SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ બને. કરે છે. નિખિલના મુખમાં મુકાયેલું નીચેનું વાકય તેની જ પ્રતીતિ એંજિન સાથે સરખાવે છે. * ઘરે બાહિરે ” માં નિખિલન મુખે કરાવે છે. દેશની સેવા કરવા હું તૈયાર છું; પણ હું વંદન તો તેઓ આજ કહેવડાવે છે ? તેના કરતાંયે અતિ ઉચ્ચ સ્થાને વિરાજતા સત્યને જ કરીશ. દેશને “ દેશને નામે જેઓ ત્યાગ કરે તેઓ સાધક ગણાય પણ દેવ ગણી વંદન કરવું એ તેનું સત્યાનાશ વાળયા બરાબર છે.” દેશને નામે જેઓ ઉપદ્રવ કરે તેઓ શત્રુ કહેવાય તેઓ સ્વતંત્રતાનાં (પૃ. ૨૯) મૂળ કાપ પાંદડાને પાણી પાવાનું કરે છે ” (પૃ. ૧૪૦ ) રવીન્દ્રનાથની સત્ય પ્રીતિ કેવી સટ રીતે વ્યક્ત થઈ છે ? રવીન્દ્રનાથ દેશની કટોકટીની પળે મૌનમાં યા તો પિતાની આથી ગમે તે ભોગે આપણે બધાં સત્યોને નાણી, તેને સંવાદી કાવ્ય વીણાના ઝંકારમાં મસ્ત બની રહેતા નહીં. તેમણે જલિયાન બનાવવાં જોઈએ, સત્યનું યોગ્ય રીતે પાલન કરવામાં ન આવે તો વાલાના કારમાં હત્યાકાંડ સમયે પાતાને “ સર ' નો ખિતાબ તે આપણે વિનાશ જ નેતરે અને વિજ્ઞાન પણ નાશ નેતરનારૂં પાછો મોકલાવ્યો હતો આથીજ શ્રી ઉમાશંકર જોશી એમને ધરતીની માટીના કવિ ' કહે છે. આમ ધર્મ, ઈશ્વર, સત્ય, નીતિ સદાચાર અને ચારિત્ર્યને નેવે રવીન્દ્રનાથ રાષ્ટ્રને રાજ્ય પ્રધાન નહી, પણ લેકપ્રધાન માને મૂકીને દેશની સેવા કરવાને રવીન્દ્રનાથ સખત વિરોધ કરતા હતા. છે. તેઓ રાજનીતિના ક્ષેત્રને મર્યાદિત કરી લેકનિતિના ક્ષેત્રના દેશને જ અંતિમ ધ્યેય ગણનારા દેશની ભક્તિ અને કલ્યાણ કર- માકક સરનો વિસ્તાર કરવામાં માને છે. આથી જ તેઓ ૬૮૫] વાની સાથે ભારોભાર અકલ્યાણ કરી રહ્યા છે તેમ તેઓ માનતા માને છે કે સમાજે રાજ્ય પાસે બને તેટલી ઓછી આશા રાખવા આવી રીતે દેશનું એક યાણ કરતા પાત્ર તરીકે રવીન્દ્રનાથ ઘર જોઇએ વળી અનદાન, જલદાન, આશ્રયદાન, આરાગ્ય દાન બાહિરે'માં સંદીપને આલેખ્યો છે. તેનામાં ઉન્નત રાષ્ટ્રીયતા નજરે વિદ્યાદાન વગેરે કાર્યો, રાજ્યની મદદની આશા રાખ્યા વિના પડે છે. તે પોતાની અંગત ઈચ્છાઓ અને વાસનાઓને રાષ્ટ્ર સમાજે ઉપાડી લેવા જોઈએ. જાના સમયના ભારતમાં સમાજે આ કામ કલ્યાણનું અંગ માનવા લાગે છે. આવા ઉમત બનેલા રાષ્ટ્રને જાતે જ ઉપાડી લીધેલાં અને તેથી જ તે સમયે રાજયલકરો. પુરૂષાર્થના ઘોધમાં નિખિલ સત્ય અને ચારિત્ર્યની અચલ શિલા રાગ મેળવતી હોવા છતાં સમાજ લક્ષ્મી વિદાય લેતી નહોતી. થઈને ઉમે રહે છે. નિખિલના હરિશક્ષક મંગલમ્ તે સમાં ચંદ્ર- અંગ્રેજ અમલથી બદલાયેલી પરિસ્થિતિના સંદર્ભમાં તેઓ કહે છે નાથબાબના મુખમાંથી રવિન્દ્રનાથની જ ભાવના વ્યક્ત થાય છે : કે સ્વદેશના જલદાન. જ્ઞાનદાન જેવાં કાર્યો પરદેશીઓને સાધાવા અંતરતમ સત્યને જ બધાં આવરણમાંથી મુક્ત કરી પ્રગટ કરવું રેશન હદય વેચાય છે. દેશતે તેની જરૂરિયાતો પૂરી પાડી ત્યજિ એ જ માણસનું અંતિમ ધ્યેય છે.” (પૃ. ૧૫૭) પોતાના હદય અપાશે. વળી દેશની સંપત્તિ બહાર જાય તેના કરતાય - રવીન્દ્રનાથ સદાય સત્યના ટેકેદાર હતા. જ્યારે જ્યારે જ્યાં જ્યાં તેનું હૃદય વેચાય તે બદતર વસ્તુ છે. તેમને સત્ય લાગતું ત્યાં ત્યાં તેઓ કોઈની પણું પરવા કમો વગર રવીન્દ્રનાથ રાઝભાવનાના સદંતર વિરોધી નથી. તેઓ વિવિધ એકલો જાને રે' એ મંત્ર રટતાં તેને અપનાવી લેતા. આ માટે તા રાષ્ટ્રોની પ્રજાઓના શંભુમેળ (Cosmopolitanism) માં માનતા તેમણે કાતિ કમાવાનું તાજ અને સોયાર એવું રાજકારણનું ક્ષેત્ર નથી, દરેક રાષ્ટ્રનું સ્વતંત્ર વ્યકિતત્વ જળવાય છે તે તેમને મન છોડી દીધું હતું. સને બાજુએ મૂકી કોઈ પગ વસ્તુ મેળવવાની ઈષ્ટ છે. પ્રત્યેક વ્યકિતમાં જવલંત રાષ્ટ્રભાવના હોવી. પ્રયનને તેઓ સખત વિરોધ કરતા. જોઈએ તેમ તેઓ માનતા. રાષ્ટ્રના હૃદયને રાષ્ટ્રવાસીઓએ રવિન્દ્રનાથ પણ ગાંધીજીની જેમ જ રચનાત્મક કાર્યક્રમને પ્રાણવાન રાખવું જોઈએ અને રાષ્ટ્રની પ્રાણપગે સેવા કરવાની વૃત્તિ મહત્વ આપતા. શ્રી ઉમાશંકર જોધાએ તેમના “અભિરૂચિ' નામના પણું હોવી જોઈએ. આથી તો મહાભાગ ાંધીજીએ કવિને તેમના વિવેચનસંગ્રહમાં રવીન્દ્રનાથ વિશેના ‘એકલ આનંદયાત્રી'માં અવસાન સમયે રાષ્ટ્રવાદી માનવતા પ્રેમી (Nationalist Humલખ્યું છે : “ગાધીજીના રચનાત્મક કાર્યક્રમનો ભાગ્યે જ કોઈ anitarian) કહ્યા હતા. આમ સાચી રાષ્ટ્રભાવના તેના મંગલ એ ભાગ હશે જે ટાગોરે ઘણાં વરસ પહેલાં ઉપદે નહિ સ્વરૂપે કેવી હોઈ શકે એ અંગે એમના વિધાયક વિચારો છે. વિનાશક રાષ્ટ્રભાવનાથી નોખી એવી વિધાયક રાષ્ટ્રભાવના કવિની નજર હાય.” (પૃ. ૯૧) બહાર નથી. પરન્તુ રવીન્દ્રનાથ રચનાત્મક કાર્યક્રમને ઉશ્કેરાટ વડે વેગ મળે હાથમાં પિતાની નાતને વિસર્જિત કરી દેવી જોઈએ, વળી વિવિધ તેને સખત વિરોધ કરતા. રાષ્ટ્રોનો ઇતિહાસ તે માનવ ઈતિહાસનાં જુદાં જુદાં પ્રકરણ માત્ર આવી રીતે ઉશ્કેરાટ ઉભો કરવાના પ્રયતનને તેઓ દુર્બળ- છે. બધી પ્રજાના ઈતિહાસને તે પરિપૂર્ણતાની મૂર્તિ રચવામાં તાનાં થીગડાં ' માનતા હતા રવીન્દ્રનાથ રાજકીય ધાંધલ પ્રત્યે લોપ થઈ જશે અને તે પરિપૂર્ણતાને અમુક અપૂર્વ સ્વરૂપ આપતાં પણ સખત નફરત ધરાવતા હતા તેઓ આવી ધાંધલોને ધુમાડાના તે માનવજાતિની સામગ્રી બનશે. આમ રવિન્દ્રનાથ ટાગોર વિશ્વ ગેટેગોટા ઉડાડતા, વારંવાર સીસેટીઓ મારતા પણ ગતિ વિહીન વ્યાપી માનવતાને-Universal Flum nism ને ટેકો આપે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy