SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિમં૫ ૯૭ હિંદી સાહિત્ય-વિકાસ પંથ મહાકવિ તુલસી (પાના નં. ૧૮૦ નું ચાલુ) સગુણભકિત ધારાની બે શાખાના બે મહાકવિઓ છે-તુલસીદાસ જ મહા કવિઓને ફાળે જાય છે અને તે છે મહાકવિ જાપસી અને સુરદાસ. તુલસીદાસ રામભકત કવિ છે. અને મહાકવિ તુલસી. આ બન્ને કવિઓની પ્રશંસા અનેક લોકોક્તિઓમાં જોવા મળે છેસંક્ષેપમાં સૂફી કવિઓએ હિંદી સાહિત્યને ખૂબ સારી ગણી શકાય એવી કેટલીક રચનાઓ આપી છે એને સ્વીકાર કરવો જ तत्व तत्व सूरा कहि तुलसी कहि अनूठी । રહ્યો. बची खुची कबीरा कहि और कहि सब जूठी ।।" સગુણ ભકિત ભકત તુલસીએ પોતાના વિષે ખાસ લખ્યું નથી એટલે એમના રામભકિત શાખા જન્મ અને જીવન વિષે બાહ્યસાક્ષ્ય અને અન્તઃ સાક્ષ્ય ઉપર આધાર રાખી જે કંઈ સામગ્રી મળે છે તે પરથીજ અનુમાન કરવાં સોળમી સદી હિંદી સાહિત્યમાં સુવર્ણ યુગ” આવે છે. રહ્યાં છે કે તુલસીના જીવન અને કવન વિશે ઘણું વિદાનેએ આ શતાબ્દીમાં જ તુલસી, સૂર, કેશવ વગેરે પ્રસિદ્ધ કવિઓ થયા. સંશોધન કરવાને પ્રમાણિક પ્રયાસ કર્યો છે. આ પ્રયાસના ફળરૂપે એમણે પોતાની વિશિષ્ટ પ્રતિભા દારા હિન્દી સાહિત્યને સમૃદ્ધ તેમના વિષે ઘણી વાતો જાણવા મળી છે. કર્યું. તુલસી ઉચ્ચ જાતિમાં જન્મ્યા હતા. તેમની માતાનું નામ શાંકર અતના આધાર ઉપર રામાનુજાચાર્યએ વિશિષ્ટાદ તના હુલસી હતું, જન્મ નામ રામબેલા હતું. આગળ જતાં તેઓ મતને પ્રચાર કર્યો. ભકિત માર્ગને વધુ સરળ બનાવ્યું. આ તુલસીદાસના નામથી પ્રખ્યાત થયા. ભક્તિએ જનતાને આકૃષ્ટ કરી. વિષ્ણુની ઉપાસના પ્રચલિત થઈ. રામાનુજાચાર્યની પરંપરામાં સ્વામી રામાનંદ આવ્યા અને એમણે તેમની પત્ની રત્નાવલી ઉપર તેમને ખૂબ પ્રેમ હતો. અસહ્ય રામાનુજના કેટલાક સિદ્ધાન્તો ગ્રહણ કરી ભગવાન વિષ્ણુને સ્થાને વિયેગાવસ્થામાં મળવા ગયેલા તુલસીને રત્નાવલીએ જે વચન કહ્યાં એમનું જ અવતાર સ્વરૂપ “રામ” ને અપનાવ્યું. રામ નામ એનાથી તેમને ગભ્રષ્ટ આત્મા જાગી ઉઠશે અને ઘર છોડી ચાલી એમને મૂળ મંત્ર બને, “ સગુણ ભક્તિ મનુષ્ય માત્રને માટે નીકળ્યા. તેમણે રામભકિત ફલકારી જીવન પર્ય"ત તેઓ રામની છે અને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર ભગવાન રામની ભક્તિ લીલાનું ગાન કરતા રહયા. સહુ કોઈ કરી શકે છે. ” એવો ઉપદેશ તેમણે આપે. સંસ્કૃત વ્રજ અને અવધીભાષા ઉપર એમને અસાધારણ કાબુ’ | રામાનંદના ભક્તિ-સિદ્ધાન્ત ઉદાર હતા એટલે એક તરફ તો હતો. આ ત્રણેય ભાષાઓમાં એમણે રચના કરી છે. પરંતુ તેમની કબીર, દાદૂ, પીપ વગેરે નિર્ગુણ પંથી સંતો પણ એમની શિષ્ય વિશે ખ્યાતિ અવધી ભાષામાં રચેલા રામચરિત માનસ' ને લીધે છે. પરંપરામાં આવ્યા તો બીજી તરફ શેષ સનાતન અને નરહરિદાસ આ ગ્રંથ ઉત્તર ભારતનું તે બાઈબલ કહેવાય છે. આંખ " એકજ જેવા ભકતે પણ એમની રિષ્યિ પરંપરામાં થયા કે જેમણે તુલસી- થે હિંદુ સમાજને સુવ્યવસ્થિત કરવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો દાસ જેવા અનન્ય રામભક્ત મેળવી રામભક્તિનું પૂણું વ૫ છે. આપણું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ એમના આ ગ્રંથની વિકસિત કરવામાં અપરોક્ષ ફાળો આપ્યો. મુક્ત કંઠે પ્રશંસા કરી છે. રામભકિત શાખામાં ઘણું ભકત કવિઓ થયા છે. એમને તુલસીના ગુરુ બાબા નરહરિદાસ હતા. ગ્રંથની રચના પણ કરી છે. છતાં રામભકિત શાખાના મુખ્ય અને સાહિત્ય શ્રેષ્ઠ કવિ ભકત તુલસીદાસ છે. ડાકટર માતાપ્રસાદે ગુપ્ત આ વિશે લખતાં छ- " हिन्दी रामभक्ति धारामे अनेक कवि हुआ किन्तु ભક્ત કવિ તુલસીએ કુલ ચૌદ ગ્રંથે આપ્યા છે. એમાં છ જામ-મતિ પર આ સાહિત્યિક પત્ર નજરે તદનીયાસ માટા ગ્રંથો છે અને છ નાના. આ બાર ગ્રંથોમાં રામચરિત માનસ જે દ્વારા હૈ” અને વિનય પત્રિકા મુખ્ય ગ્રંથ છે. કૃષ્ણ ભક્તિનાં ઇંચ પણ એમ લખ્યા છે. પરંતુ એમની શ્રેષ્ઠ પ્રતિભા રામભક્તિમાં પાંગરી છે. સગુણભકિત શાખાના ભક્તકવિઓમાં કોઈ કદર સાંપ્રદાયિકતા નથી પરંતુ પિતાના ઇષ્ટદેવની ભક્તિ કરવામાં તેઓ વધુ તલ્લીન પોતાના સમયની બધી રૌલીઓ અને બધા ધંદોના પ્રપડા બન્યા છે એટલું જ, કૃષ્ણભક્ત કવિ સુરદાસે પણ રામની લીલાનાં તેમણે કાવ્ય રચનામાં કર્યા છે. વિધાપતિ અને સુરની ગીત-પદ્ધતિ પદે ગાયાં છે. પરંતુ કૃષ્ણનાં પદે ગાવામાં તેઓ જેટલા તમય તેમની ‘વિનય પત્રિકા” અને “ ગીતાવલી ” માં મળે છે. કવિત્ત દેખાય છે એટલા રામનાં પદોમાં ગાવામાં નથી દેખાતા. અને સવૈયા પદ્ધતિ “ કવિતાવલી ” માં જોવા મળે છે. દોહા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy