SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1197
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિગ્રંથ ગરના દેશી રાજ્યના કુશળ દિવાન સ્વ. શ્રી અનંતરાયભાઈ પટણી શ્રી જસુભાઈ રાવળ મસ્તરામભાઈને પોતાના સલાહકાર નીમ્યા હતા. અચલ” તખલ્લુસધારી શ્રી જસુભાઈ રાવળ ભાવનગરની આ રીતે . મસ્તરામભાઈનું જીવન અનેક ગી રહ્યું. તેમના સામાજિક, સાંસ્કૃતિક કે ધાર્મિક પ્રવૃત્તિમાં અચૂક હાજર હોયજ. જીવનની મીઠાશ અદભૂત હતી. તેમની સજજનતા પારદશી હતી. તેમની સેવા અનેક સંસ્થાઓને મળતી રહી છે. હાલમાં માસ્ટર એમનું જીવન રસિક, પ્રેમાળ અન્યને માટે ઘસાઈ જનારૂ હતું. સીક મીલમાં જવાબદારીવાળી જગ્યા સંભાળે છે. જાણીતા ઉદ્યોગ પતિ શેઠશ્રી બકુભાઈના સેક્રેટરી તરીકે કામ કરે છે. ભારત સાધુ તેમના સુપુત્ર શ્રી જગતભાઈએ તેમના ઉજજવળ વારસાને સમાજની સહાયક સમિતિના માનદ્ મંત્રી તરીકે જિ૯લા વૃદ્ધાશ્રમના માનદ મંત્રી તરીકે ભેગીલાલ મગનલાલ એજ્યુકેશન સોસાયટીના જોઈન્ટ દીપાવી જાય છે. બી. એ. સુધી તેમને અભ્યાસ પણ એજી સેક્રેટરી તરીકે નૂતન સહકારી ભંડારમાં અને મોઢ ચાતુર્વેદિય મહાનીયરીંગ લાઇનમાં તેઓ પણ નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યાં છે. મંડળમાં પ્રમુખ તરીકે ભાવનગરની કાવ્ય સભાના પ્રમુખપદે ઘણી સુંદર સૌરાષ્ટ્ર સ્ટેટ બેંક, દેનાબેંક વિગેરે મહત્વના કામોમાં તેમની શકિતના દર્શન થાય છે. ભાવનગરમાં રાઈફલ કલબ, શુટીંગ કલબ સેવા આપી છે. લોક સાહિત્યના પ્રેમી, સારા વિવેચક વિગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. હાલમાં લે-ઈનકમ ગ્રુપના અને વક્તા છે. જીવન નમ્ર, પરોપકારી અને સેવાભાવી છે, તેમની કવિતાઓમાં અથે ગાંભર્યાં છે, જોમ અને આત્માને અવાજ છે. મકાનની ડીઝાઈન માટેનું એક પુસ્તક તૈયાર કરી રહ્યાં છે. “ડમરુ ” સામાયિકનું સફળ સંચાલન કરે છે. મીલનસાર સ્વભાવના શ્રી જગતભાઈ આજ ગંદા રાજકારણથી ૫. ગોસ્વામી માધવરાયજી મહારાજ તદ્દન અલિપ્ત રહ્યાં છે. તેમનો આતિથ્ય સત્કાર અજોડ છે. તેમને ત્યાંથી કઈ કદી નિરાશ થઈને પાછું ગયું નથી. ભાવનગરની મથુરા-પોરબંદર પ્રગતિશીલ પ્રવૃત્તિઓમાં અને વિકાસના નાના-મોટા કામમાં શ્રી સૌરાષ્ટ્રના વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય અને ધાર્મિક પ્રવૃત્તિપંડયા કુટુંબને ફાળે અનન્ય અને અજોડ રહ્યો છે. સ્વ. શ્રી એના પ્રણેતા શ્રી માધવરાયજી મહારાજને જમ ભારતના શ્રેષ્ઠ મસ્તરામભાઈ ભાવનગર અને સૌરાષ્ટ્રનું ખરેજ ગૌરવસમાન હતા. હારમોનિયમ વાદક શ્રી દ્વારકેશલાલજી મહારાજને ત્યાં છે. કલા સાહિત્ય અને સંગીતને આ કુટુંબમાં ઉત્તરોત્તર વારસે ચાલ્યો ડે. શ્રી રતિલાલ વી. કેટસ આવતું હોવાથી એ સંસ્કારોનું શ્રી માધવરાયમાં સિંચન થયું; સંગીતની ઉચ્ચ કક્ષાની તાલીમ મેળવવાને સદ્ભાગી બન્યા તેમણે પોરબંદરના એક ખાનદાન સુખી કુટુંબમાં તેમનો જન્મ થયો. અનેક સ્થળે પ્રસંગોપાત સંગીત ગાયકી અને વાદનનું અભિવાદન પિતાની કુશળ બુદ્ધિથી અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થી તરીકે નાની કરાવ્યું. ભિન્ન ભિન્ન ઘણીએ ગાયકી પર સારૂ એવું પોતે પ્રભુત્વ વયમાંજ નામના મેળવી પોતાના મળતાવડા સ્વભાવથી પોરબંદરમાં ધરાવે છે. સાદું નિરાભીમાની અને આધ્યાત્મિક રંગે રંગાયેલું એક સારા અને બાહોશ ડેાકટર તરીકે તેમણે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી તેમનું જીવન છે. મૃદંગવાદનમાં સારો એવો કાબુ ધરાવે છે. અને સ્થાનિક ડોકટરોમાં પ્રથમ હરોળમાં સ્થાન લીધું. સ્વભાવે તેઓ બાલ્યકાળથી જ ઘણા તેજસ્વી, સુસંસ્કારી અને સહદથી સૌજન્યપૂર્ણ અને અન્યને ઉપયોગી થવાની વૃત્તિવાળા છે. પોર- જણાય છે. વૈષ્ણવ સંપ્રદાયમાં આજે તેમની પ્રતિષ્ઠા અસાધારણ બંદરની ઘણી સામાજિક અને સાર્વજનિક પ્રવૃત્તિઓને સફળ વિધાન પુરૂષની ગણાય છે. સંપ્રદાયના ત્રિમાસીક “અગ્નિકુમાર ” ના સંચાલનમાં સીધે યા આડકતરે પણ તેમને માવો ફાળો છે. સંપાદનમાં મહત્વનો ફાળો રહ્યો છે. ઘણી શાણિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ડોકટર તરીકેના પોતાના વૈદકીય વ્યવસાય ઉપરાંત જાહેરજીવનમાં આવું માને નંતિક મૂલ્યોના સ્થાપન માટે તેમણે ધાર્મિક અને સાંપ્રદાયિક * રયાન અને પ્રતિષ્ઠા તેમણે જે રીતે પ્રાપ્ત કર્યો એથી જરૂર સંસ્થાઓ શરૂ કરી છે. સંપ્રદાયનું એક ચલચિત્ર સુરસાધનાનું ચિત્ર ગૌરવ અનુભવાય છે. લોકોના હૃદયમાં માન અને પ્રિતી- પણ ઉતારીને તેમની શક્તિની આપણને પ્રતીતિ કરાવી છે. તેમને ભય" સ્થાન મેળવ્યું છે. તેમનું આંતરિક જીવન સરલ સભ્ય ત્યાંના સારા અતિથી સકાર ઉપરાંત સંગીત, ચિત્ર, શિલ્પ સ્થાપત્ય ધર્મપરાયણ, ગુપ્ત સખાવતભર્યું અને ઈશ્વરાભિમુખ છે. અને સાહિત્યની ઉદારતાભરી કદર થાય છે. એટલું જ નહીં પિતે કાઓ પણ બનાવે છે. સાહિત્ય પ્રેમી જીવ ઉપરાંત શ્રેષ્ઠ ધમ પોરબંદરની એક પણ સાર્વજનિક પ્રવૃત્તિ એવી નહી હોય કે પ્રચારક તરીકે જેમાં તેમના ફાળે તેમનું માર્ગદર્શન અને તેમની પ્રેરણા ન હોય આ સ્વાર્ય રહીત અને પ્રમાણીક સદ્મહસ્થ તરફ સો કોઈ પૂજ્ય શાહ ગુલાબચંદ લલ્લુભાઈ ભાવથી જુએ છે. રાજકારણથી પર રહીને સમાજ સેવાના અનેકવિધ ક્ષેત્રોમાં તેમની શક્તિ અને ભક્તિ દીપી ઉઠયાં છે. ભાવનગરના જૈન સમાજમાં શ્રી ગુલાબચંદભાઈનું સ્થાન આગળ અને સાંપ્રદાયિક પ્રદાયનું એક ચલચિત્ર પણ ઉતારીને તેમને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy