SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ રસૂતિ ધ શ્રી મહાવીર વિદ્યાલયની પવિત્ર મૂળ આગમસૂત્રોને પ્રગટ કરવાની ગેરી રોજનાની જવાબદારી તેનોત્રીને, ઉબ્રાસ પૂ. કારી હતી. તે રીતે મહારાજશ્રીએ મહાવીર વિદ્યાલય અને જૈન સમાજ ઉપર ભારે ઉપકાર કર્યાં છે. ખરી રીતે એથી જૈનવિદ્યા અને ભારતીય વિદ્યાને દેશ વિદેશના વિદ્યાને જીજ્ઞાસુએ પણ ઉપકૃત બન્યા છે. સતપકૃતીનાં આવા જ્ઞાન તપસ્વી, જ્ઞાનગરીમાંથી શાશ્વતા, આવા ઘન તપથી, જ્ઞાનગરીમાંથી ટોભતા, સતપતીનાં પ્રભાવક મુનિવરને મુંબઈમાં વીર્સ, ૨૦૨૭ના જે વદી ૬ તા. ૧૪-૬ ૭૧ સામવારના રાજ સ્વર્ગવાસ થતાં ભારતભરના જૈનસંઘને અને દેશવિદેશના વિદ્વવત સમાજને ભાગ્યેજ પુરી શકાય એવી મેટી ખોટ પડી છે. નાન ત્રિથી શાભતી આવી ઉચ્ચ કારીની વિકૃતિ તાબ્દિમાં એકજ કાવે છે. અને શ્રમના અજવાળા પાથરી જાય છે. તપેાનિધી આચાર્ય શ્રી વિજય અતિ શીવાજી જૈન શાસન મેટામાં મોટી શાશ્વતી ઓળી તપશ્ચયની આરાધનાના મગળ દિવસે સ’. ૧૯૩૦ના આસો સુદ આઠમનાં રાજ ધનિષ્ટ માતા હસ્તુ ખાઈને પુત્ર ને જન્મ આપ્યા માતા પિતાએ મા રત્નને પુત્રક ભાગનું નામ મોહનલાલ રાખ્યું. માતા પિતાનાં વા'િક સંસ્કાર મેાહનમાં ઉતરી આવ્યા. બુદ્ધિ પ્રભાનાં ચમકારા, અભ્યાસમાં દેખાવા લાગ્યા થોડા વખતમાં પંચ પ્રતિ મણ્ સ્મશે। સુધી પાંચી ગયા. યુવાવસ્થામાં જ તપચની કર લાગી વિધિ ચડિત શ્રી સ્થાનક તપ ચોસઠ પહારી પૌષધ, ચાર વરસ સમેા સરણુ તપ, અને સિંહાસન તપ આદિ તપસ્યા કરીને દીધ તપસ્વી અની ગયા. ! પંજાબ દેશેાારક આચાર્ય શ્રી આત્મારામજી મહારાજ શ્રી સમી પધાર્યા નાના એવા ગામમાં જૈન શાસનના શીરામણી ગુરૂદેવ પધાર્યાં. અને સંધમાં આનંદ આનંદ છવાઈ ગયા આપણા તેજસ્વી માહનભાઈ ગુરૂદેવનું વ્યાખ્યાન સાંભળવા હુ મેશા વહેલાં પહોંચીજતા. આચાર્ય શ્રીનાં અમૃત વચનાએ જાદુ કર્યું. મેાહનભાઈ ગુરૂદેવનાં અમૃત છાંટથી મ ત્ર મુગ્ધ બની ગયા. એવામાં મુનિરાજશ્રી ધમ' વિજયજી સમી પધાર્યા. ગુરૂદેવની વાણીએ શું કર્યો. વૈરાખતા આગ પ્રભા બની ગયા. પવિત્ર આત્મા જાગૃત બની ગયા. સમીના સંઘની ભાવનાથી પાતાના પનાતા પુત્ર મેાહનભાઇની દીક્ષાના મહાત્સવ સમીમાં શરૂ થયે। સ. ૧૯૫૭ મહાવદી ૧૦ને દિવસે મુનિરાજ શ્રી ધમ` વિજયજી મહારાજે સધ સમક્ષ દીક્ષા Jain Education International ૧૪૯ બી. ભાનેએ ચૈબાી નાખ્યાં બાઇ મોહનલાલનું નામ ભક્તિવિજ્યજી તરીકે રાખવામાં આવ્યું અને પોતાના શિષ્ય તરીકે સ્થાપ્યાં. મુનિશ્રી ભકિત વિજયજી દીધ તપસ્વી હતા. જ્યાં જ્યાં પધારતા ત્યાં તપશ્ચર્યા અને ધમ ભાવના જગાડવા, મધુર મધુર પદેશ આપતા. અને જગ્યાએ જગ્યાએ આયખીલ ખાતા શરૂ કરાવતા હતા સ. ૧૯૭૦માં કપાળ જ પધાર્યા, અને ખચાય શ્રી વિજયસુરીશ્વર એ પ્રગટ પ્રભાવી શ્રી સંખેશ્વરા પ્રા નાથજીથી પ્રગટમાં આવેલાં. ૧૯૭૫ના અષાડસુદ ખીજના રોજ ગણી પદથી અને અષોડસુદ ગુજરાતનાં વઢીયાર પ્રદેશનાં સખેશ્વર ગામથી સાતગાઉ દૂર રાંધનપુર પાંચના પન્યાસ પદથી વિભૂષીત કર્યાં સ. ૧૯૮૯ માં શેઠ રાજ્યનું સમીગામ રૂના વેપારનું માટું મથક ગણાય છે. વીસા જીવનભાઈ પ્રતાપી તથા શેઠ નગીનદાસભાઈની આદિની આગેવાશ્રીમાલી જ્ઞાતિમાં શ્રી વસ્તાય ૬ પ્રાગજીભાઈનુ ધર ધર્મિષ્ટ ગણાયછેતેાની વિનંતીને માન આર્મી મુબઈ પધાર્યાં સ. ૧૯૮૯ તું ચાતુર્માંસ લાલ બાગમાં યાદગાર બની ગયું. સ. ૧૯૯૨ માં શીષ્ય સમૂદાય સહિત પાલીતાણા પધાર્યાં. વીરમગામ તથા સમી આદિ સંધના આર્ગવાનની ભાવભરી વિનંતીથી આચાય પ્રવર શ્ર સાગરાનંદ સૂરીશ્વરજીએ સ. ૯૯૨ નાં વૈશાખ સુદ ૪ ને શનિવારનાં પ્રાતઃ સમયે વિશાળ માનવ સમુદાયની હાજરીમાં પન્યાસ શ્રી ભક્તિ વિજયજીને આચાય પદધીથી વિભૂષિત કર્યાં. મુનીશ્રી ભકિત વિજયજીએ શાસ્ત્ર અભ્યાસ શરૂ કર્યાં. સારસ્વત વ્યાકરણ શીખ્યાં. પૂજ્ય મહારાજશ્રી કમળ વિજયજીના સહયોગ સાંધાનારી આગ મુનિધીબે ઉત્તારાધ્યન ચામારાંગના ચોગા ૬ તૈયાર કરવાની ભાવનાથી યરો। વિજયજી પાઠશાળાની સ્થાપના વહન કર્યા, ગુરૂદેવ તા કાશી ધાર્યાં હતા. અને ત્યાં વિદાય કરી હતી. ગરદેવનાં દશનની ભાવના થઇ. લાંબા ાિરો કરીને કાર્યો પોંચ્યા. ગુ દિધનુ ાિન ગમ જતું. નૂતન મુનિ શ્રી ભકિતવિજયજીએ ગુરૂદેવ સાથે સમેત શીખ રની યાત્રા કરી. આગ્રા જયપુર. પાલી થઈ સ. ૧૯૬૮માં જન્મ ભૂમિ સભામાં પધાર્યાં. ઉપરીયાલા તીયની તીથ કમેટી તથા ઘણા ગામેાના આગેવાનાની ભાવનાથી તપોનિધી કાર્રવના અધ તાબ્દિ માવ બહુ ધામ ધૂમ પૂર્વક ઉજવાયા. આચાય શ્રીતપેાનિધી હત; દસમીને વાપરવાનો નિયમ નિય માત્રામાં પણ તપ ચાલુ થય અને શ્રદ્ધાળુ ભાઇ બહેનેાને તપશ્ચર્યામાં જોડાવાની પ્રેરણા આપત હતા. ભાગાધીને ખેમ્બર તીર્થં તરફ ખૂબ ભિકભાવ હતો. મને પાર્શ્વપ્રભુનાં ધ્યાનમાં લીન થઇને તીની શીતલ છાંયડીમાં સદાને માટે પેાઢી ગયા. વધમાન તપના પ્રાણપ્રેરક ધમ પ્રભાવનાના દ્યોતક, `કયતાના રાગી ઉપરીયાળા તીયના ઉદ્ધારક, ઘણાય રાજ પુરૂષોનાં પૂજ્ય અને વિશાળ શિષ્ય સમુદાય ના તપોનિધી ગુરૂદેવ હતા. એવાતા પુણ્યરાશી બડ ભાગી હતા કે તેમના સમુદાયમાં ૨૧ શિષ્યેા, ૪૨ પ્રશિષ્યા અને બ્રા સાધ્વીજીતેા વિશાળ સમૂદાય છે. આચાય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy