SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪૨ ભારતીય અસ્મિતા અવગત સરળ અને મીલનસાર સ્વભાવના હતા. તેમની શ્રી નરેન્દ્ર મનુભાઈ શેઠ, પાસેથી વાત્મયને પ્રવાહ હંમેશ વહયા કરતો, તેમની પ્રમાણીકતા, (B. Sc. Chem. ) સાહસિકતા, પ્રતીષ્ઠા અને દ્રઢ મનોબળ – પેઢીના વિકાસમાં મુળ પાલીતાણાના પણ મહત્વનો ભાગ ભજવે છે. કેળવણી, જ્ઞાનપ્રચાર, અને ગુપ્ત મદદ હાલ ઘણાં વર્ષોથી ભાવનગરને તેમના હૈયામાં વસેલ. ઉલાસીત ભાવે તેમાં રસ લઈ તેમાં ઓત વતન બનાવી કાપડને વ્યાપાર પ્રેત થઈ જતા તેમના દ્રઢ પુરૂષાર્થ વગર મુખ્ય પેઢી અને અન્ય કરતા સામાજીક કાર્યકર શ્રી મનુભાઈ શેઠને સંસ્કાર વારસો ધંધાઓ આટલા સારા વિકસ્યા ન હેત પેઢી અને આખા કુટુંબ દીપાવી રહેલ શ્રી નરેન્દ્ર શેઠ ઉપર અગતનું મહામૂલુ રૂણ છે. તેમણે પેઢીને ૪૫ વર્ષ સુધી વિવિધ યુવક પ્રવૃત્તીઓને એકધારી છેલ્લા શ્વાસોશ્વાસ સુધી સેવા આપી છે અને એનું પ્રેરક રંગદશી બનાવના તેજઅનોખી સેવાથી જ પેઢીએ સિદ્ધીના સોપાન સર કર્યા છે. રવી તરવરધા નવયુવાન છે. ભાવનગરની યુવા પ્રવૃ– શાંતીલાલભાઈ સને ૧૯૬૧ના માર્ચ માસની ૨૭મી તારીખે ત્તિઓમાં નવો પ્રાતિ સ્વર્ગવાસી થયા. હાલમાં તેમના પુત્ર ચંદ્રકાંતભાઇ, નિરંજનભાઈ, સંચર્યોજ છે પરંતુ હજીયા મહેન્દ્રભાઈ, પુરૂષોત્તમદાસ ગીગાભાઈ શાહની પેઢી, વિદ્યાવિજય દરેક યુવા પ્રવૃત્તિમાં સક્રીયા રસ લઈ પ્રેરક માર્ગદર્શન આપી રહ્યા છે. પ્રીન્ટીંગ પ્રેસ, દીપક એન્ડ કું, મહેન્દ્ર એન્ડ કાં અને મહેન્દ્ર | ટ્રાન્સપોર્ટ કુ. વિ. નું સંચાલન સંભાળી રહ્યા છે. ભાવનગર જુનીયર જેસીસના સ્થાપક પ્રમુખપદેથી બે વર્ષ દરમિયાન અવનવા સમાજોપયોગી પ્રોજેકટે સફળતાપૂર્વક હાથ ધરી તેમણે રાજ્યભરના યુવક પ્રવૃત્તીઓના અગ્રેસરનું સારૂ એવું ધ્યાન ખેંચ્યું હતું “બેસ્ટ જુનીયર જેસીસને” એવોર્ડ વિમા જગતની પણ તેમણે પ્રાપ્ત કરેલ છે. શતાબ્દીને હાલ જુનીયર ચેમ્બર લીડરશીપ કમીશનના ચેરમેન તથા લીએ કલબના ડીરેકટર પદેથી સેવા આપી રહયા છે સિતારો વિશ્વ યુવક કેન્દ્ર દીહીમાં તાલીમ અથે ભારતભરમાંથી રાત | ૨૪ યુવાને પસંદગી પામેલ તેમાં શ્રી શેઠને આમંત્રણ મળેલ અને ભાવનગરને ગૌરવવંતુ બનાવેલ છે. શ્રી. દુઝંત ચંદુલાલ શાહ ૧૯૭૦-૭૧ નાં વર્ષમાં વીમા જગતની પહેલી શતાબ્દી ઉજવવામાં આવી એ વર્ષ દરમ્યાન ભારત ભરમાં એક લાખ ને પાંસઠ હજાર સક્રિય એજન્ટમાંથી મુંબઈને આ એક ૪૨ વર્ષનાં તરવરીયા ગુજરાતી નવજવાને આજ સુધીનાં ૧૦૦ વર્ષના વીમાના ઇતિહાસમાં કયારે પણ કોઈએ પણ નથી કર્યું તેટલું ૨૦ વ્યક્તિઓ “ચ્ચે ૪૭૮ પોલીસીઓ દ્વારા રૂપીઆ ૨,૧૦,૫૨,૦૦૦ (બે કરોડ દશ લાખ બાવન હજાર)ની ગંજાવર રકમનું ભરપાઈ કરેલું કામ મુરીને, ને વિક્રમ સ્થાપી એમનું નામ સુવર્ણાક્ષરે અંકિત: કર્યું છે. કે સંકલ્પ! કેવી સિદ્ધિ ! અભિનંદન ! Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy