગીત કેવું મધુર વર્ણન કરે છે! નારીવૃંદ કહે છે: શિવપાર્વતીનું પૂજન કરવા આવે છે. શિવ મંદિર. શિવ મંદિર બાર બંધ છે ત્યારે એ નારીવૃંદ શું કહે છે ? બાડીવાલા બાડી બોખ ગૌર હે ગણગૌર માતા આયા છો દેબ ન ખેલ કિવાડ (માળી તેમને પૂછે છે ) બહાર ઉભી થારી પૂજણ હાલી કુન જી રી બેટી છે પૂજણ હ પુજવણ દાલી કુન જી રી પિતી છે (નારીવૃંદ જવાબ આપે છે) મંદિરના દરવાજા ઉઘડે છે. નારીવૃંદ મંદિરમાં દાખલ થાય છે ત્યારે એ નારીવૃંદને એમ લાગે છે કે મહામાયા ગૌરી કંઈક ઈસરદાસજી રી બેટી છા માગવા કહે છે અને પછી એ નારીવૃંદ માતા પાસે શું માગે છે? બિરમાદાસ રી પિતી છા નારીવૃંદ માળીને કહે છે, “હે માળી ! બગીચાને દરવાજે કાન કંવર સે વીરે માગું રાઈસી ભેજાઈ ખોજ અમે દૂબ (ધરો) લેવા આવ્યા છઈએ.” કાજો બનઈ માગું વળી સામેથી પૂછે છે “ તું કોની દીકરી છે ? તું કોની સદા સુહાગણ બહન પિતરી (પૌત્રી) છે? કુસ ઉંડાવન કુફા માગું કુમારીકાઓ પણ કેવો સુંદર જવાબ આપે છે. “હું શિવની સદા સુહાગણ બુઆ. દીકરી છું, બિરલદાસજીની (બ્રહ્માજી) પતરી (પત્રી) છું.” (ફુસ ઉડાવનને અર્થ છે દીર્ધાયુ), Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy