SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ ૪૮૫ આપણને સાંપડે છે. આશય સાથે આનંદ પમાડે તેવા અનેક જણ પર કપડું ઢાંકે છે. પાંચમાંથી ગમે તે ધી પી જાય છે. વીસ પ્રકારના રીતરિવાજે ફલગુથણી ભાતીગળ લોકજીવનમાં આગવી રીતે વીસ શેર ધી પીવાઈ જાય છે. ૧ ડબ ધી પીધાનો દાખલો પણ છે. થઈ છે. માંડવે જાન જમવા માટે જાય છે ત્યારે જાનૈયા પક્ષવાળા ગુજરાતના સિમાડા સંગે આવેલા ભાલ પ્રદેશની જોકસંસ્કૃતિ કન્યા પક્ષને ત્યાંથી ટબડી, લોટી, પ્યાલું અને સાવરણી ચોરી ભૌગોલિક સંજોગ અનુસાર પાંગરી છે, આ પ્રદેશમાં વિવિધ લોક લાડે છે. જાતિઓ વર્ષોથી વસવાટ કરે છે. આવી અનેકવિધ જાતિઓના લગ્ન પ્રસંગના લોકરિવાજ પર દ્રષ્ટિપાત કરીશું તે અનેકવિધ વરરાજા પરણીને પાછા ફરે ત્યારે આ રેલી વસ્તુને સાથે નવીનતાઓ જાણવા મળશે. રાખવી એ શુકન ગણાય છે. વરપક્ષવાળા સાવરણી ચોરીને ગૌરવ લે છે કે અમે કન્યાવાળાને ત્યાંથી વાળી વેળીને બધું લઈ આવ્યા - ભાલ દેશમાં ગિરાસદારામાં લગ્નટાણે જાનને બદલે વેલ્ય, છીએ. આ રિવાજ રાજપુતો સિવાય બીજી ઘણી જ્ઞાતિઓમાં ખાંડું જાય છે. જે યમાં ૩-૪ પુરૂષો અને ૧ કુંવારી કન્યા હોય છે. પ્રચલિત છે. તેડવા માટે આવનાર કન્યાના મામા સાથે રેલી આ કન્યા તલવાર લઈને પરણતી કન્યા સાથે લગ્નને એકફેરે વસ્તુ પાછી આપવામાં આવે છે. ફરે છે. પછી વેલ્ય પાછી ફરે છે, વેલ્યમાં બેસીને કન્યા સાસરે આવે છે. અહીં ગામમાં આવ્યા બાદ વેલ્યને સંતાડી રાજપુતોમાં લગ્ન પછી કન્યાના કપડાને “ગવારે” તૈયાર દેવામાં આવે છે. વરરાજા રાતના સમયે ઘોડે બેસીને વેલ્યને શોધવા કરવામાં આવે છે. ભરત ભરેલે થેલી જેવા ગવારી કન્યાને માટે નીકળે છે. સાથે બે ચાર મશાલ હોય છે. અને આખા આપવામાં આવે છે. આ ગવારામાં કન્યાના ઘરમાં હોય છે. તે ગામમાં બે ય શોધે છે. વિલ્ય શોધાયા બાદ વરરાજા તેમાં બેસીને લેવા માટે વરપક્ષને ખડતલ માણસ ઘરમાં જાય છે. ઘેર આવે છે. પછીથી માયરા થાય છે. અને બાકીના ત્રણ ફેરા ત્યારે ઘરમાં મગ વેરવામાં આવે છે. અને બે ચાર અહીં ફરવામાં આવે છે. જેરૂકા બૈરા ગરમ તેલ અને હળદરવાળી ઈઢણીઓ વર પક્ષના માણસના બરડાંમાં મારે છે. ઈદેણીની સેળ અડવાડીયા ભાલ પ્રદેશના ભરવાડોમાં સમૂહ લગ્નની પ્રથા પ્રચલિત છે. સધી પડી રડે છે. એક માંડવે સે બસોથી માંડીને પાંચસો સુધી વરરાજા પરણે છે. લગ્ન વખતે દહેજ લેવામાં આવે છે. વરકન્યા જ્યારે ગણેશની પુજા કરવા માટે ધરમાં જાય છે ત્યારે વરને સાળો ઘરના કમાડ બંધ કરી દે છે. અને અમુક પૈસા માંડવે એક ગળી મૂકે છે. તેમાં અગાઉ ઠરાવ્યા મુજબ વર- આપવાનું કબુલતાં તે બોલે છે. આ રીતે વરરાજાના બુટ, જાનના પક્ષવાળા ગેળીમાં દહેજના પૈસા નાખે છે. આ દહેજ સમજવા પુરૂષો સા ગાના પૈસા લેસર વડર કાઢીને સંતાડી દે છે. અને નહીં પણ સ્ત્રીઓ (વેવાણો) જાય છે. એ દહેજમાંથી બધે લગ્ન ખર્ચ નીકળી જાય છે. સામાન્ય રીતે જાન સાંજના સમયે માંડવે પહોંચે છે ત્યારે બાળલગ્નની પ્રથા હોવાથી નાનકડા વરરાજાઓને તેડીને તેની કણબી (પટેલ) લોકોની જાન સવારના માંડવે પહોંચે છે; સામૈયા માં માંડવામાં ફેરાફરે છે. થયા બાદ વરરાજા કન્યાને ગામ પિતાના ઉતારે પીઠી ચોળે છે. રાજપૂતમાં લગ્ન પ્રસંગે જાન લઈને કન્યાવાળા આવી જાય વરરાજાને નહાવા માટે માંડવેથી ગરમ પાણી મોકલવામાં આવે છે. છે. જાન ત્રણ રંક રેકાય છે. તે દરમ્યાન કન્યાપક્ષવાળા વરપક્ષની - જેને " જેને “અંધેળ” કહે છે. કપરી કસોટી કરે છે. તળાવની મધ્યે ઉંચા ઝાડ પર ઉપરા ઉપરી ચુવાળીયાં કેળીની જાન પરોઢિયે માંડવે પહોંચે છે. મેં સુઝણા બે વાંસડા બાંધે છે. વાંસની ટોચે તીરકામઠું લટકાવવામાં આવે છે વખતે સામૈયા થાય છે. પછી જમવાનું આવે છે. એની એક કામઠાની દોરી સાથે વીંધ પાડીને સોપારી લટકાવવામાં આવે છે. કહેવત પણ છે, “ જ્યારે બોલે કુકડી ત્યારે મળે સુખડી ” જમજેને નિશાન બાંધ્યું એમ કહેવાય છે. સેપારી પવનમાં ઝુલતી વામાં ચણાના મરિયા અને સુખડી આપવામાં આવે છે. બીજી હોય છે. વરપક્ષે બંદુક વડે આ નિશાન પાડવાનું હોય છે. નિશાન પણ કહેવત છે, “ કેળીભાઈની જાનમાં ઢોલ વાગે, તાનમાં, પડયા બાદ જાનને જમવા આપવામાં આવે છે. જાનીયામાંથી બે ખાવું પીવું કાનમાં ન સુવું મેદાનમાં ” ત્રણ નિશાનબાજે નિશાન પાડવા આગળ આવે છે. ઢોલી તાનમાં આવીને બગીઓ છોડે છે. ગામના લોકો એકઠા થાય છે. રિડિયાકામણ જ્યારે જાને માંડવે જાય ત્યારે જાનન ગાડા દોડાવવામાં આવે મચે છે. હાંકલા તે પડકારા થાય છે. છે અને જેનું ગાડું વહેલું માંડવે પહોંચે તેના બળદને ઘી ની નાળો પાવામાં આવે છે. રાજપૂતોમાં જાન જ્યારે માંડવે જાય છે ત્યારે જાનને જમવા બોલાવે છે. વરરાજા અને બીજા ચાર જણને બાકી રાખે છે. જાન કણબી પટેલની જ્ઞાતિમાં જાનમાં વરરાજાની સાથે તેની માતા જમીને પછી પાંચ જણને “ચલ બેસાડે” છે માંડવા નીચે મોટા પણ જાય છે. સામે યા વખતે ગાડામાં ખારેકની ગણ્ય મૂકે છે. તાંસમાં રાંધેલા ખામાં ગોળ નાખી ઘી પીરસે છે. પછી પાંચે અને તેના પર બેસે છે. અને માથે રેડિયો અને ચુંદડી ઓઢે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy