SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1205
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતિ ધ ગૌતમભાને યાદ કરેજ તેમના પિતાશ્રી શ્રી ચીમનભાએ ક્રમ સમાજના કલ્પવૃક્ષ બની એક માળામાં પ્રા પૂર્યા તેમ શ્રી ગૌતમભાઈ પણ આજ સૌના ઉમંગી મિત્ર બની આજે સમાજમાં તેમની સુવાસ ફેલાવી રહ્યા છે ૧૯૨૭ના ડીસેમ્બરની ઝુમીએ મુંબઈમાં તેમનો જન્મ થયો. પુષ્પની સુવાસ જેમ આસપાસના વાતાવરણને સુવાસિત બનાવે તેમ કુળ અને કુટુંમ્મુમાં વિદ્યા અને જનસમુદ્રમાં શ્રી ગોતમમા એ પૈતાના તેજથ્વી વ્યક્તિની દિતા પ્રગટાવી છે. બાજે તેમ હિન્દુસ્તાનની એક નભરની સે ન જીની જાણીતી રૂની પેઢી મે ખીમજી વિશ્રામ એન્ડ સન્સના ગુજરાતના સેલસેઝીગ એજન્ટમ તરીકે મારા ધંધા કરી રહ્યા છે. અને ૩ બજારના ાન તરીકે નગીના શ્રી સરાજભાઈ જીવાશની ખીજી કંપનીમાં પણ્ ડીરેકટર તરીકે સેવા આપી રહ્યા છે. તમામ હાલમાં ખીરસા પસ'ની ન્યુ સ્વરી માંત્રના રોલ ડાય રેકટ એકસપેટ એજન્ટ તરીખે આફ્રીકન યુરૈાપીયન અને મીડલઇસ્ટના દેશાને ત્યા રશીયાના ધંધાકીય પ્રવાસ કરી આવી ત્યાં ભ્રુણા સંદર સબંધા ચાર્ડી આવ્યા છે. તેએ અમદાવાદ રોટરી કલબ (સાબરમતી) ના સભ્ય ત્યા પબ્લીક રીલેશન કમીટીના ચેરમેન છે. F. C, C, S ( LONDON ) સુધીનો અભ્યાસ કરી પોતાના પિતાશ્રીના એક પણ પૈસેા લીધા સીવાય તે એકસપેટના ધંધાની શરૂખાવ કરી તે પરદેશ જઈ ધધ વીકમાગ્યા અને થોડાકજ સમયમાં ગીલ એન્ડ કુાં (પા) શ્રી કું વી માતબર કંપનીમાં એકસપોર્ટના ધંધા પુરતા ભાગીદાર તરીકે જોડાયા અને ત્યારબાદ તેમના પિતા તથા માતુશ્રી શમ્બ્રેનના અને વડીય ભ શ્રી કાન્તીભાઈના સેવા ભાવી જીવનમાંથી પ્રેરણા મેળવી શ્રી તેમની કુશળતાથી ગીલ કુાં ના એજન્ટ તરીકે અમદાવાદમાં તે ગૌતમભાઇએ તેમના સંસ્કાર વારસા જાળવી રાખ્યો છે. બધા વીસાઓ. શ્રી ગૌતમભાઈ અને તેમનુ શબ્દ આજે ગુજરાતી સમાજનું ગોત છે. તેમનું આવૈ કુટુમ્બ સરકારી અને કંગાયેલ છે. તેમના તાથી શા ચૌમનસાઈએ વધી સુધી પાટાપર સ કમિટિના થા મ્યુનિસિપાલીટીના પ્રમુખ તરીકે સેવા આપી. તેમના પિત્રાઈ ભાઈ શેઠ શ્રી કાન્તિભાઈ અને કુટુમ્બે એક પણ પૈસા કાઈની પણ પામેી લીધા વગર શારાઓ દેશની સૌથી મારી ટ્રીટ ૨૨૭ સયોટિક માં આશરે ૨૦૦ બાટવાનો છે. તે બાંધી અને તદ્દન નવા ચાર્જ લઈ દાનાનું નામ કમ પત્ર જાહેરમાં આપ્યા વગર હજારા દર્દીઓની સેવા આ કુદ્રુષ્ણ આજ કરી રહ્યું છે. કૈસ્પીટલના વિશાળ બગીચામાં ભગવાન શ્રી પા નાનુ ખાધુનિક રાસર,ભગવાન શ્રી કૃષ્ણ જળમ વિ પુ થા ભગવાન શ્રી ઋષભવનું મંદિર ખંધાવી આ છે. Jain Education International તેમના પત્ની શ્રીમતી જયાના હેત જૈન સમાજના આગેવાન અને મુંબઈના પ્રતિષ્ઠીત નાગરીક અને ઇન્સ્યુરન્સક્ષેત્રના આગેવાન શેઠશ્રી સી. ટી. શાહના પુત્રીએ M. A.ના અ યાસ મુબઇ યુનીવર્સરીમાં કરો સંગીતની વર્ષો સુધી કેળવણી લીધી. આજે પણ તેએએ કુદરતી બક્ષીસ ને મધુર કંઠ જાળવી રહ્યા છે. તૈમત્રે બાસ્તીય વનપતિ પ્રમા વનને ચાર આશ્રમમાં વષૅ સુધીના તેમના પરદેશના રહેઠાણુ અને વિશ્વના કેટલાએ પવામાં આવ્યું છે. તેમના વાના થાય ધમ અને ચિત્ર દેશેાના પોતાના પ્રવાસ દરમ્યાન–રાજદારી, લશ્કરી અને સામાજીક ભાવનગરને બહુ જ ઉપકારી નવસો છે. મોટાં પ્રોસનાવાળા ફ્રાય કરાના પરીચયમાં આવ્યા અને તેમાં પણ ખાસ કરીને સરકારી અને ખીનસરકારી નાકરીએની દરખાસ્તા આવતી હતી. તેમના અને તેમની પત્ની શ્રીમતિ મારા તેનો તે ન સ્વીકારી તેમકે નાનકડી એવી ગઢિયા કોળી જ્ઞાનવૈરને સંગીતના અભ્યાસ અને તેમના પામીસ્ટ્રીના શાખે તેમને પરદેશમાં તદ્ન અદ્રેતનભાવે સી ંચવાનું સ્વીકાર્યું, અને તે વેલને શ્રીમતી પણ અનેક મિત્રા મેળવ્યા. શ્રીમતી જયાહ્ના વ્હેનના કામળકડની નમદાબાઈ ચત્રભુજ ગાંધી મહિલા કૉલેજની જ્ઞાનાપવનમાં ફેરવી પ્રથમ દેશમાં પા બેટીજ થઈ અને રશીયા તથા ગોંડલ નાંખી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘનાં પટ્ટો તરીકે તેમની ઇસ્ટના દેશોમાં પરશીઅન તે પુસ્તુ ભાષામાં તેમની રાડ સેવા મળી શ્રી દાદાસાહેબ જૈન બેકિંગમાં પ્રથમ સેક્રેટરી અને પણ બહાર પાડવામાં ભાવી અને નિયમિત રીતે પરદેશ ડી.પી કક પ્રમુખપદ સ્વીકારૌં તેનાં વિકાસમાં શુ તેમણે ગારા કા સ્ટેશા પર પ્રાગ્રામેા પણ આપ્યા. આપ્યા છે. શ્રી ખીમચંદ ચાંપશી શાહ શ્રી ખીમચ ચાંપશી ચાહના જન્મ થી બડીમાં થયા હતા. અનુસ્નાતક કક્ષા સુધીનું તેમનું પૂરેપૂરૂં શિક્ષણ્ પાલીતાણા અને ભાવનગરમાં થયું હતું. તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેમણે મારભથી જ નામના મેળવેલી. શિક્ષણને વ્યવસાય તરીકે અપનાવી તેમણે સિંધ હૈદરાબાદ કૉલેજમાં અને પછી ભાવનગરની શામળદાસ કૉલેજમાં ગતિનાં મુખ્ય પ્રાપ્યાપક તરીકે લગભગ બળુ વાયકાઓ સુધી સેવાએ આપી. તે એક કુશળ પ્રાધ્યાપક હાવા ઉપરાંત કુશળ વહીવટકાર પણ છે. જૈનધમતે જ્ઞાન માટે એક વિશિષ્ટ પ્રકારના શેખ છે. જ્ઞાનનાં વાહન એવાં પ્રથાની જાળવણીનાં ક્ષેત્ર જૈન મુનિભાગે કરી ભારતની સેવા અવિસ્મરણીય અને અદ્ભુત છે. શ્રી શાહ સાહેબના વિદ્યાપ્રેમ તેમને શ્રી જૈન આત્માનંદ સભા તરફ આક ગયેા. તેમણે અભાનાં પ્રમુખપદની જવાબદામી ઉપાડી લીધી. ગેમો યો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy