SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિગ્રંથ સં. ૨૦૦૯માં થાણાનગરમાં ૬૦ હજારની જંગી માન મેદની ફળરૂપે રૂ. અઢી લાખનું ફંડ કરાવ્યું અને ૭૦,૦૦૦ ફુટ જગ્યા અને શ્રી ચુનર્વિધ શ્રી સંઘ સમક્ષ પંજાબ કેસરી યુગદષ્ટિા પૂ. પણ ખરીદાવી લીધી છે. મકાન માટે ચાર પાંચ લાખ રૂપિયાનું ગુરૂદેવ આચાર્ય ભગવંત ૧૦૦૮ શ્રીમદ્ વિજયવલલભ સૂરિશ્વરજી ફંડ કરવાનું છે જે તેઓશ્રીની પ્રેરણાથી જરૂરને જરૂર થઈ જશે મહારાજ સાહેબે તેઓશ્રીને “ આચાર્ય ” પદવીથી વિભૂષિત કરી પિતાની પાટ પર સ્થાપના કરતાં ફરમાવ્યું કે “ પંજાબ સંભા આમ ૮૦ વર્ષની આ ઉંમરે પણ તેઓશ્રી પૂ. ગુરૂદેવના બાનાઅને આ વચન શિરોધાર્ય કરી પૂ. ગુરૂદેવના સ્વર્ગવાસ અધુરા કાર્યોને પૂર્ણ કરવા આહલેક જગાવી રહ્યા છે. સમાજને પછી તેઓ ગણિવર શ્રી જનકવિજયજી મ. અાદિ સાધુ સમુદાય પ્રાણવાન અને શક્તિશાળી બનાવવા શાંતમુર્તિ આચાર્ય શ્રીદીર્ધાયું સહિત રાજસ્થાનમાં ઉપકાર કરી છ-સાત વર્ષ પંજાબમાં વિસર્યા બને એજ અભ્યર્થના. ન અને પૂ. ગુરૂદેવનો બાગ હર્યોભ કર્યો. અને પૂ. ગુરૂદેવના પ્રેરક સાધુતાના આદર્શ સંદેશ વાહક તેમજ સમાજ કલ્યાણના પ્રાણપ્રેરક બન્યા છે. - એક વખત સરદાર પ્રતાપસિંહજી કેરાની સરકારે હમ કર્યો પૂજ્ય મુનિરાજ શ્રી ન્યા ન્યા શ્રી કે વિદ્યાર્થીઓને બળવાન બનાવવા દરેક વિદ્યાર્થીને બપોરે નાસ્તામાં ન્યાયવિજ્યજી મહારાજ બે બે ઈડ આપવા આ જાણી તેઓશ્રીને દુઃખ થયું અને સ્થાને સ્થાને ગણિવર શ્રી જનકવિજયજીમ આદિને સાથે રાખીને જબર માંડલ ચોયા સેકામાં ધર્મારણ્યનામે ઓળખાતા પ્રદેશનું એક જસ્ત વિરોધ કર્યો અને કરાવ્યો અને છેવટે સફળતા મળી. સરકારે અગત્યનું તીર્થધામ હતું. માંડલે અનેક સવારીઓ જોઈ છે. અને પિતાને હુકમ પાછા ખેંચી લીધે. તેના ઘા પણું ઝીલ્યા છે અને સમયાનુકુલ કેમ પરીવર્તન કરી લેવું. એ પ્રમાણેનું માનસ બંધાયેલું લાગે છે. ૨ ૨૦માં હોંશીયારપુરમાં ચોમાસું કર્યું ત્યારે સ્થાનકવાસી આ માનસને કારણે, માંડલના લોહીમાં કાન્તિબીજ નંખાતા જૈન સમાજ શ્રી સંઘ તરફથી સંચાલિત પંચકુલા જૈન ગુરૂકુળની રહ્યા અને ભીનમાંથી ઉતરી આવેલા જૈન વણીકેએ, માંડલને નજીકમાં રકારે જબજસ્ત કસાઈખાનું ખેલવાનું નક્કી કર્યું . આ વ્યાપાર ધામ બનાવ્યું. અને ગુજરાતના તીર્થધામમાં માંડલ એક વાત મુકુળના કાર્યકર્તાઓએ કરી ત્યારે સરકાર સામે વિરોધ કરી અગત્યનું તીર્થધામ બન્યું હતું. છે સરકારને નિર્ણય બંધ રખાવ્યું અને કસાઈખાનું થતું બંધ થયું. આવી પવિત્ર ભૂમિમાં એક અનમોલ રત્ન વિશ્વને અહિંસાનો ઘણાઓને માંસ, દારૂ, પરસ્ત્રીગમન આદિ કુવ્યસનનો ત્યાગ સંદેશ આપવા માંગયું. એમને જન્મ સં ૧૯૪૬ના કારતક સુદ કરાવ્યો છે. અને માતા-પુત્ર, સાસુ-વહુ આદિ કૌટુંબીક ઝગડાઓમાં ૩ના રોજ માંડલમાં થયે હતો. મુળનામ નરસી, પિતા છગનલાલ સંપ કરાવ્યું છે. ઘણા ગરીબ બંધુઓને તથા વિદ્યાર્થીઓને સહાય વખતચંદ માતા દિવાળીબાઈનું એક માત્ર સંતાન હતું. સ્વભાવ અપાવી છે અને અપાવી રહ્યા છે. સરળ, મળતાવડો અને હેતાળ. અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, નવીન મંદિર, નવા ઉપા માંડલ જીભાઇ પંડયાની ખાનગી શાળામાં ચાર ધોરણને શ્રય આદિ કાર્યો પણ તેઓશ્રીના ઉપદેશથી થયા છે. અભ્યાસ કર્યો. પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજીની પ્રેરતેઓ પોતે વર્ષોથી અખાદીના વસ્ત્રો ધારણ કરે છે અને સાથી માંડલમાં રથપાયેલી. યશોવિજય જૈન પાઠશાળામાં દાખલ સાદાઈ, સૌમ્યતા અને નમ્રતાના સંગાથી છે. થયા. પાઠશાળાને બનારસ લઈ જવામાં આવી. બે વર્ષ બાદ ઘેર આવ્યા. નજીકમાં માતાપિતાનું મૃત્યુ થતાં, સગપણ થયુ હેવા રાજસ્થાનમાંથી, શત્રુ જ્ય, શંખેશ્વર પાર્શ્વનાથની યાત્રા કરી છતાં, પાલીતાણા જવાનું બહાનું કાઢી, કાકા પોપટલાલની રજા લોકગુરૂ સમયજ્ઞ, સમાજ કલ્યાણદાતા, આચાર્ય પ્રવર આચાર્ય શ્રી , લીધા વિના, સીધા બનારસ પહોંચી ગયા. વિજયવલભસૂરિશ્વરજીનો શતાબ્દિ ઉત્સવ મુંબઈનગરમાં ઉજવવા મુનિમ ડળમાં સાથે પધાર્યા અને તેઓશ્રીની નિશ્રામાં મુંબઈએ અભ્યાસમાં એવા તે દત્તચીત્ત થઈ ગયા અને ગુરુદેવની સાથે, અપૂર્વ ભવ્ય અને શાનદાર રીતે શતાબ્ધિ ઉસ { ઉજજો. શતા- સંમેતશીખર જઈને, કલકત્તામાં ત્યાગ માગથી રંગાયેલા નરસીબ્દિ સમારોહના રચનાત્મક કાર્ય તરીકે ઉચ્ચકોટીના વિઘાથીઓની ભાઈએ ચાર મિત્રો સાથે દીક્ષા લીધી, જૈન સંઘે અપૂર્વ મહોત્સવ સહાયતા માટે બાર તેર લાખનું ફડ પણ થયું. મધ્યમ વર્ગના ઉજવ્યો અને બનારસમાં, ચાર વરસના પરિશ્રમ પછી સંસ્કૃતના ઉકળે અને રાહત માટે “ મહાવીરનગર” ની યે જનાને અમલી પ્રથમ પંડીત બન્યા. અને કલકત્તાની ન્યાયતીય ન્યાય વિશારદની સ્વરૂપ આપવા ૮૦ વર્ષની જઇફ ઉંમરે પ્રતિજ્ઞા લઈને સમાજના પદવી પ્રાપ્ત કરી. શાસ્ત્રોની ઉંડી પારગામીતા મેળવીને અધ્યાત્મ ઘડવૈયા છે અને દાનવીને જાગ્રત કરી દીધા છે. ૨૦૧૭નું ચોમાસું તનવાલેક તથા ન્યાય કુસુમાંજલી, જે ગ્રંથ સંસ્કૃત તથા પ્રાકૃત પુના શહેર માં કરી શતાબ્દિ પૂતિ મહોત્સવ ધામધુમથી ઉજવી ભાષાના કાવ્યમાં રચ્યા. અને તેનાથી પ્રભાવીત થઈને નાગપુર હા તાબ્દિ સ્મારક તરીકે “ આચાર્ય વિજયવલ્લભ હાઇસ્કુલ 'ના અને ઉજજેનીના બ્રાહ્મણ પંડીતોએ આતો અશ્વઘોષ કે કાલીદાસ છે નિર્માણ માટે પ્રેરણા આપી પુનાના સંધમાં જામતી લાવ્યા અને એવી પ્રારતી સાથે માનપત્ર અર્પણ કર્યું.. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy