SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ભારતીય અસ્મિતા એક એક શબ્દ એના હૃદયમાં આસન જમાવી દીધું. જેને મુનિની આચાર્યશ્રીએ વસ્તુતઃ પોતાના ૮૪ વર્ષના જીવનકાર્ય દરમિજાદુભરી વાણીએ ગનને એટલો બધે જકડી રાખે કે વ્યાખ્યાન યાન આત્મકલ્યાણની સાથોસાથ જૈન સમાજના ઉતમાટે પૂરું થતાં આખા હોલ ખાલી થઈ ગયો ત્યારે તે તે ત્યાંજ બેઠે અનોખું કામ કર્યું હતું. જૈન શાસનને ઉન્નતિના અનેક માગે રહ્યો. ગુરૂદેવ શ્રી આત્મારામજી મહારાજે આ કિશોરને જોયો. બતાવ્યા હતા અને અનેકવિધ સંસ્થાઓ સ્થાપવાની પ્રેરણા આપીને એમને થયું કે કઈ દુઃખી સાધનહીન યુવાન પિતાના કેઈ અભા- જૈન સમાજને આગળ લઈ જવાનું અતિ મહત્વનું કામ કર્યું હતું. વની પૂતિ કરાવી આપવાનું કહેવા માટે બેઠે લાગે છે. પરંતુ અંત સુધી તેઓ આ કામમાં રત રહ્યા હતા વૃદ્ધાવ-થા પણ જ્યારે એ નવયુવકે ગંભીરતાથી કહ્યું કે, એને તો આત્મકલ્યાણરૂપી એમને પરાજિત કરી શકી નહોતી. છેવટે વિ સં. ૨૦૧૦માં ધનની આવશ્યકતા છે ત્યારે દીર્ઘદ છવાળા એ મહામાં તરત જ મુંબઈમાં નવકાર મંત્રનો જાપ કરતાં એમણે પોતાના ભૌતિક દેહની પામી ગયા કે આ નવયુવકના અંત.કરણમાં સાચા વૈરાગ્યની જ્યોત ત્યાગ કર્યો અને અમરત્વ પ્રાપ્ત કર્યું. પ્રકાશે છે, જેના સોનેરી કિરણે સમાજ, દેશ અને દુનિયાનું હિત કરશે. છેવટે અનેક અવરોધ પાર કરીને છગનલાલે ગુરુ આત્મારામજી મહારાજ પાસે વિ. સ. ૧૯૪૩માં રાધનપુરમાં દીક્ષા લીધી. એમને વલભવિજય નામ આપવામાં આવ્યું અને મુનીશ્રી હર્ષવિજયજી એમના ગુરૂ બન્યા. ગાફેલ ના રહેશે! આવતી કાલની અણધારી દીક્ષા લીધા પછી તરતજ તેઓ શાસ્ત્રોના અભ્યાસમાં લાગી ગયા. ભગીરથ પરિશ્રમ, નૈછિક વિનય અને તન્મયતાથી એમણે શાસ્ત્રોનું અધ્યયન કર્યું વિ. સં. ૧૯૫૩માં આચાર્ય શ્રી આત્મા રામજીને સ્વર્ગવાસ થયે એમણે અંતિમ સમયે મુનિશ્રી વિજયવલ્લભને પંજાબમાં જૈન શાસનના સંરક્ષણ અને સંવર્ધનના કામમાં લાગી રહેવાનું તેમજ પંજાબની સંભાળ લેવાનું સેપ્યું હતું. એ સાથે શિક્ષણ પ્રચાર માટે ઠેરઠેર સરસ્વતી મંદિરની સ્થાપના કરાવવામાં સહાયક થવાને આદેશ પણ ગુરૂવર્ષે આપ્યો હતો. | બેંક ઑફ બરેડામાં બચત કરવા માંડે જ આપની સમૃદ્ધિનું પ્રતીક ગુરૂદેવના આ આદેશને શિરોધાર્ય કરીને મુનિશ્રી વિજયવલભજી પોતાના નિર્ધારેલા કાર્યક્ષેત્રમાં કૂદી પડયા. એમણે ભારતના જુદા જુદા પ્રાન્તોની પદયાત્રા કરી અને સત્ય અને અહિંસાની જાતિનાં દર્શન લોકોને કરાવ્યા. જેનધર્મ અને જૈનસંઘ પર થતાં પ્રહારોથી એની રક્ષા કરી, દેશમાં ઠેર ઠેર શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવા માટે પ્રેરણા આપી. સને ૧૯૪૭માં દેશના ભાગલાં થતાં પંજાબમાં જે હત્યાકાંડ થયો એમાંથી જનસંધને સાંગોપાંગ બહાર લાવવાનું કામ પણ એમણે નિર્ભયતાથી કર્યું. થોડા સમયમાંજ તેઓ પિતાની સેવાભાવનાથી સંધના હદયસમ્રાટ બની ગયા અને સંઘે પિતાની કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે લાહોરમાં એમને વિ. સં. ૧૯૮૧માં “ આચાર્ય” ની પદવીથી વિભૂષિત કર્યા. ભારતમાં તથા પરદેશ—બ્રિટન, પૂર્વ આફ્રિકા, મોરીશિયસ, ફિજી ટાપુઓ અને શિયાળામાં-મળીને ૬૨૫ ઉપરાંત શાખાઓનું જૂથ. ',/?! કાટ , , ; , , , , I ho આચાર્યશ્રીએ તપ અને વૈરાગ્યની મારાધનાની સાથેસાથે best.eN3rbwNfees e Serge-- . :::..' , ' સમાજના ઉકળ માટે ઉપયોગી, લાભકારક, રચનાત્મક પ્રવૃત્તિઓ પણ કરી હતી. એમણે ઠેર ઠેર શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરાવવા ઉપરાંત નવા મંદિરનું નિર્માણ જીર્ણોદ્ધાર તેમજ સાહિત્ય પ્રકાશન પર પણ ધ્યાન આપ્યું હતું. એક વિશેષ કામ એમણે ફળ, ૦ ૭ પીડિત મધ્યમ વર્ગના ઉત્કર્ષનું, અસહાય વિધવાઓને અને બેકરોને મદદ આપવાનું કર્યું હતું. - - રાકે rs 64 : * * Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy