SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ભાગવતભાવમાં ન આવરી શકાય એવા પ્રકાશ, માનદ, અને પ્રેમ જેનાથી પ્રાપ્ત થાય છે એવું અતિમાનુષ દિવ્ય સત્તા સાથેનુ સાયુ. ય એ શું છે તે એનાથી જાણી લેવાતુ નથી. ઇશ્વરમાં શ્રદ્દા હાય, ‘ અંતરના અવાજ' પણ્ સંભળાતા હોય એનાથી સામાન્ય ધાર્મિકતા કે નૈતિકતાના અનુશમાં વેગ મળે છે કાર્ટિના પુો આ બાબતમાં અસાધારણ વિંકામ પણ સાધી શકે છે, પરંતુ આ વિકાસની તીવ્રતા છતાં તેમના પ્રયત્ન ધાર્મિકતા અને નૈતિકતાની સીમામાં જ રહે છે તથા ઇશ્વરના સાક્ષાત્કાર અને તેમની અવસ્થા વચ્ચેનુ અંતર દૂર થતુ નથી. સામાન્ય લેશ પણ્ અંગીકાર થઈ શકતા નથી. અહી ઈશ્વરસાક્ષાત્કાર ન મેળવ્યો ય તેને માટે મહાનતાના કાર કરવાના આશય નથી, પરંતુ એ મહાનતા પ્રાચીન ભારતમાં જેની સર્વોચ્ચ સમૃદ્ધિ તરીકે આરાધના કરાઈ હતી એવી મહાનતા તે! નથી જ એ તા કહેવુ સાધારણો છે. ભારત ભારે માનવતિને કાંક ભાપવાનું ગમ ના તે આ જ જ્ઞાન હશે જે આધુનિક માંગને પૂરી કરી આજના સજોગામાં ઉપયોગી બને એવાં અનુકૂળ રૂપમાં મૂકાયેલું હશે તમા કેટલીક ચોક્કસ દિશામાં પોતાની શકિતને ભાગળ પરનું રી, આવા જ્ઞાનના અભાવમાં આપણે આપણી અંદર જે કાંઈ મહાનતા સિદ્ધ કરી હશે તથા અન્યમાં એના સંચાર કરવાના જે યત્ન કર્યો હતો તે પ્રાચીન ભારતમાં જે બે સબ સિદિ તરીકે આદર કરવામાં આવ્યો હતેા તેની સમકક્ષ આવી શકશે નહિ અને આધુનિક ભારત પોતાના અંતરાત્માથી તેના સર્વોચ્ચ મૂલ્ય તરીકે પુરસ્કાર કરી શકશે નિહ. વી" કેટલાક શબ્દોના હામાન્યપણે થતાં દુરૂપયાગની વાત કરવી જોઈએ. એમાંથી એક શબ્દ છે. ક યાગ ક્રમ ગાગ વિષે ભારતનાં ધર્મશાસ્ત્રોમાં એનાં ઉચ્ચ સ્થાન વિષે ઘણી છૂટથી વાતે ચાય છે. સામાન્ય રીતે એવું માનવાનાં આવે છે કે કમ યાગ એટલે ઇશ્વરમાં વિશ્વાસ શખીને તીવ્ર કમાવનામાંથી શય મેળ નિમ તે ક્રમ કરતાં વ, માનવનતિની સેવા એ આનાં રહીને કમ પાછળનો તુ યા જોઇએ. પરંતુ ની" માપશે એ પૂર્વી શીશે કે આવુ ક્રમ યાત્ર ક રીતે બને છે? કારણુ યોગદ્વારા તેા ઇશ્વર સાથેના સાયુજ્યના નિર્દેશ થાય છે એવાં સાયુજયમય જીવન માટે અહી કોઇ અવકાશ છે ખરા ? આમ કમ યાગને નામે આદરાયેલાં કમાં ખરેખર તો ધાર્મિકતા અને નૈતિકતાનું મિશ્રણ્ જ જોવામાં આવે છે. સાચા કર્મયોગી તા શાશ્વત અને અસીમ સાથે એક બની રહેવાની અભીપ્સાથી પ્રદીપ્ત થયેલા હાય છે. માનવસેવા એને માટે એ ઋતુની સિદ્ધિ માટેનું એક સાધન છે. પોતાના કમòબને સચિન ખથી પર લઈ જઈ આધ્યાત્મિક અનુભૂતિ તરફ ગતિ કરવામાં એ સહાયક બની શકે છે અને જ્યારે એ અનુભૂતિ પ્રાપ્ત થાય છે ત્યારે એની અભિવ્યક્તિનું સાધન પણ્ માનવસેવા બની શકે. પરંતુ આ સેવા એ એકલું જ આવું સાધન નથી. અને સાચો ક યાગ તા ખરેખર એક પાયાની ત્રિવિધ ક્રિયા દ્વારા સધાય છે : (૧) ઊંડા ભક્તિભાવ સહિત પાતાનાં કર્માનુ કચરને આંતરિક સમર્પણું કરવું તથા પ્રશ્વનું સતત સ્મરવું તેમજ તેમને આત્મનિવેદન કરવુ. (૨) કૅજા પોતાના કાની આબતમાં જ નિહં પરંતુ સ્વયં કની બાબતમાં પણ આંતરિક અનાસતિ કેળવવી, આત્માની, નિષ શાંત તથા સાત અને દૃષ્ટા અવા વિશ્વાત્માની નિસ્પૃહા તેમજ નિવૈયક્તિમ્ શાંતિ પ્રાપ્ત ચાય અને સહજ અતિમાનવીય અનાસક્તિ શકય બને તે હદ સુધી વિશે પામતી રહે એવી અનાસતિ કેળવવી, (૩) આ ઉપાંને દારા, ઇશ્વરને પેાતાના તમામ પ્રાકૃત અશેાના પૂર્ણ સમર્પણ્ દ્વારા ભાગવત શક્તિ અને વિશ્વાતીત સત્તામાંથી અનુસ્યુત સર્વોપરી વૈશ્વિક સંકલ્પને પેાતાનાં ક્રર્મ્સમાં પ્રગટ કરવા. બીજા તમામ યાગાની માફક કપાળના સાર પણ વર-સાક્ષાકાર જ છૅ, આ ઈશ્વર સાક્ષાત્કાર વિના કોઇપણ મનુષ્ય ભારતની પ્રાચીન પ્રજ્ઞાને સમકાલીન સમયમાં નવજીવન ખ શી નહિં કારકું એના વિના એ પ્રજ્ઞાનો એની વિશુદિ અને ગહનતામાં Jain Education International ભારતીય અસ્મિતા બળત ધા. માણસે પુરેપુરો યોગી બની શૉ નહિં, પરંતુ અસલ ભારતીય આદેશની સ્પષ્ટ સમજણ તે। તેમણે કેળવવી જોઇએ અને એ સાથે તેમનુ સામાન્ય જીવન પણ એક યા બીજી રીતે એ ખાવાના 'પ'માં ગાયુ આઈ એ તમા જો આ આદર્શની સિદ્ધિમાં વર્ષોથી સંલગ્ન થયેલા છે તેમની અંદર થતાં આ આદના પ્રાકટયને હૃદયપૂર્ણાંક પિછાણી લઇ રાનું માનસ એવા વિરલ આત્મા પ્રત્યે ઉન્મુખ થવુ જોઈ એ. બીજી તરફ એ પણ કાળજી લેવાવી જોઇએ કે આ ઇશ્વરાભિમુખતા ભૌતિક જીવનના સંપૂર્ણ નિષેધમાં ન પરિણમે ભૌતિક જીવન માટેની ચિંતા કે વિશ્વયોજનાના જ એક ભાગ . જેની યાજનામાં જીવન અનર્ગળ યાતનાએામાંથી પસાર થાય છે, એ અનેકવિધ મામા કરે છે અને ઝુઝે છે, કયારેક અવનત ચાય છે અને કંચ પડ્યું પામે છૅ અને કેયરે ધ્વના પ્રકાથી આકર્ષાઈને કે આંતરિક પ્રેરણાથી તે કાઇ રહસ્યમય પૂર્ણતા તરફ્ આગળ વધે છે એવા આ વિરાટ વિશ્વની રચના એ પરમાત્માની સક શકિતથી કે નિવમનીષ ભ્રમણા કે દુખ એવી કામુત્રનું પશ્ચિમ તે નથી જ. સંસારની અનેકવિધ આવશ્યકતાઓના ત્યાગ જીવનને અપતમ માત્રાએ કેવળ ટકી રહે એ હદ સુધી ચીમળાવી દેવુ એ જ ને આધ્યાત્મિકતાના ખરા બમ તરીકે લેવામાં આવે સો મ યામિકતા અને પ્રતિક્ષામાં તેને સીમિત કરી દેતા તેનુ મૂલ્ય ધરે છે તેમ અહીં કાંઈક બીજી રીતે એનું મૂલ્ય ત્રણ ઘટાડી દેવામાં આવે છે. માનવનું ભગવાન પ્રત્યેનું પ્રશ્નો ગમન અને ભગવાનનું માનવમાં થતુ પ્રમક્ષ આગમન ગ્લેખનના એક સાથે આધ્યાત્મિકતામાં સમાવેશ થાય છે. વા આપો ભારતવાસીઓ સિઁવચમાં એની ગળ વધવાના કેસએ તથા કોઈ અન્ય પ્રજા સિદ્ધ ન કરી શકે એ મીશન પરિપૂર્ણ કરવાના આપશે તે આપણી પ્રતિમા વિશ્વરૂપાંતરકારી આધ્યાત્મિકતાની તિ ધરાવે છે જેની પ્રીતિ મેળવવી જોઈશે જે પ્રતિ પૂ સત્તા, ચૈતન્ય અને ભાનદના. સન શપ'માં તથા સાબુન્યમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy